Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં આ એક વસ્તુ મેળવીને પીય લો .. આંખની રોશની વધારી, હૃદય શ્વાસ અને સોજા- ઉલ્ટી માં ખુબ અસરકારક

Social Gujarati by Social Gujarati
May 11, 2024
Reading Time: 1 min read
1
રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં આ એક વસ્તુ મેળવીને પીય લો .. આંખની રોશની વધારી, હૃદય શ્વાસ અને સોજા- ઉલ્ટી માં ખુબ અસરકારક

દુધ ને વરીયાળી બંને આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ અદ્ભુત લાભ આપે છે, પણ જો તે બંને એકસાથે મિક્સ કરવામાં આવે તો તેનાથી તમારા શરીરને વધુ લાભ આપે છે. વરીયાળી વાળું દૂધ વિટામીન અને ખનીજો થી ભરપુર હોય છે જેના તમને અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

રાત્રે સૂતા પહેલા એક ગ્લાસમાં ઘણી એવી વસ્તુઓને મિક્સ કરીને સેવન કરવાથી તમને તેના સ્વાસ્થ્ય ને લગતા અનેક ચમત્કાર થાય છે. વરિયાળીના બીજ એ લોકપ્રિય ભારતીય મસાલો છે જેનો ઉપયોગ ઘણા પાક અને ઔષધિઓ બનાવવામાં થાય છે. વરિયાળીના બીજ ખાવામાં મીઠા અને તમને સુગંધ પણ મળે છે. સૂકાયેલ વરિયાળીના બીજને માઉથ ફ્રેશનર અથવા સ્નેક ના રૂપમાં ખાવામાં આવે છે. 

વરીયાળી વાળું દૂધ ના ફાયદાઓ ખુબ અનોખા છે. તેમજ વરિયાળીના બીજ આંખની રોશની વધારવામાં મદદ કરે છે. તે સોજા અને ઉલ્ટીમાં રાહત પ્રદાન કરીને પાચનને સારું કરવામાં મદદ કરે છે. વરીયાળી એ ડાયટરી ફાઈબર અને ઘણા પોષક તત્વોનો એક સ્ત્રોત છે, માઉથ ફ્રેશનર ના રૂપમાં, તેને એક સંતુલિત આહારના રૂપમાં સામેલ કરી શકાય છે. 

જો તમે પોતાના એક ગ્લાસ દુધમાં વરિયાળીના બીજ સામેલ કરીને તેના ફાયદાઓ ને વધારી શકો છો. વરીયાળી વાળું દૂધ તમારા મેટાબોલીજ્મ ને પણ વધારે છે. દુધ ને વરીયાળી બંને આપણા સમગ્ર સ્વાસ્થ્ય માટે ઘણા લાભ આપે છે. પણ જો તને એક સાથે મિક્સ કરવામાં આવે તો તે તમારા શરીરમાં એક જાદુ ની જેમ કામ કરે છે. વરીયાળી વાળું દૂધ વીટામી અને ખનીજો થી ભરેલું છે. વરીયાળી વાળું દૂધ પીવાના અદ્ભુત ફાયદાઓ 

પાચનમાં: વરીયાળી વાળું દૂધ પીવાથી પાચનમાં સુધાર આવે છે. વરિયાળીના બીજમાં રહેલ વાષ્પશીલ તેલ હોય છે જે ગેસ્ટ્રીક એન્જાઈમ ના ઉત્પાદનને વધારીને પાચન પ્રક્રિયાને વધારે છે. આ દુધને પીવાથી તમારું પાચન તંત્ર સ્વસ્થ રહે છે, તમે આ દૂધનું સેવન દરરોજ કરી શકો છો. 

હાડકાઓના સ્વાસ્થ્ય માટે : વરિયાળીના બીજનું દૂધ કેલ્શિયમ, મેગનીજ, મેગ્નેશિયમ નો એક સારો સ્ત્રોત છે. જે હળકોના સ્વાસ્થ્ય માટે લાભ પ્રદાન કરે છે. વરિયાળીના બીજને પોતાના દુધના ગ્લાસમાં મિક્સ કરીને સેવન કરવાથી તમારા હાડકાઓ મજબુત બનાવામાં મદદ મળે છે. 

એનીમિયાને અટકાવે : એનીમિયા થવાનું સામાન્ય કારણ શરીરમાં આયરનની ઉણપ હોય છે. અને ઘણી મહિલાઓ આજે આ બીમારી થી પીડિત થઈ રહી છે. વરિયાળીના બીજમાં આયરન અને પોટેશિયમ રહેલું છે જે શરીરની આયરન ની કમી પૂરી કરે છે અને રક્તમાં હિમોગ્લોબીન ને સંતુલિત કરે છે. અને તે આગળ જતા એનીમીતા જેવી પરેશાનીથી બચાવે છે. 

આંખની રોશની : જે લોકોની આંખ ખરાબ છે અથવા ને લગતી કોઈ સમસ્યા છે તેમણે દરરોજ એક ગ્લાસ દુધમાં વરિયાળીના બીજ નાખીને સેવન કરવું જોઈએ. તેમજ આંખને આરામ આપવા અને આંખની રોશની વધારવા માટે તમે દરરોજ રાત્રે વરીયાળી વાળું દૂધ પી શકો છો. 

