Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

દરેક શિક્ષકમાં હોવા જોઈએ આ પાંચ ગુણો, શું તમારા આદર્શ ટીચરમાં પણ છે ?

Social Gujarati by Social Gujarati
September 5, 2020
Reading Time: 1 min read
0
દરેક શિક્ષકમાં હોવા જોઈએ આ પાંચ ગુણો, શું તમારા આદર્શ ટીચરમાં પણ છે ?

શિક્ષક અને શિક્ષણનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ હોય છે. તેઓ માત્ર આપણને અભ્યાસ કરાવવા માટે જ નહિ, પરંતુ એ આપણી જિંદગીના અન્ય મહત્વના પાસાઓને પણ પ્રભાવિત કરે છે. આપણા બાળપણની ઘણી એવી વાતો હોય છે, જેની અસર આખી જિંદગીભર અસર રહે છે. કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વના નિર્માણમાં શિક્ષકનો ખુબ જ મહત્વનો ફાળો હોય છે. તો આજે અમે તમને આ લેખમાં એક સાચા શિક્ષક કેવા હોય તેના વિશે જણાવશું. એક રોલ મોડેલ શિક્ષકમાં ક્યાં ક્યાં ગુણો હોય તેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

માતા-પિતા બાદ જો બાળક કોઈ પાસે સૌથી વધુ રહેતું હોય તો એ છે શિક્ષક. તેમજ બાળકોના જીવન ઘડતર માટે પણ શિક્ષકનું મહત્વ ખુબ જ અનેરું હોય છે. ટીચર બાળકોને માત્ર અભ્યાસ જ નથી કરાવતા પરંતુ તેને એક સારો માણસ, સારા વ્યક્તિત્વનું નિરૂપણ કરવામાં પણ મદદરૂપ થાય છે. અમુક વિદ્યાર્થીઓ માટે શિક્ષક રોલ મોડેલ પણ હોય છે.

મધ્યસ્થના રૂપમાં :બાળકો અને પેરેન્ટ્સની વચ્ચે મધ્યસ્થના રૂપમાં શિક્ષક કામ કરે છે. કેમ કે બાળકોનો પ્રોગ્રેસ રિપોર્ટ કેવો છે તેની સંપૂર્ણ જાણકારી માત્ર એક શિક્ષક જ આપી શકે છે. તેવામાં બાળકનો વ્યવહાર, સ્કુલ બાદની પર્ક્રિયાઓને લઈને પણ શિક્ષક વિદ્યાર્થીને સાચી દિશા બતાવે છે. માટે બાળકો અને વાલીઓની વચ્ચે હોય છે, જે મધ્યસ્થનું કામ કરે છે. સલાહકારના રૂપમાં : શિક્ષક જે કોઈ બાળકોને અભ્યાસ કરાવે છે તેનો ઉપયોગ જીવનમાં કેવી રીતે કરવો તેના વિશે પણ વિશેષ માહિતી આપે છે. સાચા શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની સાથે સાથે તેનામાં નૈતિક મુલ્યોનો પણ વિકાસ કરે છે, તેનાથી આજનો વિદ્યાર્થી એક દિવસ સામાજિક જીવનનો જવાબદાર નાગરિક બની શકે. માટે અભ્યાસ કરાવવાની સાથે સાથે શિક્ષક એક સારા એવા સલાહકાર પણ હોય છે.

અનુશાસનનો વિકાસ કરવો : એક શિક્ષકનું કામ હોય છે કે, તેઓ બળકોમાં બહેતર અનુશાસનનો વિકાસ કરે, તેનાથી તેઓ આગળ જતા ખુબ જ સારો માણસ બની શકે. આમ જોઈએ તો બાળકો બધા જ એવા કામોથી દુર ભાગતા હોય છે કે, જે ભવિષ્યમાં તેના માટે સારું હોય. પરંતુ તેમ છતાં બાળકો દુર ભાગે છે. પરંતુ તેમ છતાં શિક્ષક તેનામાં આ ગુણો ભરે છે અને વિદ્યાર્થીઓમાં અનુશાસન નીરુપે છે.રોલ મોડેલના રૂપમાં : ઘણા સમજદાર બાળકો પોતાના શિક્ષકને પોતાના આદર્શ અથવા તો રોલ મોડેલના રૂપમાં માને છે. તેવામાં શિક્ષકની જવાબદારી ખુબ જ મોટી છે. કેમ કે બાળકો માત્ર તેની કહેલી વાતોથી જ સીખે છે. પરંતુ તેના આચરણથી પણ શીખી રહ્યા હોય છે. એટલા માટે શિક્ષકોએ પોતાના વ્યક્તિને પણ સાફ અને નિઃસ્વાર્થ બનાવવું જોઈએ, તેનાથી આવનાર સમયમાં બાળકો શિક્ષકમાંથી શીખીને એક સારા સમાજનું નિર્માણ કરે છે.

Tags: AdvisorDisciplineEthical valuesIdeal teacherModeratormother fatherPersonality buildingqualitiesRole modelSTUDENTSStudy
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
મચ્છર શા માટે પીવે છે માણસોનું લોહી ? વૈજ્ઞાનિકોએ આપેલ કારણ જાણીને ચોંકી જશો.

મચ્છર શા માટે પીવે છે માણસોનું લોહી ? વૈજ્ઞાનિકોએ આપેલ કારણ જાણીને ચોંકી જશો.

ધોરણ 10 માં થયો હતો પ્રેમ અને તેને જ બનાવી પોતાની પત્ની ! આ છે પંકજ ત્રિપાઠીની લવ સ્ટોરી અને પત્ની.

ધોરણ 10 માં થયો હતો પ્રેમ અને તેને જ બનાવી પોતાની પત્ની ! આ છે પંકજ ત્રિપાઠીની લવ સ્ટોરી અને પત્ની.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ત્રીજી લહેર પહેલા જ ઇમ્યુનિટી મજબુત કરવાનો જોરદાર ઈલાજ, બ્લડ પ્રેશર કંટ્રોલ કરી હૃદય અને પાચનની તમામ સમસ્યાથી મળી જશે કાયમી છુટકારો…

ત્રીજી લહેર પહેલા જ ઇમ્યુનિટી મજબુત કરવાનો જોરદાર ઈલાજ, બ્લડ પ્રેશર કંટ્રોલ કરી હૃદય અને પાચનની તમામ સમસ્યાથી મળી જશે કાયમી છુટકારો…

January 9, 2023
અઠવાડિયામાં ફક્ત એક મુઠ્ઠી આનું સેવન હૃદય માટે છે વરદાનરૂપ… પુરુષોએ જરૂર ખાવી જોઈએ આ એક વસ્તુ

અઠવાડિયામાં ફક્ત એક મુઠ્ઠી આનું સેવન હૃદય માટે છે વરદાનરૂપ… પુરુષોએ જરૂર ખાવી જોઈએ આ એક વસ્તુ

April 22, 2022
સલ્ફરની કમીથી શરીરમાં થઇ શકે છે કેન્સર જેવી બીમારીઓ, બચવા માટે ખાવા લાગો આ ચીજ-વસ્તુઓ… વગર દવાએ શરીર રહેશે તંદુરસ્ત અને નિરોગી…

સલ્ફરની કમીથી શરીરમાં થઇ શકે છે કેન્સર જેવી બીમારીઓ, બચવા માટે ખાવા લાગો આ ચીજ-વસ્તુઓ… વગર દવાએ શરીર રહેશે તંદુરસ્ત અને નિરોગી…

December 29, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.