Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ગઢપણમાં પણ શરીર, હાડકા અને ઇમ્યુનિટી રહેશે મજબુત, ખાવા લાગો આ ચટપટું અથાણું… વજન અને ડાયાબિટીસ પણ આવી જશે કંટ્રોલમાં…

Social Gujarati by Social Gujarati
August 15, 2022
Reading Time: 1 min read
0
ગઢપણમાં પણ શરીર, હાડકા અને ઇમ્યુનિટી રહેશે મજબુત, ખાવા લાગો આ ચટપટું અથાણું… વજન અને ડાયાબિટીસ પણ આવી જશે કંટ્રોલમાં…
0
SHARES
277
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો લીંબુના ફાયદાઓ વિશે તમે જાણો છો. તેના સેવનથી તમારી કમજોર ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે. તેમજ લીંબુ તમારા સ્વાસ્થ્યને મજબુત બનાવવાનું કામ કરે છે. જો કે તમે લીંબુનો અનેક રીતે સેવન કરી શકે છે. આવી જ રીતે તમે લીંબુનું અથાણું બનાવીને તેનું સેવન કરી શકો છો. લીંબુના અથાણામાં તમને અનેક પોષક તત્વો પણ મળી રહે છે. 

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

જો કે લીંબુનું અથાણું ખાવાના ઘણા ફાયદાઓ અને લાભ હોય છે. લીંબુનું અથાણું એક ચટપટુ ભારતીય વ્યંજન છે. જે લીંબુ ની સાથે ઘણા પ્રકારના મસાલાઓ અને તેલમાં મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. લીંબુના અથાણામાં એન્ટી ઓક્સીડેંટની ભરપુર માત્રા રહેલી છે. જે તમને સ્વસ્થ રાખવામાં તમારી મદદ કરે છે.

લીંબુનું અથાણું ખાવાના ફાયદાઓ:-

1) ગર્ભાવસ્થા દરમિયાન લીંબુના અથાણાનું સેવન, ગર્ભવતી મહિલા માટે ફાયદાકારક માનવામાં આવે છે. ગર્ભાવસ્થામાં સવારના સમયે લીંબુના અથાણાનું સેવન કરવાથી ગર્ભવતી મહિલામાં જોવા મળતી કમજોરી દુર કરવામાં મદદ મળે છે.

2) વજન ઓછુ કરવા માટે, લીંબુના અથાણાનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુના અથાણામાં કેલરીની માત્રા ઓછી હોય છે અને અથાણામાં રહેલ મસાલાઓ આપણા શરીરના ફેટને ઓછુ કરવામાં મદદ કરે છે. જેનાથી તમે સરળતાથી વજન ઓછો કરી શકો છો.

3) હૃદયને સ્વસ્થ રાખવા માટે લીંબુનું અથાણુંનું સેવન ખુબ જ ફાયદાકારક છે. લીંબુમાં મળતા વિટામીન સી આપણા હૃદય રોગના જોખમ ને ઓછુ કરવામાં તમારી મદદ કરે છે. લીંબુના અથાણામાં વિટામીન સી ની ભરપુર રહેલ હોવાના કારણે આ રક્તચાપ ને નિયંત્રિત રાખવામાં સહાયક બને છે. જે હૃદય માટે ખુબ લાભદાયક છે. 

4) રોગ પ્રતિકારક ક્ષમતા ને વધારવા માટે પણ લીંબુ અને લીંબુના અથાણાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુમાં વિટામીન સી રહેલ છે. જે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. દરરોજ આહારમાં વિટામીન સી યુક્ત પદાર્થનું સેવન ફાયદાકારક હોય છે. કારણ કે આ તમને અનેક શારીરિક રોગોથી બચાવે છે.5) પાચન તંત્રને મજબુત રાખવા માટે પણ લીંબુના અથાણાનું સેવન ફાયદાકારક છે. વિષાક્ત પદાર્થોને કારણે પાચનને લગતી ઘણી પરેશાનીઓ થઇ શકે છે. એવામાં લીંબુના અથાણાનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે લીંબુના અથાણામાં એન્જાઈમ રહેલ છે. જે શરીરથી વિશકત પદાર્થ ને બહાર કાઢવામાં મદદ કરે છે અને પાચન તંત્ર ને મજબુત બનાવવામાં મદદ કરે છે.

