Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

લગાવી લો આ સામાન્ય દાણાનો ચમત્કારિક લેપ, ખીલ, ખંજવાળ અને સાંધાના દુખાવા દુર કરી ચહેરાને બનાવી દેશે એકદમ સુંદર….

Dharmdipsinh by Dharmdipsinh
October 4, 2021
Reading Time: 2 mins read
0
લગાવી લો આ સામાન્ય દાણાનો ચમત્કારિક લેપ, ખીલ, ખંજવાળ અને સાંધાના દુખાવા દુર કરી ચહેરાને બનાવી દેશે એકદમ સુંદર….
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

ચારોળીને સામાન્ય રૂપથી મેવાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. ચારોળી અનેક રીતે શરીર માટે લાભકારી છે. ચારોળીમાં ભરપૂર માત્રામાં એનર્જી, પ્રોટીન, જિંક, કેલ્શિયમ, આયરન, ફોસ્ફોરોસ, મેગ્નેશિયમ, કોપર વગેરે હોય છે. તેમજ આમાં એન્ટી ઇફ્લેમેટરી ગુણ પણ હોય છે, જે સ્વાસ્થ્યને સારું કરે છે અને બીજી અનેક સમસ્યાઓથી બચાવે છે. આવામાં ચારોળીના સેવનથી ત્વચાની સમસ્યા, વાળની સમસ્યા, કબજિયાતની સમસ્યા, માથાનો દુખાવાથી મુક્તિ અપાવે છે તેમજ ડાયરીયામાં રાહત અપાવે છે, શરીરમાં સોજો થઈ ગયો હોય તો દૂર કરે છે, રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને ડાયાબિટીસ જેવી સમસ્યામાં પણ આરામ મળે છે. 

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

તમને જણાવી દઈએ કે આજે અમે ચારોળીના લેપ વિશે  વાત કરી રહ્યા છીએ. ચારોળીના લેપને જો ત્વચા પર લગાવવામાં આવે તો, ઘણી ત્વચા સંબંધી સમસ્યાથી મુક્તિ મળે છે. આજે અમારો આ લેખ ચારોળીના લેપ વિષય પર જ છે. આજે અમે આ લેખના માધ્યમથી જણાવીશું કે ચારોળીના લેપથી ક્યાં-ક્યાં લાભ થાય છે.

ચારોળીના લેપના ફાયદા : 1) ત્વચા માટે લાભકારી : ચારોળીના બનેલ લેપથી ત્વચાને અનેક લાભ થાય છે અને ઘણી સમસ્યા પણ દૂર થાય છે. આ માટે તમે ચારોળીનો લેપ લો અને તેમાં ગુલાબજળ નાખીને પેસ્ટ તૈયાર કરી લો અને તેને ત્વચા પર લગાવો. આવું કરવાથી તમને ત્વચામાં બળતરા થતી હશે તો તે દૂર થશે અને ડાઘ પણ દૂર થશે. જો તમે ચહેરાને ચમકદાર બનાવવા માંગો છો, તો ચારોળીના લેપને ત્વચા પર લગાવો, આમ કરવાથી તમારો ચહેરો સુંદર દેખાવવા લાગશે.

તમને જણાવી દઈએ કે ચારોળીના બીજથી બનેલ પાવડરની અંદર તમે અનેક વસ્તુને ઉમેરી શકો છો. ચારોળીના પાવડરમાં તમે હળદર, બેસન, જાયફળ પાવડર, ચંદન પાવડર, કાચું દૂધ, સંતરાની છાલ વગેરે શામિલ કરી શકો છો. આ બધી વસ્તુને એકીસાથે ઉપયોગ કરી શકાતો નથી. એક પછી એક વસ્તુનો ઉપયોગ કરી, તમે ચારોળીના પાવડરમાં મિક્સ કરી અને પછી ચહેરા પર અપ્લાઈ કરી શકો છો.

2) ઘા ને ઠીક કરે છે : જો લાંબા સમયથી તમારા શરીર પર ઘા છે અને તે ઠીક થઈ રહ્યો નથી, તો તમે ચારોળીના પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ચારોળીના બીજને હેલ્દી તેલની અંદર બાફો અને પ્રભાવિત સ્થાન પર લગાવો. આવું કરવાથી તમારો ઘા તો ભરાઈ જાય છે, પરંતુ સાથે-સાથે જૂનો ઘા પણ ભરવા લાગે છે.

3) સાંધાના દુખાવાને દૂર કરે છે : સાંધાના દુખાવાને દૂર કરવા માટે ચારોળીના બીજની સાથે મૂલેઠી અને તલને સમાન માત્રા લઈને પીસી લો અને આ પછી આ પાવડરને બકરીના દૂધની સાથે મિક્સ કરી લો. હવે બનેલ લેપને સાંધામાં લગાવો. આવું કરવાથી દુખાવો તો દૂર થાય છે સાથે જ ગાંઠના કારણે થતો સોજો પણ દૂર થાય છે. સાંધાના દુખાવાને દૂર કરવા માટે ચારોળી ખુબજ કામ આવે છે.

