Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

માપસરમાં આનું સેવન દવાઓ કરતા છે વધુ ગુણકારી, બિપિ ઘટાડી લોહીને કરી દેશે પાતળું અને અનેક રોગોને રાખશે દુર…

Social Gujarati by Social Gujarati
September 15, 2023
Reading Time: 1 min read
0
માપસરમાં આનું સેવન દવાઓ કરતા છે વધુ ગુણકારી, બિપિ ઘટાડી લોહીને કરી દેશે પાતળું અને અનેક રોગોને રાખશે દુર…
0
SHARES
1.1k
VIEWS
Share on FacebookShare on Twitter

આમ તો સોપારી નો ઉપયોગ પૂજા પાઠમાં કરવામાં આવે છે. સોપારીને આપણે હંમેશા બે જ રીતે ઉપયોગમાં લેવામાં આવેલી જોઈ છે. એક તો નાગરવેલના પાન પર કે પીપળાના પાન સાથે પૂજામાં, શાંતિ પાઠ, હવન કે કળશની સ્થાપના કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ અને બીજુ તેને નાગરવેલના પાન સાથે અમુક લોકો ખાવાનું પસંદ કરે છે. મોટાભાગે સોપારી વિશે એવી માન્યતા છે કે સોપારી સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક છે. પરંતુ મોટાભાગના લોકો નથી જાણતા તેના ફાયદા વિશે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

કફ અને પિત્ત જેવી સમસ્યા દૂર કરવા માટે જૂની અને પાકેલી સોપારી અત્યંત અસરકારક છે. આ સોપારી યૌન સમસ્યા અને પેશાબની વિકૃતિઓમાં પણ લાભદાયક છે. અને જો શેકેલી સોપારી હોય તો આ ત્રણે દોષને દૂર કરે છે. જો હોજરીમાં વાયુ ભરાઈ ગયો હોય તો ચીકણી સોપારી લઈને તેનું દોઢ ગ્રામ ચૂર્ણ સવારમાં મઠામાં કે કાંજી મા લેવાથી વાયુ મટે છે અને પેટમાં રાહત થાય છે.

સોપારીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે. જેના કારણે તેનું યોગ્ય પ્રમાણમાં નિયમિત રૂપે સેવન કરવાથી શરીરના કોષો રીન્યુ કરવામાં મદદ મળે  છે. જેથી શરીર પણ સ્વસ્થ બને છે અને લોહીનું શુદ્ધિકરણ પણ થાય છે. સોપારી પાચનતંત્ર અને ચેતાતંત્ર ને ઉત્તેજિત કરવામાં મદદરૂપ થાય છે. સોપારી એ તંદુરસ્તી જાળવી રાખવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

જો સોપારીનું સેવન કરવામાં આવે તો મોઢું સાફ રહે છે. નિયમિતપણે સોપારીનું સેવન કરવાથી ભૂખમાં વધારો થાય છે. સાથે જ મોઢામાં લાળ રસમાં પણ વધારો થાય છે. એવું કહેવાય છે કે સોપારીનું સેવન કરનાર વ્યક્તિને મોઢાનું કેન્સર થવાના જોખમો વધી જાય છે. પરંતુ જો તેનાથી વિપરીત વિચારીએ તો સોપારીનું સેવન કરવાથી વ્યક્તિને અનેક પ્રકારના ફાયદા થાય છે.

જેમકે તેને ચાવવાથી દાંતોની અંદર રહેલી કેવિટી દૂર કરી શકાય છે અને દાંતની અંદર રહેલા દરેક પ્રકારના બેક્ટેરિયાનો નાશ થાય છે. જેથી વ્યક્તિનું મોઢું સાફ રહે છે. કબજિયાત અને ઝાડા ની સમસ્યા દૂર કરવા માટે સોપારીનું સેવન અતિ ફાયદાકારક રહે છે. તે ઉપરાંત પેટ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી.  

ડાયાબિટીસની સમસ્યામાં સોપારી એક રામબાણ ઈલાજ સાબિત થાય છે. જો નિયમિત સોપારીનું સેવન કરવામાં આવે તો તેનાથી મોઢામાં ભરપૂર પ્રમાણમાં લાળ ઉત્પન્ન થાય છે. આ લાળ શરીરની અંદર જઈને તેમાં રહેલા ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખવામાં સોપારી મદદરૂપ થાય છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ છુટકારો મળે છે. સોપારીને એક એન્ટી ડિપ્રેશન તરીકે માનવામાં આવે છે એટલે કે તે તણાવને દૂર કરનાર ફળ તરીકે ઓળખાય છે. જેથી વ્યક્તિ તણાવ મુક્ત રહે છે.જો શરીરમાં કોઈપણ પ્રકારનો ઘાવ હોય તો તેને મટાડવા માટે સોપારીના ઉકાળાને તે જગ્યાએ લગાવી દેવાથી લોહી નીકળવાનું બંધ થઈ જશે. અનેક ઘાવ માં પણ રુઝ આવવા લાગશે. આ એક પ્રકારનું એન્ટિસેપ્ટિકનું કામ કરે છે. એડકીની સમસ્યામાં પણ સોપારી ફાયદાકારક છે. સોપારીનું સેવન કરવાથી એડકી બંધ થઈ જાય છે. અવાજ માં સુધારો કરવો હોય તો તેમાં સોપારી અસરકારક છે.

