Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ગુજરાતના ખેલૈયાઓ માટે મોટું વિઘ્ન, નવરાત્રી માટે ગુજરાત સરકારે લીધો આ ખાસ નિર્ણય.

Social Gujarati by Social Gujarati
September 27, 2020
Reading Time: 1 min read
1
ગુજરાતના ખેલૈયાઓ માટે મોટું વિઘ્ન, નવરાત્રી માટે ગુજરાત સરકારે લીધો આ ખાસ નિર્ણય.
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, ભારતમાં દરેક તહેવારનું પોતાનું એક અલગ જ મહત્વ હોય છે. તેમજ આપણા ગુજરાતમાં પણ અમુક તહેવારોનું અનેરું મહત્વ હોય છે. તેમાં પણ નવરાત્રીના શુભ અવસર પર ગુજરાતની અસલી રંગત સામે આવે છે. આ તહેવારને લઈને યુવાનોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળે છે અને આ તહેવારની લોકો ખુબ જ ઉત્સાહભેર રાહ જોતા હોય છે. પરંતુ હાલ ગુજરાતમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવને ધામધૂમથી ઉજવવામાં નહિ આવે.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે જે મહામારી ચાલી રહી છે તેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તે નિર્ણય અનુસાર, રાજ્યમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં નહિ આવે. શારદીય નવરાત્રી આવતી 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી રહેશે. પરંતુ આ દરમિયાન મોટા મોટા બધા જ રાસગરબાના આયોજનો બંધ રહેશે તેવો ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

ખરેખર કોરોના વાયરસની મહામારીમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સવા લાખ કરતા વધુ કેસ સામે આવી ચુક્યા છે. તેવામાં મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સે પણ સરકારને પાત્ર લખીને ગુજરાતમાં નવરાત્રી ન કરવા માટે આગ્રહ કર્યો હતો. ડોક્ટર્સને એવો ડર છે કે, નવરાત્રીના આયોજનથી રાજ્યમાં કોરોના વિસ્ફોટ પણ થઈ શકે છે.

સરકાર તરફથી જારી કરવામાં આવેલ ફેસલામાં ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યમાં નવરાત્રીનું આયોજન નહિ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આપણા રાજ્યમાં નવરાત્રી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે, ત્યાર બાદ તેનું મહત્વ પણ ખુબ જ વધી ગયું છે.

સરકારના આ નિર્ણય બાદ રાજ્યના મોટા ગરબા આયોજકોએ પણ આ વર્ષે નવરાત્રી કરવા નાં કહી દીધી છે. નાની સોસાયટી અથવા ફ્લેટમાં જ લોકો માતા દુર્ગાની પૂજાનું આયોજન કરી શકશો. જો કે આ દરમિયાન લોકોને મોં પર માસ્ક લગાવવા સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવાનું રહેશે. એટલા માટે મોટા આયોજનો આ વર્ષે સદંતર બંધ રહેશે.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
29 સપ્ટેમ્બરથી બદલાશે શનિની ચાલ, રાશિઓના બદલાવ સાથે આ વ્યાપાર-ધંધામાં આવશે તેજી..!

29 સપ્ટેમ્બરથી બદલાશે શનિની ચાલ, રાશિઓના બદલાવ સાથે આ વ્યાપાર-ધંધામાં આવશે તેજી..!

ગુજરાતના યુવાને લાખોની નોકરી છોડીને કરી હળદરની ખેતી, એક વર્ષનું ટર્નઓવર છે આટલા કરોડ.

ગુજરાતના યુવાને લાખોની નોકરી છોડીને કરી હળદરની ખેતી, એક વર્ષનું ટર્નઓવર છે આટલા કરોડ.

Comments 1

  1. Girish panchal says:
    3 years ago

    Absolutely right, if human Life is save we celebrating our all festivals.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

99% લોકો નથી જાણતા વજન અને ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની સાચી રીત…

99% લોકો નથી જાણતા વજન અને ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની સાચી રીત…

November 29, 2022
આ લાલ પાણીનો એક ગ્લાસ પિય લ્યો, હાઈ બ્લડ પ્રેશર આવી જશે એક જ ઝટકે કંટ્રોલમાં… જાણો શેનું છે આ લાલ પાણી…

આ લાલ પાણીનો એક ગ્લાસ પિય લ્યો, હાઈ બ્લડ પ્રેશર આવી જશે એક જ ઝટકે કંટ્રોલમાં… જાણો શેનું છે આ લાલ પાણી…

October 20, 2022
ફક્ત 2 થી 3 ટુકડા કબજિયાત, ત્વચા અને વજનની સમસ્યાનો છે રામબાણ ઈલાજ, ત્વચાને સુંદર કરી ઇમ્યુનિટી કરી દેશે મજબુત…

ફક્ત 2 થી 3 ટુકડા કબજિયાત, ત્વચા અને વજનની સમસ્યાનો છે રામબાણ ઈલાજ, ત્વચાને સુંદર કરી ઇમ્યુનિટી કરી દેશે મજબુત…

May 26, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In