Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

મચ્છરના ડંખથી ખંજવાળ અને સોઝાની સમસ્યાને ફટાફટ કરો દુર, અજમાવો આ 6 ઉપાય.

Social Gujarati by Social Gujarati
September 12, 2020
Reading Time: 1 min read
0
મચ્છરના ડંખથી ખંજવાળ અને સોઝાની સમસ્યાને ફટાફટ કરો દુર, અજમાવો આ 6 ઉપાય.
0
SHARES
76
VIEWS
Share on FacebookShare on Twitter

સામાન્ય રીતે આ મૌસમમાં મચ્છર ખુબ જ પરેશાન કરે છે. તેના કારણે ગંભીર બીમારીઓ પણ ફેલાય છે. પરંતુ બીમારી ન થાય તો પણ મચ્છરોના કરડવાથી ખંજવાળની સમસ્યા રહે છે. તેમજ ઘણા લોકોને જે જગ્યાએ મચ્છર કરડે ત્યાં સોઝા અથવા તો લાલ નિશાન પણ પડી જતા હોય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે, મચ્છર જે જગ્યા પર કરડી ગયું હોય ત્યાં ખંજવાળ આવતી હોય કે સોઝા થઈ ગયા હોય, તો એ સમસ્યાથી કેવી રીતે બચી શકાય. તો જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

RELATED POSTS

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

પહેલા તો આપણે જાણીએ કે કેમ કરડે છે મચ્છર ? : જ્યારે મચ્છર લોકોને કરડે છે, ત્યારે તે લોહી પીવે છે અને પોતાની લાળ ડંખ માર્યો હોય ત્યાં જ પર છોડી દે છે. જ્યાં મચ્છર કરડે છે, તે જગ્યાએ સોજો આવી જાય છે. મચ્છરની લાળમાં એન્જાઇમ અને પ્રોટીન હોય છે. જે તમારા શરીરની ગંઠાયેલી પ્રણાલીને બાયપાસ કરે છે. આ 19 એન્જાઇમ, પ્રોટીન અને anticoagulants સીધા આપણા શરીરમાં જ એલર્જી ઉત્પન્ન કરી નાખે છે.

મચ્છરના કરડવાથી ખંજવાળ શા માટે આવે ? : હકીકતમાં મચ્છર પોતાના ડંખની સહાયતાથી કરડે છે. જેના કારણે ત્વચા પર કાણું પાડે છે અને રક્તવાહિનીને પ્રભાવિત કરે છે. સારી રીતે લોહી ચૂસી શકે અને લોહી જામી ન જાય. તેના કારણે તે વિશેષ પ્રકારે એવુ રસાયણ પોતાની લાળમાં રાખે છે જેનાથી લોહી જામી જતું નથી. કારણ કે તે લાળમાં anticoagulant ના રૂપે કાર્ય કરે છે અને સરળતાથી મચ્છર પોતાનું લોહી ચૂસે છે. લાળમાં રસાયણના કારણે આપણા શરીરમાં પ્રવેશ કરવાથી ખંજવાળ આવે છે અને થોડી જ વારમાં તે ભાગ લાલ થઈને સોઝી જાય છે. તો હવે તમને જણાવશું મચ્છર કરડી જાય તેના 6 ઈલાજ વિશે.

મધનો ઉપયોગ : મચ્છર કરડવા પર તે જગ્યાએ આવેલા સોઝાને ઓછો કરવા અને ખંજવાળને દૂર કરવા માટે તેના પર મધ લગાવવું જોઈએ. મધ એન્ટીસેપ્ટિક અને જીવાણુરોધી છે. નોંધનીય છે કે, જ્યારે તમે ઘરની બહાર જવાના હો, ત્યારે મચ્છર કરડ્યા હોય ત્યાં મધ ન લગાવવું.

એલોવેરાનો ઉપયોગ : એલોવેરા ખંજવાળને રોકવા માટે શ્રેષ્ઠ ઉપચાર છે. જો તમારા ઘરની આસપાસ એલોવેરાનો છોડ હોય, તો તેમાંથી એક એલોવેરા કાપીને મચ્છર કરડી ગયું હોય ત્યાં લગાવો. અથવા તમે એલોવેરા જેલ પણ લગાવી શકો છો. એલોવેરા લગાવવાથી તમને ઠંડકનો અનુભવ થશે.

તુલસીના પાન ઘસો : તુલસી એક ઐષધિ છે. ખંજવાળ આવતી જગ્યા પર તુલસીના પાન ઘસવાથી રાહત થશે. મિત્રો તુલસીનો છોડ પવિત્ર માનવામાં આવે છે. તુલસી એક એવી ઐષધિ છે, જે સરળ રીતે તમને મળી શકે છે. તમે તુલસીના તાજા પાન કાપીને મચ્છર કરડેલી જગ્યા પર ઘસ્સો તો તેનાથી ઘણી રાહત મળે છે.

