Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ZODIAC

આ ચાર રાશિના લોકો શનિની પકડમાંથી મુક્ત થઈ રહ્યા છે… શનિદેવ કરશે તેમના પર ખુબ મહેરબાની.

Social Gujarati by Social Gujarati
December 11, 2019
Reading Time: 1 min read
0
આ ચાર રાશિના લોકો શનિની પકડમાંથી મુક્ત થઈ રહ્યા છે…   શનિદેવ કરશે તેમના પર ખુબ મહેરબાની.

મિત્રો, શનિદેવનો પ્રભાવ એટલો હોય છે કે દરેક લોકો શનિના પ્રકોપથી ડરે છે. આથી કોઈપણ વ્યક્તિ શનિદેવને નાખુશ નથી કરવા માંગતા. આથી જે લોકો પર અત્યાર સુધી શનિદેવનો પ્રકોપ રહ્યો છે તેઓએ હવે ડરવાની જરૂર નથી. કારણ કે હવે તેના પર શનિદેવની પકડ નહીં રહે.  તો ચાલો જાણીએ કે આ રાશિઓ વિશે. માટે આ લેખને અવશ્ય વાંચો.

RELATED POSTS

વર્ષ 2023 માં આ રાશિના જાતકો રહેજો સાવધાન, શરુ થશે શનિની સાડાસાતી અને ઢૈયા… જાણી લ્યો કોને પડશે વધુ તકલીફ..

અઢી વર્ષ સુધી શનિદેવ રહેશે મકર રાશિમાં ! 7 રાશિઓની ખુલી જશે કિસ્મત, આવશે ગોલ્ડન ટાઈમ..

ફેબ્રુઆરી મહિનામાં આ 6 રાશિઓની ખુલશે કિસ્મત, ખુદ માતા લક્ષ્મી કરશે તેના પર કૃપા. 

જેમ કે તમે લોકો જાણો જ છો કે 2020 નજીક આવી રહ્યું છે, ત્યારે દરેક લોકોના મનમાં એવા પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે તેમનું ભવિષ્ય કેવું હશે ? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આવતા વર્ષ એટલે કે 2020 માં ગ્રહોની સ્થિતિમાં ઘણા ફેરફારો થવાના છે. નવું વર્ષ શરૂ થતાંની સાથે જ શનિની સ્થિતિમાં પરિવર્તન થઈ રહ્યું છે. કારણ કે શનિ ધન રાશિ છોડીને તેની રાશિનો જાતક, મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સિવાય અમે તમને વધુમાં જણાવી દઈએ કે ઘણી રાશિના જાતકોને શનિની આ રાશિનો લાભ મળવાનો છે. જ્યારે કેટલાકને સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે. તો ચાલો તમને જણાવીએ કંઈ કંઈ રાશિના જાતકોને શનિની રાશિથી લાભ થશે.

ધન રાશિ : જેમ તમે જાણો છો કે, હાલમાં શનિ ધન રાશિમાં ભ્રમણ કરે છે. અહીંથી મકર રાશિમાં શનિમાં પ્રવેશથી ધન રાશિના લોકોની બીજા તબક્કાની સાડાસાતી સમાપ્ત થશે અને ઉતરતી સાડાસાતી શરૂ થશે. પરંતુ આ રાશિના લોકોને ત્રીજી સાડાસાતી માનસિક અને શારીરિક સમસ્યાઓ આપી શકે છે. પરંતુ પાછલા વર્ષોની તુલનામાં, આ વર્ષ તેમના માટે વધુ અનુકૂળ રહેશે.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિ માટે સારી વાત એ છે કે આ રાશિના લોકો શનિની પકડમાંથી નીકળી જશે, પછી મકર રાશિથી મકર રાશિમાં જશે. તેઓએ છેલ્લા વર્ષમાં જે મહેનત કરી છે તેના શુભ પરિણામો તેમને મળવાનું શરૂ થઈ જશે. વર્ષ 2020 આ રાશિના લોકો માટે ખુબ જ સુખદ અને સમૃદ્ધ રહેશે. પરંતુ તે દરમિયાન, માનસિક તણાવ અને મૂંઝવણ ઓછી થઈ જશે. વૃષભ રાશિ : વૃષભ રાશિના લોકો માટે મકર રાશિમાં શનિનો પ્રવેશ થવાથી રાહત રહેશે. કારણ કે વૃષભ રાશિના લોકો શનિના પ્રકોપથી છૂટકારો મેળવશે. આ સમયગાળા દરમિયાન, જીવનમાં આવતી ઉતાર-ચઢાવની પરિસ્થિતિમાં પણ ઘટાડો થશે.

કન્યા રાશિ : છેલ્લા અઢી વર્ષથી કન્યા રાશિના લોકો પણ શનિની અસરો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. આ રાશિના લોકો શનિના રાશિ પરીવર્તનથી શનિના પ્રભાવથી મુક્ત થશે. તેમજ આ રાશિના લોકોને તેમની મહેનતનું ફળ પણ ઝડપથી મળશે. આર્થિક લાભની તક પણ પ્રાપ્ત થતી રહેશે. પરંતુ ઘરેલુ જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે.