માસપેશીઓ મજબૂત બને છે. સોપારી લોહીને પાતળું કરે છે. પરંતુ જેમને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેઓએ સોપારીનું સેવન ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. જેથી તેમનું બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થઈ શકે. અને તેમને હાઈ કે લો બ્લડપ્રેશરની સમસ્યા થવાની સંભાવના રહેતી નથી.ત્વચાને લગતી કોઈપણ સમસ્યામાં સોપારી અસરકારક છે. જો કોઈ વ્યક્તિને ધાધર, ખરજવું, ખંજવાળ કે ચામડી ને લગતી અન્ય પ્રકારની સમસ્યા થઈ હોય તો સોપારીને ઘસીને તેલની સાથે મિક્સ કરી ત્વચા પર લગાવવાથી ઘણી રાહત થાય છે. સોપારીના ચૂર્ણમાં પકાવેલા તેલથી માલિશ કરવાથી કમરના દુખાવામાં રાહત થાય છે.

સોપારીના સેવનનું પ્રમાણ અડધા થી એક ગ્રામ જેટલું જ હોવું જોઈએ. કૃમિનો રોગ દૂર કરવા આનાથી થોડું વધારે પ્રમાણ લઈ શકાય છે. કૃમિની સમસ્યા દૂર કરવા માટે સોપારીના ભૂકાને ગરમ પાણી સાથે મિક્સ કરીને દિવસમાં ત્રણથી ચાર વાર સેવન કરવાથી કૃમિ થી છુટકારો મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Health

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 22, 2023
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Health

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Health

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Health

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

July 12, 2023
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Health

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

July 12, 2023
ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

July 12, 2023
Next Post
જલ્દી કરોડપતિ બનવું હોય તો આ 15*15*15* ના નિયમીથી કરો રોકાણ… ઓછા વર્ષોમાં જલ્દી બનશો કરોડપતિ… જાણો શું છે આ 15*15*15* માં રોકાણ કરવાનો નિયમ…

જલ્દી કરોડપતિ બનવું હોય તો આ 15*15*15* ના નિયમીથી કરો રોકાણ... ઓછા વર્ષોમાં જલ્દી બનશો કરોડપતિ... જાણો શું છે આ 15*15*15* માં રોકાણ કરવાનો નિયમ...

ગંદા અને જીદ્દી દાગ વાળા ફ્રિજને આવી રીતે કરો સાફ, થઈ જશે એકદમ ક્લીન અને ચમકદાર.. લાંબા સમય સુધી રહેશે એકદમ નવા જેવું…

ગંદા અને જીદ્દી દાગ વાળા ફ્રિજને આવી રીતે કરો સાફ, થઈ જશે એકદમ ક્લીન અને ચમકદાર.. લાંબા સમય સુધી રહેશે એકદમ નવા જેવું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 5 પલાળેલી વસ્તુ બદામ કરતા પણ છે વધુ શક્તિશાળી, ઝડપથી લોહી બનાવી, કેન્સર, કબજિયાત, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા રોગો ક્યારેય નહિ થાય…

આ 5 પલાળેલી વસ્તુ બદામ કરતા પણ છે વધુ શક્તિશાળી, ઝડપથી લોહી બનાવી, કેન્સર, કબજિયાત, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા રોગો ક્યારેય નહિ થાય…

September 22, 2023
આ દુનિયામાં હોય છે આ ત્રણ પ્રકારના લોકો ! આ સ્ટોરી પરથી જાણો તમે ક્યાં પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો….

આ દુનિયામાં હોય છે આ ત્રણ પ્રકારના લોકો ! આ સ્ટોરી પરથી જાણો તમે ક્યાં પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો….

November 23, 2020
બોર્ડર પર આવેલા આ મંદિરથી ડરે પાકિસ્તાનના સૈનિકો પણ…જાણો તેના ચમત્કારો વિશે…..

બોર્ડર પર આવેલા આ મંદિરથી ડરે પાકિસ્તાનના સૈનિકો પણ…જાણો તેના ચમત્કારો વિશે…..

February 20, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In