ટી બેગનો ઉપયોગ : ગ્રીન કે બ્લેક ટી, બેગ્સ બંનેમાં સોઝા ઘટાડવાનો ગુણ હોય છે. જો તમે ઘરે ચા બનાવવા માટે ટી બેગ્સનો ઉપયોગ કરો છો, તો ઉપયોગ કર્યા બાદ તેને થોડી વાર ફ્રિજમાં રાખો. ત્યાર બાદ બેગને મચ્છર કરડેલી જગ્યાએ અને જ્યા સોજો આવ્યો છે ત્યાં રાખો. તેનાથી પણ તમને રાહત અનુભવાશે.

લસણનો પ્રયોગ : ઘરમાં મચ્છર કરડે તો તેનો ઇલાજ કરવા માટેની એક બીજી પદ્ધતિ પણ છે. તમે ઘરેલું ઉપચાર પણ કરી શકો છો. લસણ જી હાં, લસણમાં એન્ટીવાયરલ અને ઘા ભરવાના ગુણ હોય છે. લસણની પેસ્ટ બનાવીને સોજો આવેલી જગ્યા પર લગાવો. નોંધનીય છે કે, કાચું લસણ ફક્ત મચ્છર કરડવાથી જે ખંજવાળ આવે છે તેને મૂળમાંથી ખતમ કરી નાખે છે. કારણ કે તે ત્વચામાં બળતરા ઉત્પન્ન કરે છે. તે સાથે જ મચ્છરના કરડવાથી આવતી ખંજવાળમાંથી પણ છુટકારો અપાવશે. તો લસણની પેસ્ટ બનાવા માટે એક લસણની કળીને મસળીને તેને એક નાળિયેર તેલમાં મિક્સ કરો અને મચ્છર કરડેલી જગ્યા પર તેને લગાવો.

લીમડાની પેસ્ટ : જો તમે વિચારી રહ્યા છો કે, મચ્છર કરડવાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય. તો લીમડાની મદદ લઈ શકો છો. થોડા લીમડાના પાન લો અને તેની એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને મચ્છર કરડેલી જગ્યાએ લગાવો. તે તમારી ત્વચા પર નિખાર લાવશે તથા સોજો પણ ઓછો થશે.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…
તથ્યો અને હકીકતો

કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…

July 10, 2023
Next Post
માત્ર 7 રૂપિયાના ખર્ચમાં 100 KM સુધી ચાલશે આ આકર્ષક બાઈક, જાણો કેટલી સસ્તી છે આ બાઈક.

માત્ર 7 રૂપિયાના ખર્ચમાં 100 KM સુધી ચાલશે આ આકર્ષક બાઈક, જાણો કેટલી સસ્તી છે આ બાઈક.

લોહી પીનારા મચ્છરોને અટકાવવાના પાંચ બેસ્ટ ઉપાય, તમારી આસપાસ ફરકશે પણ નહિ.

લોહી પીનારા મચ્છરોને અટકાવવાના પાંચ બેસ્ટ ઉપાય, તમારી આસપાસ ફરકશે પણ નહિ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરીરનું અતિ મહત્વના અંગ કિડની જયારે બીમાર પડે ત્યારે શરીર આપે છે કૈક આવા સંકેતો… ઉપયોગી લેગે તો શેર કરજો.

શરીરનું અતિ મહત્વના અંગ કિડની જયારે બીમાર પડે ત્યારે શરીર આપે છે કૈક આવા સંકેતો… ઉપયોગી લેગે તો શેર કરજો.

August 18, 2018
સરકાર આપી રહી છે માત્ર 10 રૂપિયામાં બ્રાન્ડેડ LED બલ્બ, આ જીલ્લામાં થઈ રહ્યું છે વિતરણ…

સરકાર આપી રહી છે માત્ર 10 રૂપિયામાં બ્રાન્ડેડ LED બલ્બ, આ જીલ્લામાં થઈ રહ્યું છે વિતરણ…

March 25, 2021
આ ગામમાં વસ્તુને સ્પર્શ કરો તો ૧૦૦૦ રૂપિયા દંડ ભરવો પડશે.. છતાં પણ અહીં આવે છે હજારો લોકો, જાણો તેનું કારણ.

આ ગામમાં વસ્તુને સ્પર્શ કરો તો ૧૦૦૦ રૂપિયા દંડ ભરવો પડશે.. છતાં પણ અહીં આવે છે હજારો લોકો, જાણો તેનું કારણ.

November 15, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In