હૃદયના સ્વાસ્થ્ય માટે :વરિયાળીના બીજમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર અને મેગ્નેશિયમ, રહેલ છે જે આપણા હૃદય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમ વરિયાળીના બીજ એ હ્રદયની બીમારીને ઓછી કરે છે. તેમજ તેનું દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. 

એન્ટી ઓક્સીડેંટથી ભરપુર : વરિયાળીના બીજમાં પોલીકેનોલ એન્ટી ઓક્સીડેંટ રહેલ છે, જે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. એન્ટી ઓક્સીડેંટ થી ભરપુર આહાર કોઈપણ બીમારીને રોકવા માટે ખુબ ફાયદાકારક છે. આ રીતે તમે કેન્સર, વજન વધારો, હૃદયની બીમારી જેવા અનેક રોગો થી દુર રહી શકો છો. 

શ્વાસની સમસ્યામાં રાહત આપે: જો તમે અસ્થમા જેવી શ્વાસની બીમારીથી પીડિત છો તો વરીયાળીના બીજનું દૂધ તમારા માટે ખુબ જ સારું છે. તેમાં ફાઈટોન્યુટ્રીએન્ટસ છે જે શ્વસન રોગ સામે લડે છે. તમે તમારી શ્વાસની સમસ્યામાં આ દૂધનું સેવન કરી શકો છો. 

ચહેરાને ચમકદાર બનાવે : વરીયાળી નું નિયમિત રીતે સેવન કરવાથી તમારા શરીરને જસ્તા, કેલ્શિયમ, અને સેલેનીયમ જેવા ખનીજ મળે છે. એ હાર્મોન ને સંતુલિત કરવામાં અને ઓક્સીજન સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. ત્વચા પર તેનો ઠંડો પ્રભાવ ચહેરાને ચમક પ્રદાન કરે છે. વરિયાળીના બીજમાં એન્ટી બેકટરીયલ ગુણ હોય છે જે રક્ત ને શુદ્ધ કરવા અને ખીલ દુર કરવામાં મદદ કરે છે. 

વજન કંટ્રોલ કરવામાં :શું તમે વજન ને કંટ્રોલ કરવા માંગો છો? વરીયાળી તમને લાંબા સમય સુધી પૂર્ણ રહેવામાં મદદ કરે છે, જે એક સમૃદ્ધ ફાઈબર સ્ત્રોત છે, જે તમને વધુ ખાવાથી રોકે છે, આ બીજનું સેવન શરીરના મેટાબોલીજ્મ ને વધારવામાં મદદ કરે છે. અને આરામ કરતી વખતે પણ તે કેલેરીને બર્ન કરે છે. આમ તમે વરિયાળીના બીજનું દૂધ સાથે સેવન કરીને અનેક સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. 

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: fennel milk drink benefitssaunf benefitssaunf with hot milk
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આ રીતે દવા પીશો તો તરત થશે ફાયદો .. એક રિસર્ચ માં થયું સાબિત .. મોટા ભાગના લોકોને નથી ખબર

આ રીતે દવા પીશો તો તરત થશે ફાયદો .. એક રિસર્ચ માં થયું સાબિત .. મોટા ભાગના લોકોને નથી ખબર

આ સરળ ટેકનીકથી નાના એવા કુંડામાં જ ઘરે ઉગાડો લસણ,  આસાનીથી ઉગશે મોટી મોટી કળીઓ વાળું…

આ સરળ ટેકનીકથી નાના એવા કુંડામાં જ ઘરે ઉગાડો લસણ,  આસાનીથી ઉગશે મોટી મોટી કળીઓ વાળું...

Comments 1

  1. Bharati says:
    4 years ago

    Good informative article.
    Shame that it is not for copy and paste for giving to many for wide spread knowhow.?!?
    May be in the next century.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગુરુવારે સૂર્યદેવ આવ્યા તુલા રાશિમાં,  આ રાશિઓ માટે રહેશે ખુબ સારો સમય, જાણો તમારી રાશી વિશે.

ગુરુવારે સૂર્યદેવ આવ્યા તુલા રાશિમાં, આ રાશિઓ માટે રહેશે ખુબ સારો સમય, જાણો તમારી રાશી વિશે.

November 9, 2019
શું black hole માં જવાથી બીજા ગ્રહનો રસ્તો ખુલે ? જાણો તેમાં ગયેલી વસ્તુ ક્યાં જાય છે.

શું black hole માં જવાથી બીજા ગ્રહનો રસ્તો ખુલે ? જાણો તેમાં ગયેલી વસ્તુ ક્યાં જાય છે.

September 8, 2020
15 ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા માટે તમારે ધ્યાન રાખવું પડશે આ 4 નિયમોનું ! નહિ તો પછ્તાવું પડશે.

15 ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા માટે તમારે ધ્યાન રાખવું પડશે આ 4 નિયમોનું ! નહિ તો પછ્તાવું પડશે.

October 7, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.