Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Breaking News

તો શું સન્યાસ તોડી ને ફરી રમશે યુવરાજ સિંહ ? પંજાબ ક્રિકેટ એસોસિએશને કરી આ ખાસ અપીલ

Social Gujarati by Social Gujarati
August 16, 2020
Reading Time: 1 min read
0
તો શું સન્યાસ તોડી ને ફરી રમશે યુવરાજ સિંહ ? પંજાબ ક્રિકેટ એસોસિએશને કરી આ ખાસ અપીલ

મિત્રો તમે ક્રિકેટની દુનિયામાં ખુબ જાણીતું એવું નામ યુવરાજ સિંહ વિશે તો ઘણું જાણતા હશો. એવું કહેવાય છે કે ક્રિકેટથી સન્યાસ લઇ લીધો હતો . જયારે એવું પણ જાણવા મળ્યું છે કે યુવરાજ સિંહને  પીસીએ એ એવી પણ અપીલ કરી છે કે તેઓ પ્રદેશ ટીમના ખિલાડી અને મેટર બનવાની અપીલ કરી છે. ચાલો તો આ અંગે વધુ વિગતે જાણી લઈએ. 

RELATED POSTS

સેન્સેક્સ-નિફ્ટીએ તોડી નાખ્યા બધા રેકોર્ડ, ભારતીય શેર બજાર પહોંચ્યું નવા શિખર પર… આ કારણે આવી માલમાલ કરી દે એવી તેજી…

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

Breaking news : પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની તબિયત લથડી, અમદાવાદની આ હોસ્પિટલ કરવા પડ્યા દાખલ…જાણો અત્યારે હાલત કેવી છે…

જાણવા  મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે પંજાબ ક્રિકેટ એસોસીએશન (PCA) એ ભારતના પૂર્વ હરફનમૌલા યુવરાજ સિંહ ને ખાસ અપીલ કરી છે કે પીસીએ ને 38 વર્ષના યુવરાજ સિંહ ને અપીલ કરી છે કે સન્યાસનો ફેસલો પાછો લઈને પ્રદેશ ટીમના ખિલાડી અને મેટર બનવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. 

આ અંગે પીસીએ સચિવ પુનીત બાળીને એમ પણ કહ્યું છે કે તેમણે યુવરાજ સિંહ ને આગ્રહ કર્યો છે કે જે પહેલેથી જ શુભમન ગીલ સમેત થોડા યુવાન ખીલાડીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. જમણા હાથના આ ખીલાડીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન 40 ટેસ્ટ, 304 વનડે ઇન્ટરનેશનલ અને 58 ટી 20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. 

આ ઉપરાંત આ અંગે બાલી એ એમ પણ જણાવ્યું છે કે ‘અમે પાંચ છ દિવસ પહેલા યુવારાજ સિંહ ને અનુરોધ કર્યો હતો અને જો તેઓ માની જાય છે તો તે પંજાબ ક્રિકેટ ટીમ માટે ખુબ સારી બાબત છે.’ જયારે યુવરાજ સિંહે ગયા વર્ષે જ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. 

જો કે એ વાત પણ છે કે 2019 ની વર્લ્ડ કપ ટીમમાં યુવરાજ સિંહ નું સિલેકશન થયું ન હતું. આમ યુવરાજે સિંહે ત્યાર પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ત્યાર પછી તેઓ વિદેશોમાં લીગ રમવા લાગ્યા હતા. 

આમ પંજાબ ક્રિકેટ એસોસીએશન એ યુવરાજ સમાઈ પ્રદેશ ટીમ માં ખિલાડી અને મેટર બનવાનો પ્રસ્તાવ મુક્યો છે. હજી સુધી યુવરાજ સિંહ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. પણ આ પ્રસ્તાવ એ યુવરાજ સિંહ માટે ખુબ સારો પ્રસ્તાવ ગણી શકાય છે. 

