Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, પિતૃઓ થઈ શકે છે નારાજ…!

Social Gujarati by Social Gujarati
August 29, 2020
Reading Time: 1 min read
0
પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, પિતૃઓ થઈ શકે છે નારાજ…!
0
SHARES
15
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો, જેમ તમે જાણો છો કે, હાલ ભાદરવો માસ ચાલી રહ્યો છે અને થોડા દિવસમાં હવે શ્રાદ્ધ શરૂ થઈ જશે. એટલે કે, પૂનમથી હવે પિતૃ તર્પણના દિવસો શરૂ થશે. પિતૃ પક્ષના દિવસોમાં દરેક લોકો પોતાની શક્તિ અનુસાર પિતૃઓના મોક્ષ માટે કાર્યો કરતા હોય છે. પરંતુ ઘણી વખત આ પક્ષમાં એવી ભૂલો થઈ જતી હોય છે, જેના કારણે પિતૃઓ નારાજ થઈ જાય છે. તેથી જો તમે ઈચ્છો છો કે, તમારાથી આવી ભૂલો ન થાય તો ભૂલથી પણ આવી ભૂલોનું ધ્યાન રાખો અને પછી જ પિતૃ તર્પણની ક્રિયાઓ કરો. માટે આ લેખને અંત સુધી વાંચો.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

આમ પિતૃઓને ખુશ રાખવા માટે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેથી પિતૃ પક્ષના આ 15 દિવસો દરમિયાન આ વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ભાદરવા પક્ષની પૂર્ણિમા આ વર્ષે 1 અને 2 સપ્ટેમ્બર છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે અગસ્ત્ય મુનિનું તર્પણ કરવાનું કહેવામાં આવે છે. આ વર્ષે પિતૃપક્ષ 1 સપ્ટેમ્બરથી શરૂ થઈને 17 સપ્ટેમ્બર સુધી છે. આ સિવાય ભારતીય ધર્મશાસ્ત્ર અને કર્મકાંડ મુજબ પિતૃઓને દેવ માનવામાં આવ્યા છે. આ પક્ષમાં પિતૃઓના નિમિત્તે દાન, તર્પણ, શ્રાદ્ધ સ્વરૂપે ક્રિયાઓ કરવામાં આવે છે. આમ પિતૃપક્ષમાં કરેલા શ્રાદ્ધ કર્મ જીવનને સુખમય બનાવે છે અને વંશની વૃદ્ધિ કરે છે. 

આમ જોઈએ તો અંત્યેષ્ટિ સંસ્કારને જીવનનો અંતિમ સંસ્કાર માનવામાં આવે છે. પરંતુ આ સંસ્કાર પછી પણ એવા કર્મ હોય છે, જેને મૃતકના પરિવારજનો કરે છે. આ કર્મમાં સંતાન એટલે કે પુત્રની ભૂમિકા મહત્વની હોય છે. આ ક્રિયા છે શ્રાદ્ધ. જે સંતાનનું મુખ્ય કર્તવ્ય છે. આમ જો શ્રાદ્ધને સારી રીતે નિભાવવામાં આવે, તો પિતૃઓ ખુબ પ્રસન્ન થાય છે.

ક્યારે કરવામાં આવે છે શ્રાદ્ધ કર્મ : આમ જોઈએ તો દરેક માસની અમાસના દિવસે શ્રાદ્ધ કર્મ કરી શકાય છે. પણ ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને ભાદરવા માસની અમાસ સુધી વિધિપૂર્વક શ્રાદ્ધ કરવાનું વિધાન આપેલું છે. આમ આ પક્ષને પિતૃપક્ષ પણ કહેવામાં આવે છે. ભાદરવા કૃષ્ણ પ્રતિપ્રદથી લઈને અમાસ સુધી, આ 15 દિવસ સુધીઓ સમય પિતૃપક્ષ નામે ઓળખાય છે. આ 15 દિવસોમાં લોકો પોતાના પિતૃઓનું તર્પણ કરે છે. તેમજ પિતૃઓની મરણ તિથી અનુસાર તેનું શ્રાદ્ધ કરે છે. 

શું છે પિતૃ શ્રાદ્ધ : માતા-પિતા અથવા પરિવારના અન્ય વ્યક્તિના મૃત્યુ પછી તેની પાછળ કરવામાં આવતી શ્રદ્ધાપૂર્વક ક્રિયાને શ્રાદ્ધ કહે છે. એવી માન્યતા છે કે, આ 15 દિવસો દરમિયાન આ દુનિયામાં જે પિતૃ મૌજુદ નથી તે આ દિવસોમાં ધરતી પર આવે છે. આપણે તેને જળ ભોજનનો ભોગ અર્પણ કરીએ છીએ. આવા સમયે પિતૃઓને પ્રસન્ન કરવા ખુબ જરૂરી હોય છે. કેમ કે તેમના આશીર્વાદથી આપણી ઉન્નતી થાય છે. પરંતુ ઘણી વખત અજાણતા આપણાથી એવી ભૂલો થઈ જતી હોય છે, જેથી કરીને પિતૃઓ નારાજ થઈ જાય છે. 