શનિના મકર રાશિમાં પ્રવેશથી આ રાશિઓને સમસ્યાઓનો સામનો કરશે :મકર રાશિમાં શનિના પ્રવેશથી કુંભ રાશિના જાતકોની સાડાસાતી શરૂ થઈ જશે. આ ઉપરાંત, મિથુન અને તુલા રાશિવાળા લોકો પર પણ શનિની અસરો જોવા મળશે. આ બધાને જોતા એવું લાગી રહ્યું છે કે 2020માં આ ત્રણ રાશિના લોકો માટે ખુબ જ સંઘર્ષપૂર્ણ જીવન રહેશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: aajnu rashi falgujarati dayroRASHIFALshanidevsocial gujaratiuniversZODIAC
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વર્ષ 2023 માં આ રાશિના જાતકો રહેજો સાવધાન, શરુ થશે શનિની સાડાસાતી અને ઢૈયા… જાણી લ્યો કોને પડશે વધુ તકલીફ..
ZODIAC

વર્ષ 2023 માં આ રાશિના જાતકો રહેજો સાવધાન, શરુ થશે શનિની સાડાસાતી અને ઢૈયા… જાણી લ્યો કોને પડશે વધુ તકલીફ..

December 30, 2022
અઢી વર્ષ સુધી શનિદેવ રહેશે મકર રાશિમાં ! 7 રાશિઓની ખુલી જશે કિસ્મત, આવશે ગોલ્ડન ટાઈમ..
ZODIAC

અઢી વર્ષ સુધી શનિદેવ રહેશે મકર રાશિમાં ! 7 રાશિઓની ખુલી જશે કિસ્મત, આવશે ગોલ્ડન ટાઈમ..

February 9, 2021
ફેબ્રુઆરી મહિનામાં આ 6 રાશિઓની ખુલશે કિસ્મત, ખુદ માતા લક્ષ્મી કરશે તેના પર કૃપા. 
ZODIAC

ફેબ્રુઆરી મહિનામાં આ 6 રાશિઓની ખુલશે કિસ્મત, ખુદ માતા લક્ષ્મી કરશે તેના પર કૃપા. 

February 3, 2021
12 ફેબ્રુઆરી સુધી બની રહેશે મકર રાશિમાં સૂર્ય-શનિનો યોગ, જાણો દેશ-દુનિયા સહીત 12 રાશિ પર કેવો હશે પ્રભાવ…
ZODIAC

12 ફેબ્રુઆરી સુધી બની રહેશે મકર રાશિમાં સૂર્ય-શનિનો યોગ, જાણો દેશ-દુનિયા સહીત 12 રાશિ પર કેવો હશે પ્રભાવ…

January 21, 2021
સૌરમંડળમાં બુધ ગ્રહનું થશે રાશિ પરિવર્તન ! પાંચ રાશિને સારો, પાંચને મધ્યમ અને 2 રાશિ માટે અઘરો સમય….
ZODIAC

સૌરમંડળમાં બુધ ગ્રહનું થશે રાશિ પરિવર્તન ! પાંચ રાશિને સારો, પાંચને મધ્યમ અને 2 રાશિ માટે અઘરો સમય….

January 6, 2021
2021 નો પહેલો મહિનો કંઈ રાશિઓ માટે રહેશે લક્કી ? જાણો મેષ રાશિથી લઈને મીન સુધી કેવા રહેશે હાલ…
ZODIAC

2021 નો પહેલો મહિનો કંઈ રાશિઓ માટે રહેશે લક્કી ? જાણો મેષ રાશિથી લઈને મીન સુધી કેવા રહેશે હાલ…

January 4, 2021
Next Post
નિત્યાનંદ આશ્રમમાં બાળકો પાસે કરાવતા હતા આવું કામ,  થયો તેનો પર્દાફાશ.  જાણો આ લેખમાં..

નિત્યાનંદ આશ્રમમાં બાળકો પાસે કરાવતા હતા આવું કામ, થયો તેનો પર્દાફાશ. જાણો આ લેખમાં..

ઇન્સ્ટાગ્રામમાં યુવતીએ લખ્યું ‘મરી જાવ?’,  તો 69% લોકોએ ‘હા’ પાડી, ને પછી યુવતી ભર્યું આ પગલું.

ઇન્સ્ટાગ્રામમાં યુવતીએ લખ્યું ‘મરી જાવ?’, તો 69% લોકોએ ‘હા’ પાડી, ને પછી યુવતી ભર્યું આ પગલું.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ કારણથી ડરતા હોય છે 13 નંબરના અંકથી…. શુભ અશુભમાં માનતા હોવ તો જરૂર વાંચો.

આ કારણથી ડરતા હોય છે 13 નંબરના અંકથી…. શુભ અશુભમાં માનતા હોવ તો જરૂર વાંચો.

November 22, 2019
ઉત્તર ભારતમાં પુરના કારણે  લોકો ગંભીર સ્થિતિમાં, આ રીતે હોડીમાં વિતાવી રહ્યા છે જીવન.

ઉત્તર ભારતમાં પુરના કારણે લોકો ગંભીર સ્થિતિમાં, આ રીતે હોડીમાં વિતાવી રહ્યા છે જીવન.

July 25, 2020
રોટલી બનાવતા કે લોટ બાંધતા હાથ કે કાંડામાં થતા દુખાવાના જોરદાર દેશી ઈલાજ, અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય, આજીવન નહિ દુઃખે કાંડું…

રોટલી બનાવતા કે લોટ બાંધતા હાથ કે કાંડામાં થતા દુખાવાના જોરદાર દેશી ઈલાજ, અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય, આજીવન નહિ દુઃખે કાંડું…

June 18, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.