Tags: cricketpca request yuvraj sinh to come backPunjab cricket associationyuvraj sinh come back
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સેન્સેક્સ-નિફ્ટીએ તોડી નાખ્યા બધા રેકોર્ડ, ભારતીય શેર બજાર પહોંચ્યું નવા શિખર પર… આ કારણે આવી માલમાલ કરી દે એવી તેજી…
Breaking News

સેન્સેક્સ-નિફ્ટીએ તોડી નાખ્યા બધા રેકોર્ડ, ભારતીય શેર બજાર પહોંચ્યું નવા શિખર પર… આ કારણે આવી માલમાલ કરી દે એવી તેજી…

June 29, 2023
ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 
Breaking News

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

May 29, 2023
Breaking news : પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની તબિયત લથડી, અમદાવાદની આ હોસ્પિટલ કરવા પડ્યા દાખલ…જાણો અત્યારે હાલત કેવી છે…
Breaking News

Breaking news : પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની તબિયત લથડી, અમદાવાદની આ હોસ્પિટલ કરવા પડ્યા દાખલ…જાણો અત્યારે હાલત કેવી છે…

December 28, 2022
ગુજરાતમાં આ તારીખથી લાગુ પડશે લવ-જીહાદ કાયદો, આરોપીની હવે ખેર નથી મળશે આટલા વર્ષની સજા અને દંડ
Breaking News

ગુજરાતમાં આ તારીખથી લાગુ પડશે લવ-જીહાદ કાયદો, આરોપીની હવે ખેર નથી મળશે આટલા વર્ષની સજા અને દંડ

June 5, 2021
કોરોનમાં અનાથ થયેલા બાળકોને મફત શિક્ષા સાથે આટલી સુવિધાઓ અને સહાય આપશે સરકાર …
Breaking News

કોરોનમાં અનાથ થયેલા બાળકોને મફત શિક્ષા સાથે આટલી સુવિધાઓ અને સહાય આપશે સરકાર …

May 31, 2021
આવી પરિસ્થિતિમાં ટોલ ટેક્સ નથી વસૂલી શકતા ટોલનાકા વાળા : દરેક વાહન ચાલક ને ખબર હોવો જોઈએ આ નિયમ
Breaking News

આવી પરિસ્થિતિમાં ટોલ ટેક્સ નથી વસૂલી શકતા ટોલનાકા વાળા : દરેક વાહન ચાલક ને ખબર હોવો જોઈએ આ નિયમ

May 31, 2021
Next Post
છેવટે શા માટે એમ.એસ. ધોનીએ લીધું રીટાયરમેન્ટ ? જાણો તેની પાછળનું સાચું કારણ. 

છેવટે શા માટે એમ.એસ. ધોનીએ લીધું રીટાયરમેન્ટ ? જાણો તેની પાછળનું સાચું કારણ. 

ક્રિકેટથી સન્યાસ લીધા બાદ ધોનીને આ દેશની ટીમે આપી ઓફર, જાણો ક્યાં દેશે આપી ઓફર.

ક્રિકેટથી સન્યાસ લીધા બાદ ધોનીને આ દેશની ટીમે આપી ઓફર, જાણો ક્યાં દેશે આપી ઓફર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વધારે પડતા મીઠાના સેવનથી શરીરમાં દેખાય છે આવા ગંભીર લક્ષણો, જે આગળ જતા સાબિત થશે નુકશાનકારક..

વધારે પડતા મીઠાના સેવનથી શરીરમાં દેખાય છે આવા ગંભીર લક્ષણો, જે આગળ જતા સાબિત થશે નુકશાનકારક..

October 18, 2022
જાપાનના લોકો આ ટ્રિકથી ઘટાડે છે પોતાનું વજન, જાણીલો એ ટ્રિક…પછી ક્યારેય નહિ વધે તમારું વજન

જાપાનના લોકો આ ટ્રિકથી ઘટાડે છે પોતાનું વજન, જાણીલો એ ટ્રિક…પછી ક્યારેય નહિ વધે તમારું વજન

March 2, 2021
વગર દવાએ પાચન સુધારી કબજિયાત ખરતા વાળ અટકાવી બ્લડ પ્રેશર રહેશે હંમેશા સંતુલનમાં, જાણો આ વસ્તુના ફાયદા….

વગર દવાએ પાચન સુધારી કબજિયાત ખરતા વાળ અટકાવી બ્લડ પ્રેશર રહેશે હંમેશા સંતુલનમાં, જાણો આ વસ્તુના ફાયદા….

July 7, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.