નવો સામાન ન ખરીદવો જોઈએ : પિતૃપક્ષમાં કોઈ પણ પ્રકારનો નવો સામાન ન ખરીદવો જોઈએ. એવું માનવામાં આવે છે. આ સમય એ પોતાના પિતૃઓને યાદ કરવાનો સમય હોય છે. તેથી આ સમય એ તેમની યાદમાં શોક કરવાનો હોય છે. તેથી આવા સમયે નવી વસ્તુની ખરીદી તેમને નારાજ કરી શકે છે. 

વાળ ન કાપવા જોઈએ : જે લોકો પોતાના પિતૃઓના શ્રાદ્ધ કરવાના હોય, તેમણે પોતાના વાળ ન કપાવવા જોઈએ, એવું માનવામાં આવે છે આમ વાળ કાપવાથી પિતૃઓ નારાજ થઈ શકે છે.

 ભિખારીને ભિક્ષા દેવાની મનાઈ ન કરવી : એવી માન્યતા છે કે, અતિથી એ દેવ સમાન હોય છે. પરંતુ મુખ્ય રૂપે પિતૃપક્ષમાં કોઈ પણ ભિખારીને ભિક્ષા દેવાની મનાઈ ન કરવી જોઈએ. કારણ કે ભિખારીના રૂપમાં તમારા પિતૃઓ હોય અને ભિક્ષા દેવાની મનાઈ કરવી, એ તેનું અપમાન સમાન છે. આમ દિવસોમાં કરવામાં આવેલું દાન પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરે છે. 

 લોઢાના વાસણનો ઉપયોગ ન કરવો : પિતૃઓને પિત્તળ, તાંબુ કે ફૂલના વાસણમાં જ જળ અપાવું જોઈએ. તેથી તર્પણ માટે હંમેશા આ વાસણનો જ ઉપયોગ કરવો. આમ પિતૃઓની પૂજા માટે લોઢા વાસણની સંપૂર્ણ મનાઈ કરવામાં આવી છે. આમ કરવાથી પિતૃ નારાજ થઈ શકે છે. 

કોઈ અન્ય વ્યક્તિના ઘરે ભોજન કરવાથી બચવું જોઈએ : એવી પણ માન્યતા છે કે, જે લોકો પિતૃ તર્પણ કરવાના હોય તેમણે કોઈ અન્યના ઘરે ભોજન કરવાથી બચવું જોઈએ. કોઈ બીજાનું ભોજન ગ્રહણ કરવાથી પિતૃ નારાજ થઈ શકે છે. આમ પિતૃઓની પ્રસન્નતા માટે સૌથી સારો સમય એ પિતૃપક્ષ છે. આમ આ વાતોનું ધ્યાન રાખીને પિતૃઓનું તર્પણ કરવું વધુ લાભદાયક છે. 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

July 13, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
Next Post
ભારતીય ડ્રાઈવિંગ લાઇસન્સ થી આટલા દેશોમાં ચલાવી શકો છો ગાડી ! જાણો ક્યાં છે એ દેશ.

ભારતીય ડ્રાઈવિંગ લાઇસન્સ થી આટલા દેશોમાં ચલાવી શકો છો ગાડી ! જાણો ક્યાં છે એ દેશ.

લોન લેનાર અચાનક મૃત્યુ પામે તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય?

લોન લેનાર અચાનક મૃત્યુ પામે તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હોટેલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ચોરાઈ જશે મોબાઈલનો બધો ડેટા… ભોગ ન બનવું હોય તો જરૂર વાંચો

હોટેલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ચોરાઈ જશે મોબાઈલનો બધો ડેટા… ભોગ ન બનવું હોય તો જરૂર વાંચો

April 24, 2023
ન ઉડાવો આવા જ્ઞાની વ્યક્તિની મજાક,  જાણો વિવેકાનંદે એક વ્યક્તિ સાથે શું કર્યું.

ન ઉડાવો આવા જ્ઞાની વ્યક્તિની મજાક, જાણો વિવેકાનંદે એક વ્યક્તિ સાથે શું કર્યું.

September 19, 2019
વગર કસરતે વજન ઘટાડવા ખાવા લાગો દરરોજ આ 1 લાડુ, કમર પણ બની જશે એકદમ પાતળી. જાણો લાડુ બનાવવાની ઘરેલું રીત…

વગર કસરતે વજન ઘટાડવા ખાવા લાગો દરરોજ આ 1 લાડુ, કમર પણ બની જશે એકદમ પાતળી. જાણો લાડુ બનાવવાની ઘરેલું રીત…

September 30, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In