6) લીંબુના અથાણામાં ભરપુર માત્રામાં એન્ટી ઓક્સીડેંટ તત્વ રહેલ હોય છે. જે શરીરને ફ્રી રેડિકલ્સથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. એવામાં લીંબુના અથાણાનું નિયમિત સેવન કરવામાં આવે તો આ ખુબ જ ફાયદાકારક થઇ શકે છે.7) ઘણી શોધ અનુસાર ડાયાબિટીસમાં અથાણાનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. અઠવાડિયામાં એક દિવસ અથાણાનું સેવન કરવાથી ડાયાબિટીસના રોગીઓ માટે લાભદાયક થઇ શકે છે. એવામાં એવું કહેવામાં આવે છે કે લીંબુનું અથાણું સેવન કરવાથી પણ ડાયાબિટીસ માટે ફાયદાકારક થઇ શકે છે. 

8) જો કોઈ વ્યક્તિને મુસાફરી દરમિયાન ઉલટી આવવાની સમસ્યા થતી હોય તો એવામાં લીંબુના અથાણાનું સેવન કરવાથી આ સમસ્યાને ઓછી કરી શકાય છે. આથી લીંબુનું અથાણુંનું સેવન મુસાફરી દરમિયાન કરવાથી ફાયદાકારક સાબિત થઇ શકે છે. 9) દાંતને મજબુત બનાવી રાખવા માટે લીંબુ અથવા લીંબુનું અથાણુંનું સેવન ફાયદાકારક છે. લીંબુમાં એસીડ હોય છે. જે દાંત ને મજબુત રાખવામાં મદદ કરે છે. એવામાં લીંબુના અથાણાનું સેવન દાંતને મજબુત બનાવી રાખવામાં મદદ કરે છે. 

આમ લીંબુની સાથે લીંબુનું અથાણું પણ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ વિટામીન સી તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવામાં મદદ કરે છે. લીંબુનું અથાણું તમને શારીરિક રીતે મજબુત બનાવવાનું કામ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
7 થી 8 મહિના પહેલા આ 5 શેરની વેલ્યુ હતી ધૂળ બરાબર, હવે રોકાણકારોને આપ્યો સીધો જ 500% નો નફો… જાણો એક એક શેરમાં કેટલો છે ફાયદો…

7 થી 8 મહિના પહેલા આ 5 શેરની વેલ્યુ હતી ધૂળ બરાબર, હવે રોકાણકારોને આપ્યો સીધો જ 500% નો નફો... જાણો એક એક શેરમાં કેટલો છે ફાયદો...

જાણો હરણમાંથી મળતી દુનિયાથી સૌથી દુર્લભ ઔષધી કસ્તુરી વિશે, ક્યાં કામ આવે છે અને કેટલા છે ફાયદા…. જાણો કસ્તુરીની આ સંપૂર્ણ રહસ્યમય જાણકારી…

જાણો હરણમાંથી મળતી દુનિયાથી સૌથી દુર્લભ ઔષધી કસ્તુરી વિશે, ક્યાં કામ આવે છે અને કેટલા છે ફાયદા.... જાણો કસ્તુરીની આ સંપૂર્ણ રહસ્યમય જાણકારી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જીવનમાં ખુબ પૈસા કમાવવામાં છે તો આજથી જ આ 3 કાર્યો કરવાનું બંધ કરી દો… બની જશો ખુબ જ ધનવાન

જીવનમાં ખુબ પૈસા કમાવવામાં છે તો આજથી જ આ 3 કાર્યો કરવાનું બંધ કરી દો… બની જશો ખુબ જ ધનવાન

May 7, 2019
જાણો શા માટે ત્રણ કરોડના ઘરની માલિક મહિલા રસ્તા પર લગાવે છે પોતાની વસ્તુની લારી ..

જાણો શા માટે ત્રણ કરોડના ઘરની માલિક મહિલા રસ્તા પર લગાવે છે પોતાની વસ્તુની લારી ..

December 24, 2018
વસ્ત્રહરણ બાદ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો આ પ્રશ્ન…. જાણો શું હતો ભગવાનનો જવાબ.

વસ્ત્રહરણ બાદ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો આ પ્રશ્ન…. જાણો શું હતો ભગવાનનો જવાબ.

December 26, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In