Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આધુનિક યુગમાં મોટા પડકાર રૂપ બનનાર ‘ચુંદડીવાળા માતાજી’ – જેણે 78 વર્ષથી અન્ન કે પાણી નથી પીધું.

Social Gujarati by Social Gujarati
May 29, 2020
Reading Time: 1 min read
0
આધુનિક યુગમાં મોટા પડકાર રૂપ બનનાર ‘ચુંદડીવાળા માતાજી’ – જેણે 78 વર્ષથી અન્ન કે પાણી નથી પીધું.

મિત્રો, આજના યુગમાં વિજ્ઞાન પર વિશ્વાસ કરવો કે પછી કોઈ અલૌકિક શક્તિ પર. એ એક પડકાર બની ગયો હતો. કારણ કે આપણી સામે ઘણા એવા કિસ્સાઓ આવતા હોય છે જેને જોઈને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જતું હોય. તો એવા અનેક સવાલો ઉભા થઈ જાય છે. તો મિત્રો, આજે અમે તમને એક એવી ઘટના અંગે જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમને પણ વિશ્વાસ નહિ આવે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો, જો તમે અંબાજી જેવા પવિત્ર ધામમાં દર્શન માટે ગયા હો, તો તમે ‘ચુંદડીવાળા માતાજી’ નું નામ સાંભળ્યું જ હશે. તેમનું વાસ્તવિક નામ પ્રહલાદ જાની છે. તેમની ઉંમર હાલ 86 વર્ષ હતી. છેલ્લા 78 વર્ષથી તેમણે અન્નનો એક દાણો કે પાણીનો એક ઘૂંટ પણ પીધો નથી. ત્યારે આજની એકવીસમી સદીમાં અનેક સવાલ અને જવાબો વિચાર કરતા કરી મુકે છે.

86 વર્ષના ચુંદડીવાળા માતાજી એટલે કે પ્રહલાદ જાનીજી માત્ર હવા અને યોગ દ્રારા જ પોતાનો દેહ ટકાવી રાખ્યો હતો. પરંતુ માત્ર હવા લઈને કેમ જીવી શકાય ? પરંતુ 78 વર્ષથી માત્ર યોગના બળે પોતાનું જીવન તેઓ નિયમિત રીતે જીવી રહ્યા છે. આમ પોતાની દૈનિક પ્રવૃતિઓ બંધ થવાથી કોઈ માણસ કંઈ રીતે જીવી શકે ? તે વિજ્ઞાન માટે પણ એક પડકાર બની ગયો હતો.સૌપ્રથમ પ્રહલાદ જાનીજી પર વર્ષ 2005-2006 માં અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ દ્રારા સંશોધન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રહલાદ જાનીજી વિશે કહેવાય છે કે તેમને પાણીની રસી મળી નથી. આમ પડકાર સમાન વાતો સાંભળીને જ વૈજ્ઞાનિકોએ તેમના પર ઘણા સમય સુધી સંશોધન કર્યુ. જેમાં ડોક્ટરોની એક મોટી ટીમે કેમેરા દ્રારા તેમનું રેકોર્ડીંગ પણ કર્યું હતું.

તેમના પર 1942 માં એક મેડિકલ ટેસ્ટ કરવામાં આવી હતી. આ તપાસમાં એવો વિચાર કરવામાં આવ્યો હતો કે ખાધા-પીધા વગર કંઈ રીતે કોઈ માણસ સ્વસ્થ જીવન જીવી શકે ? પરંતુ તેમની આ શક્તિનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આ સિવાય હાલમાં જ ભારતની ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોએ વૈજ્ઞાનિક તપાસ કરી કે 78 વર્ષથી અન્ન-જળ લીધા વિના ચુંદડીવાળા માતાજી કંઈ રીતે જીવન જીવે છે.

આ વિશે વિજ્ઞાન જગત શું કહે છે : કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ ખાધા-પીધા વગર વધુમાં વધુ 30-40 વર્ષ જીવી શકે છે. પરંતુ પાણી પીધા વગર કોઈ પણ માણસ 5 દિવસથી વધુ જીવી ન શકે. જ્યારે 86 વર્ષે પણ પ્રહલાદ જાનીજી હરીફરી તેમજ પોતાનું નિત્ય કર્મ કરી શકે છે, તે એક નવાઈની વાત છે. ચુંદડીવાળા માતાજી ફક્ત હવા અને યોગ દ્રારા જ આટલા તંદુરસ્ત જીવન કેવી રીતે શકે ?

આમ આ સવાલનો જવાબ શોધવા માટે વિજ્ઞાન અને આધ્યામિકતા વચ્ચે લોકો ફસાઈ ગયા છે. તેમજ વધુ તો વૈજ્ઞાનિકો હેરાન છે કે આવું કેમ બની શકે ? જ્યારે પ્રહલાદ જાનીના જણાવ્યા અનુસાર અન્ય દેશના ડોક્ટરો પણ તેમને ત્યાં બોલાવીને તેના પર શોધ કરવા માંગે છે. પરંતુ તેઓ પોતાનો દેશ છોડીને નથી  જાવા માંગતા.

તેમનો જન્મ મહેસાણાના ચરાડા ગામે થયો હતો. તેઓ 12 વર્ષના હતા ત્યારે ઘણા સાધુઓ તેમને પોતાની સાથે લઇ જવા માંગતા હતા. પરંતુ પ્રહલાદજીએ તે સમયે નાં પાડી હતી. ત્યાર પછી 6 મહિના પછી ત્રણ બાલિકાઓ તેમની સામે એક દૈવી સ્વરૂપે આવી અને તેમની આંગળી પર પોતાની જીભ ફેરવી હતી. આમ ટીબીગ્રસ્ત પ્રહલાદ જાનીનું શરીર સ્વસ્થ છે અને ખાધા-પીધા વિના તેઓ જીવે છે. તેઓને ક્યારેય ભૂખ કે તરસ લાગતી નથી.

