Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ઉનાળામાં આ 7 વસ્તુનું સેવન ઓછું કરવું | નહીં તો મુકાય જશો મુશ્કેલીમાં, હોય છે ગરમ તાસીર વાળી…

Social Gujarati by Social Gujarati
May 11, 2021
Reading Time: 1 min read
0
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો કોરોનાકાળ શરૂ થયો ત્યાર બાદ મોટાભાગના ડોક્ટરો અને નિષ્ણાંતો આપણને ગરમ વસ્તુનું સેવન કરવા માટે જણાવે છે. પરંતુ આજે અમે તમને એવી સાત ગરમ વસ્તુઓ વિશે જણાવશું. વસ્તુને આયુર્વેદ અનુસાર અમુક ગરમ ખોરાકનું સેવન ખુબ જ સાવધાની પૂર્વક કરવું જોઈએ. કેમ કે નીચે જણાવેલ ખોરાકનું સેવન ઉનાળામાં વધુ પ્રમાણમાં કરવામાં આવે તો પેટની ગરમી વધી જાય છે, તેના કારણે બીમાર પણ પડી શકીએ છીએ. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો અને જાણો કંઈ છે એ વસ્તુનો જેનું સેવન કરવાથી આપણા પેટની ગરમી વધી જાય.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

આયુર્વેદ અનુસાર મૌસમ અનુસાર ખાવા-પીવામાં ધ્યાન રાખવું જોઈએ. જ્યારે અત્યારના સમયમાં ભારતમાં કપરી ગરમી પડી રહી છે, જો એવામાં તમે ખુબ ગરમ આહારનું સેવન કરશો તો કેટલીક મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. આયુર્વેદમાં જણાવ્યું છે કે, એવા કેટલાક પદાર્થો છે જે શરીર માટે ગરમ પડી શકે છે. હવે તેમાંથી કેટલાક ખોરાક એવા છે, જેને તમે રોજ ખાઈ રહ્યા છો, જેને મોટાભાગના લોકો સારો ખોરાક માનીને ખાઈ રહ્યા છે. આ બધા ખોરાક સેવન કરવા ખોટા નથી, પણ શિયાળા કરતા તેનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. તો ચાલો જાણીએ 7 ગરમ તાસીર વાળા પદાર્થો.

ગોળ : ગોળ સ્વાસ્થ્ય માટે ખુબ સારો ગણવામાં આવે છે. પણ જો તમને મીઠા ખોરાક ખાવા ગમે છે, તો અમુક એવી વસ્તુમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો. ખાંડ અને ગોળ બંને શેરડીના રસમાંથી બનાવામાં આવે છે. પણ તેમાં ખાંડ એ એક પ્રોસેસ આપીને રીફાઇન કરવામાં આવે છે, તેથી શરીર માટે બિલકુલ યોગ્ય નથી. જ્યારે ગોળ એકદમ નેચરલ છે, એટલે સારો ગણાય છે. પણ ગોળની તાસીર ગરમ હોય છે, એટલા માટે જ વધારે માત્રામાં ગરમીની મૌસમમાં ગોળ ન ખાવો જોઈએ. તેનાથી નાકમાંથી લોહી નીકળવા જેવી સમસ્યાનો ખતરો રહે છે.

લાલ મરચાં : લાલ મરચા વગર મસાલાને અધૂરા માનવામાં આવે છે. પરંતુ લાલ મરચું ખુબ જ ઘણો ગરમ પદાર્થ છે. એમાં પણ ખાસ કરીને મોમોસ માં વાપરવામાં આવતી ચટણી અને બહાર હોટલ માં વપરાતા ખોરાક માં ખુબ વધારે માત્રા માં વપરાય છે,જેના એના લીધે ગરમીમાં આવા પદાર્થો સેવન કરવું ખૂબ નુકસાનકારક ગણાય છે.પણ જો તમને તીખા ખાવાના શોખીન છો,તો લાલ સુકા મરચા ની જગ્યાએ લીલા મરચા નો ઉપયોગ કરી શકો છો.

આદું : આદુ, જેમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટી-વાયરલ ના ગુણ હોય છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તથા વાયરસથી બચાવે છે. પરંતુ ગરમીના મૌસમમાં આદુનું વધારે સેવન કરવાથી, તમને છાતીમાં બળતરા અને ચામડીની એલર્જીની સમસ્યા થઈ શકે છે. અદરકની તાસીર ગરમ પદાર્થની છે, એટલે જ ગરમીના દિવસોમાં સેવન કરો, પરંતુ ઓછી માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ. નહિ તો શરીરમાં ગરમી વધી જવાના કારણે અન્ય પણ કોઈ સમસ્યા થઈ શકે.

