Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ગુજરાતના ખેલૈયાઓ માટે મોટું વિઘ્ન, નવરાત્રી માટે ગુજરાત સરકારે લીધો આ ખાસ નિર્ણય.

Social Gujarati by Social Gujarati
September 27, 2020
Reading Time: 1 min read
1
ગુજરાતના ખેલૈયાઓ માટે મોટું વિઘ્ન, નવરાત્રી માટે ગુજરાત સરકારે લીધો આ ખાસ નિર્ણય.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, ભારતમાં દરેક તહેવારનું પોતાનું એક અલગ જ મહત્વ હોય છે. તેમજ આપણા ગુજરાતમાં પણ અમુક તહેવારોનું અનેરું મહત્વ હોય છે. તેમાં પણ નવરાત્રીના શુભ અવસર પર ગુજરાતની અસલી રંગત સામે આવે છે. આ તહેવારને લઈને યુવાનોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળે છે અને આ તહેવારની લોકો ખુબ જ ઉત્સાહભેર રાહ જોતા હોય છે. પરંતુ હાલ ગુજરાતમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવને ધામધૂમથી ઉજવવામાં નહિ આવે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે જે મહામારી ચાલી રહી છે તેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તે નિર્ણય અનુસાર, રાજ્યમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં નહિ આવે. શારદીય નવરાત્રી આવતી 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી રહેશે. પરંતુ આ દરમિયાન મોટા મોટા બધા જ રાસગરબાના આયોજનો બંધ રહેશે તેવો ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

ખરેખર કોરોના વાયરસની મહામારીમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સવા લાખ કરતા વધુ કેસ સામે આવી ચુક્યા છે. તેવામાં મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સે પણ સરકારને પાત્ર લખીને ગુજરાતમાં નવરાત્રી ન કરવા માટે આગ્રહ કર્યો હતો. ડોક્ટર્સને એવો ડર છે કે, નવરાત્રીના આયોજનથી રાજ્યમાં કોરોના વિસ્ફોટ પણ થઈ શકે છે.સરકાર તરફથી જારી કરવામાં આવેલ ફેસલામાં ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યમાં નવરાત્રીનું આયોજન નહિ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આપણા રાજ્યમાં નવરાત્રી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે, ત્યાર બાદ તેનું મહત્વ પણ ખુબ જ વધી ગયું છે.

સરકારના આ નિર્ણય બાદ રાજ્યના મોટા ગરબા આયોજકોએ પણ આ વર્ષે નવરાત્રી કરવા નાં કહી દીધી છે. નાની સોસાયટી અથવા ફ્લેટમાં જ લોકો માતા દુર્ગાની પૂજાનું આયોજન કરી શકશો. જો કે આ દરમિયાન લોકોને મોં પર માસ્ક લગાવવા સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવાનું રહેશે. એટલા માટે મોટા આયોજનો આ વર્ષે સદંતર બંધ રહેશે.

Tags: 17 OctoberCoronafestivalGovernment of GujaratHOME MINISTERMedical AssociationNAVRATRInot celebratedPM Narendra ModiPradeep Singh JadejaRasgarbaWorship of Durga
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
29 સપ્ટેમ્બરથી બદલાશે શનિની ચાલ, રાશિઓના બદલાવ સાથે આ વ્યાપાર-ધંધામાં આવશે તેજી..!

29 સપ્ટેમ્બરથી બદલાશે શનિની ચાલ, રાશિઓના બદલાવ સાથે આ વ્યાપાર-ધંધામાં આવશે તેજી..!

ગુજરાતના યુવાને લાખોની નોકરી છોડીને કરી હળદરની ખેતી, એક વર્ષનું ટર્નઓવર છે આટલા કરોડ.

ગુજરાતના યુવાને લાખોની નોકરી છોડીને કરી હળદરની ખેતી, એક વર્ષનું ટર્નઓવર છે આટલા કરોડ.

Comments 1

  1. Girish panchal says:
    5 years ago

    Absolutely right, if human Life is save we celebrating our all festivals.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય

સાંધામાં ચોટેલા યુરિક એસિડને જડમૂળથી ઉખાડી ફેંકશે આ પાંચ સસ્તા ફળ, મોંઘી દવાઓ ખાવા કરતા જાણો આ આડઅસર વગરનો ઉપાય

November 30, 2022
મુખ્યમંત્રી રૂપાણીના માસીના દીકરાનું 108 ની ભૂલથી થયું મૃત્યુ…   જાણો સમગ્ર ઘટના..

શહીદનો પરિવાર છેલ્લા 27 વર્ષથી ઝૂંપડામાં રહેતો હતો… ગામના લોકોએ તેના પરિવાર સાથે કર્યું આવું.

October 10, 2019
ઈન્સ્ટન્ટ ૫ મીનીટમાં જ બનાવો રવાની આ બે બેસ્ટ વાનગી, રવા ટોસ્ટ અને રવા વડા… ગમે તો શેર જરૂર કરજો.

ઈન્સ્ટન્ટ ૫ મીનીટમાં જ બનાવો રવાની આ બે બેસ્ટ વાનગી, રવા ટોસ્ટ અને રવા વડા… ગમે તો શેર જરૂર કરજો.

July 17, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.