તેઓ 18 વર્ષના હતા ત્યારે માતાજીએ તેની આંગળી પર જીભ મૂકી હતી અને ત્યાર પછી તેમના તાળવા નીચેથી અમીરસ ઝરવા લાગ્યો હતો. ત્યાર પછી તેમને ક્યારેય પાણી કે ભૂખની જરૂરત જ ન પડી. આમ થયા પછી તેઓ મહાબળેશ્વર અથવા તો ગીરનારના જંગલોમાં તપસ્યા માટે ચાલ્યા જતા હતા.તેમના મનમાં ભારતીય સૈનિકો માટે મદદરૂપ થવાની તીવ્ર ઈચ્છા હતી. તેઓ ઈચ્છતા હતા કે તેમની આ અલૌકિક શક્તિ સેનાના જવાનોને પણ મળવી જોઈએ. આમ લાંબા સમય સુધી ખાધા-પીધા વિના રહી શકવાની જે શક્તિ છે તેના વિશે સંશોધન થાય તો સૈનિકોને તેનો લાભ મળી શકે છે. આમ ભારતની સેના પછી કોઈ પણ દુશ્મન દેશને હરાવી શકે છે.

આમ ખાવા-પીવનું ન હોવાથી તેમને મળ અને મૂત્ર જેવી દૈનિક પ્રવૃતિઓ બંધ થઈ ગઈ હતી. આ સિવાય અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર જણાવે છે કે, પ્રહલાદ જાનીના મૂત્રાશયમાં પેશાબ મળે છે. પરંતુ તે ક્યાં ગાયબ થઈ જાય છે, તે અંગે કોઈ નથી જાણી શક્યું. આમ 86 વર્ષના ચુંદડીવાળા માતાજી માં અંબાનો જાપ અને તપ કરીને જીવતા અન તંદુરસ્ત રહેતા હતા.

તેમના પરિવારમાં 6 ભાઈઓ અને એક બહેન છે. તેઓ પોતાના પરિવારમાં સૌથી મોટા મોભી છે. તેઓએ 14 વર્ષની ઉંમરે જ સંસાર ત્યાગ સાથે અન્ન-જળનો પણ ત્યાગ કર્યો છે.

આમ ચુંદડીવાળા માતાજીને લઈને દરેક લોકો અને ડોક્ટરો ખુબ જ હેરાન છે. કારણ કે તેમણે 76 વર્ષથી અન્ન-જળ લીધું ન હતું. આમ તેઓ માત્ર હવા ખાઈને જીવે છે એમ લાગે છે. તેમના પહેરવેશથી તેઓ એક સન્યાસી જેવા લાગે છે. તેઓની સફેદ દાઢી, નાકમાં નથડી  અને લાલ કપડાં પહેરેલ ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાતા હતા. તેમના દર્શન અર્થે લોકો દુર-દુરથી આવતા હતા.

Tags: AMAZING FACTSchunddi vala matajigujarati dayroNo hunger and no thirstsecret of chundadi vala mataji
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ફિલ્મના સામાન્ય કલાકારને કેવી રીતે મળ્યો જેઠાલાલનો રોલ?  કામ મેળવવા સતત આટલા વર્ષ ભટક્યા હતા.

ફિલ્મના સામાન્ય કલાકારને કેવી રીતે મળ્યો જેઠાલાલનો રોલ? કામ મેળવવા સતત આટલા વર્ષ ભટક્યા હતા.

જાણો સ્ત્રીના શરીરમાં સૌથી પવિત્ર અંગ ક્યું છે,   તે જાણીને તમે પણ આશ્વર્ય પામશો.

જાણો સ્ત્રીના શરીરમાં સૌથી પવિત્ર અંગ ક્યું છે, તે જાણીને તમે પણ આશ્વર્ય પામશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મોરારી બાપુના બાળપણનો અદ્દભુત કિસ્સો…. જે તમે ક્યારેય નહિ સંભાળ્યો હોય … જરૂર વાંચજો….

મોરારી બાપુના બાળપણનો અદ્દભુત કિસ્સો…. જે તમે ક્યારેય નહિ સંભાળ્યો હોય … જરૂર વાંચજો….

January 25, 2019
સામાન્ય કરતા અતિ ઠંડી લાગે તો શરીરમાં હોય લોહીની કમી, ખાવા લાગો ઘરમાં રહેલા આ દેશી દાણા, લોહીની કમી દુર કરી વજન ડાયાબિટીસ રાખશે આજીવન કંટ્રોલમાં…

સામાન્ય કરતા અતિ ઠંડી લાગે તો શરીરમાં હોય લોહીની કમી, ખાવા લાગો ઘરમાં રહેલા આ દેશી દાણા, લોહીની કમી દુર કરી વજન ડાયાબિટીસ રાખશે આજીવન કંટ્રોલમાં…

December 13, 2023
સૂર્યના ખરાબ પ્રભાવની અસરથી મુક્ત થશે આ પાંચ રાશિ…ચમકી જશે ભાગ્ય… શું તમારી રાશી છે આમાં?

સૂર્યના ખરાબ પ્રભાવની અસરથી મુક્ત થશે આ પાંચ રાશિ…ચમકી જશે ભાગ્ય… શું તમારી રાશી છે આમાં?

May 15, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.