લસણ : ઘણા લોકો ખોરાકમાં લસણ ન નાખે તો અધૂરું લાગે છે. ખાસ કરીને તો નોન-વેજ બનતા ખોરાકમાં વધારે માત્રામાં આદુ, લસણ અને લાલ મરચા નાખતા હોય છે. પરંતુ લસણની તાસીર ખુબ જ ગરમ હોય છે. જો તમે પણ ગરમીમાં લસણ વધારે ખાશો તો પેટને લગતી સમસ્યા અને બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ આ બધું જોઈને લસણનો ઉપયોગ બિલકુલ બંધ ન કરવો જોઈએ, પરંતુ લસણનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.બાજરો : બાજરો પણ ગરમ પદાર્થ છે એટલા માટે જ તેનું સેવન શિયાળામાં યોગ્ય ગણાય છે, પરંતુ ઉનાળામાં બાજરરો ઓછો ખાવો જોઈએ અથવા તો ન જ ખાવો વધુ હિતાવહ છે. ગરમીના દિવસોમાં બાજરીનું વધારે સેવન કરવાથી શરીરમાં વાત્ત – પિત્તનું સંતુલન બગડી જાય છે અને ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.

બદામ : બદામ આમ તો સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી હોય છે અને સવાર-સવારમાં તેનું સેવન કરવાથી ઘણા બધા હેલ્થ ફાયદા થાય છે. પણ ગરમીમાં વધારે બદામનું સેવન કરવાથી ગરમી વધી શકે છે, જેના કારણે તમારી ચામડી પર ખીલ, દાગ અને પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ તમે ગરમીઓમાં આખી રાત 6 થી 7 બદામ પાણીમાં પલાળીને સવારે છાલ કાઢીને ખાઈ શકો છો. પરંતુ જો તમને તેની આડ અસર દેખાય છે, તો અમુક માત્રા ઓછી કરી દેવી.ગરમ મસાલા : ગરમ મસાલાનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ગરમ મસાલા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. પરંતુ ગરમ મસાલાને ગરમ કહેવામાં આવે છે કારણ કે તેની તાસીર સૌથી વધુ ગરમ હોય છે. તેમજ તમે ગરમીમાં ગરમ મસાલા જેવા કે, તજ, કાળા મરચા, જાયફળ, લવિંગ-બાદિયા વગેરેનું સેવન વધારે કરશો, તો તમને નુકશાન થઈ શકે છે. વધુ સેવન ન કરવા માટે આ બધા મસાલાનો પાવડર કરીને અડધી અથવા એક ચમચી જેટલો જ ભોજનમાં ઉપયોગ કરો. તેનાથી વધુ ગરમ મસાલા ભોજનમાં ન લેવા જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 26, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
રાત્રે મોં ખુલ્લું રાખીને સુવાની ટેવથી તમારી હેલ્થને થાય છે મોટો ખતરો, આ અંગોને થશે નુકશાન…

રાત્રે મોં ખુલ્લું રાખીને સુવાની ટેવથી તમારી હેલ્થને થાય છે મોટો ખતરો, આ અંગોને થશે નુકશાન...

શુદ્ધ સમજીને પીવો છો આ પાણી તો ચેતી જજો, ઘાતક બીમારીઓનું બની શકે છે મોટું કારણ….

શુદ્ધ સમજીને પીવો છો આ પાણી તો ચેતી જજો, ઘાતક બીમારીઓનું બની શકે છે મોટું કારણ....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Honesty Crucial Between Patients, Health Workers During Pandemic

March 25, 2023
કડકડતી ઠંડી માટે કરી લેજો તૈયારી, ગયા વર્ષ કરતા પણ વધુ ભયાનક પડશે ઠંડી. જાણો ક્યાં કેટલી હશે……

કડકડતી ઠંડી માટે કરી લેજો તૈયારી, ગયા વર્ષ કરતા પણ વધુ ભયાનક પડશે ઠંડી. જાણો ક્યાં કેટલી હશે……

December 12, 2020
ચહેરાના બ્લેકહેડ્સથી કાયમ માટે મળી જશે છુટકારો, અપનાવો આ 5 માંથી કોઈ પણ 1 ઘરેલું ઉપાય.

ચહેરાના બ્લેકહેડ્સથી કાયમ માટે મળી જશે છુટકારો, અપનાવો આ 5 માંથી કોઈ પણ 1 ઘરેલું ઉપાય.

January 31, 2023

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In