4) ખીલને દૂર કરે છે : ખીલને દૂર કરવા માટે ચારોળીના બીજને ગુલાબજળની સાથે મિક્સ કરો અને પ્રભાવિત સ્થાન પર લગાવો. આવું કરવાથી ખીલની સમસ્યા દૂર થાય છે, સાથે જ ખીલ થવાથી ચહેરા પર ડાઘ પડી જાય છે તે પણ દૂર થાય છે. ખીલને દૂર કરવા માટે ચારોળી ખુબજ કામ આવી શકે છે.

5) શરીરની ગંઘને દૂર કરે છે : શરીરમાંથી આવતી ગંઘને દૂર કરવા માટે, તમે ચારોળીના પાવડરમાં ચંદન ઉમેરો અને ગુલાબજળ નાખીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ લેપને પૂરા શરીર પર લગાવી લો. આમ, કરવાથી શરીરની ત્વચા પર રહેલ બેક્ટેરિયા તો દૂર થાય છે સાથે જ શરીરમાંથી સુંદર ગંઘ પણ આવે છે.

6) ખંજવાળની સમસ્યા દૂર થાય છે : શરીરમાં આવતી ખંજવાળને દૂર કરવા માટે તમે ચારોળીના બીજ લો અને તેમાં પીસેલ સુહાગા અને ગુલાબજળ મિક્સ કરો અને પ્રભાવિત સ્થાન પર તેને લગાવી લો. આમ, કરવાથી ખંજવાળ તો દૂર થશે સાથે ખંજવાળ આવવાના કારણે જે ડાઘ પડી ગયા હોય છે તે પણ દૂર થાય છે. ખંજવાળની સમસ્યાને દૂર કરવા માટે ચારોળી તમને ખુબજ કામ આવી શકે છે.

ચારોળી ના લેપને લગાવતા સમયે આ સાવધાની રાખવી : જો કોઈપણ વ્યક્તિને સ્કિનની તકલીફ છે અથવા તેને ત્વચા સંબંધિત કોઈપણ ચેપ થયો છે, તો તેને ચારોળીનો લેપ લગાવ્યા પહેલા એક્સપર્ટની સલાહને જરૂરથી લેવી જોઇએ. બાળકની ત્વચા પર ચારોળીનો ઉપયોગ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહને જરૂરથી લો.

નિષ્ણાંતની સલાહ : ચારોળીની અંદર અનેક પોષક તત્વો હોય છે, જે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે. તેમજ ચારોળીનો લેપ અનેક સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી છે. પરંતુ ચારોળીનો ઉપયોગ સીમિત માત્રામાં જ કરવો જોઇએ. જો નિયમિત રૂપથી ત્વચા પર ચારોળીનો લેપ લગાવવામાં આવે તો ત્વચા સંબંધિત બીજી સમસ્યા પણ થઈ શકે છે. તેથી અઠવાડિયામાં 1 થી 2 વાર જ આનો ઉપયોગ કરવો જોઇએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Dharmdipsinh

Dharmdipsinh

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
રોજિંદા ખોરાકમાં શામિલ કરો આ 6 વસ્તુઓ, આજીવન દુર રહેશે ગંભીર બીમારીઓ અને મોંઘુ દવાખાનું… મળી જશે આટલા રોગોથી છુટકારો….

રોજિંદા ખોરાકમાં શામિલ કરો આ 6 વસ્તુઓ, આજીવન દુર રહેશે ગંભીર બીમારીઓ અને મોંઘુ દવાખાનું... મળી જશે આટલા રોગોથી છુટકારો....

આ 8 સરકારી યોજનામાં રોકો તમારા પૈસા, એક પણ રૂપિયો ખોટો નહિ થાય અને મળશે ડબલ ફાયદો. જાણો પૈસા રોકવાની બેસ્ટ સ્કીમો…

આ 8 સરકારી યોજનામાં રોકો તમારા પૈસા, એક પણ રૂપિયો ખોટો નહિ થાય અને મળશે ડબલ ફાયદો. જાણો પૈસા રોકવાની બેસ્ટ સ્કીમો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વારંવાર ગરમ કરેલું તેલ ખાતા પહેલા જાણી લો આ માહિતી, નહિ તો થશે આ 5 જીવલેણ બીમારીઓનો ખતરો… જાણી વિશ્વાસ નહિ આવે…

વારંવાર ગરમ કરેલું તેલ ખાતા પહેલા જાણી લો આ માહિતી, નહિ તો થશે આ 5 જીવલેણ બીમારીઓનો ખતરો… જાણી વિશ્વાસ નહિ આવે…

May 20, 2022
5G ટેસ્ટીંગના કારણે પોતાની જાન ખોઈ બેઠા 300 માસુમ પક્ષીઓ.. આ વાત તમને કોઈ નહિ જણાવે… શેર જરૂર કરજો.

5G ટેસ્ટીંગના કારણે પોતાની જાન ખોઈ બેઠા 300 માસુમ પક્ષીઓ.. આ વાત તમને કોઈ નહિ જણાવે… શેર જરૂર કરજો.

December 16, 2018
રસોડામાં રહેલી આ વસ્તુઓ ખાવા લાગો, ગમે તેવી ઠંડીમાં પણ શરીર રહેશે એકદમ ગરમ…. તાવ, શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ રહેશે દુર…

રસોડામાં રહેલી આ વસ્તુઓ ખાવા લાગો, ગમે તેવી ઠંડીમાં પણ શરીર રહેશે એકદમ ગરમ…. તાવ, શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ રહેશે દુર…

January 12, 2023

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In