Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

રસોડાની ગેંડી અને બાથરૂમની નળીમાંથી આવતા વંદાનો સફાયો કરવાના સસ્તા અને દેશી ઉપાયો. એક વાર અજમાવો ઘણા ખૂણે ખૂણેથી વંદાનો કરી દેશે ખાત્મો…

Social Gujarati by Social Gujarati
September 25, 2021
Reading Time: 1 min read
0
રસોડાની ગેંડી અને બાથરૂમની નળીમાંથી આવતા વંદાનો સફાયો કરવાના સસ્તા અને દેશી ઉપાયો. એક વાર અજમાવો ઘણા ખૂણે ખૂણેથી વંદાનો કરી દેશે ખાત્મો…

જો તમે તમારા ઘરમાં એક પણ વાંદાને જીવીત કે મૃત જોવો છો તો તે તમને કોઈ પણ પ્રકારના સંક્રમણથી ગ્રસિત કરી શકે છે. તેના કારણે તમારા હાથમાં સંક્રમણ થઈ શકે છે, ખોરાકને નુકશાન પહોંચાડીને ફૂડ પોઇઝનિંગ પણ કરી શકે છે. ગંદકીનું મુખ્ય કારણ બની શકે છે. ઘરમાં વંદાનો પ્રવેશ કોઈ પણ પ્રકારની ગટર માંથી જ થઈ શકે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

તે બાથરૂમની નળીમાંથી બહાર નીકળીને તમારા રસોડાની સામગ્રીઓને પણ નુકશાન પહોંચાડી શકે છે. વાસ્તવમાં વાંદાથી છુટકારો મેળવવો ખુબ જ મુશ્કેલ છે. પરંતુ તેને ઘરમાંથી બહાર કાઢવા પણ જરૂરી છે. વાંદાઓ બાથરૂમની નળીમાં પોતાનું ઘર બનાવી લે છે અને જલ્દી તેની સંખ્યામાં પણ વધારો થાય છે. જો તમે પણ બાથરૂમની નળીમાં થતા વાંદાઓથી પરેશાન છો તો અહી જણાવેલ થોડી સરળ ટીપ્સ દ્વારા તમે છુટકારો મેળવી શકો છો.

વાંદાઓ ગટરમાંથી કેમ બહાર આવે છે ? : સામાન્ય રીતે વાંદાઓ ગરમ, નરમ અને અંધારા વાતાવરણમાં રહેવાનું પસંદ કરે છે. મુખ્ય રૂપે ગટરના માધ્યમથી આ કીડાઓ ઘરમાં પ્રવેશ કરે છે. બાથરૂમ કે રસોડાની ગટરમાંથી આવતી વાંદાઓ અમરિકાન વાંદાઓ હોય છે. જો કે આ વાંદાઓ સીવરમાં રહી શકે છે. પરંતુ ઘણી વખત ભારે વરસાદને કારણે ઘરના પાઈપમાં પોતાનો અડ્ડો બનાવી લે છે. જેના કારણે આ સમસ્યા વધી શકે છે. તમારા પાઈપમાં નાની એવી તડ કે કાણા વાંદાઓના અંદર આવવા માટે સારો રસ્તો છે. આ પાઈપ વાંદાઓ માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ કરે છે જ્યાં વાંદાઓ ઉછરી શકે છે. તો ચાલો જાણીએ વાંદાઓથી કેવી રીતે છુટકારો મેળવવો જોઈએ ?

1 ) પહેલો ઉપાય : પહેલો ઉપાય છે બેકિંગ સોડાનો. બેકિંગ સોડા એ વાંદાઓથી છુટકારો મેળવવા માટે સૌથી સરળ અને અસરકારક ટીપ્સ છે. આ માટે તમે બેકિંગ સોડાને એ જગ્યાએ છાંટો જ્યાં વાંદાઓ વધુ આવે છે. સૌથી પહેલા બાથરૂમની ગટર સારી રીતે સુકવી નાખો. એક ચમચી બેકિંગ સોડા ગટરની ચારે તરફ છાંટો, અને આખી રાત રહેવા દો. વાંદાઓ બેકિંગ સોડાની સુગંધથી દુર ભાગે છે, અને ગટરમાંથી બહાર નીકળી જાય છે. ગટરની અંદર રહેલ વાંદાઓને કાઢવા માટે લગભગ એક કપ ગરમ પાણીમાં 2 ચમચી બેકિંગ સોડા નાખો, આ મિશ્રણને ગટરમાં નાખો. તેનાથી ગટરની અંદરના વાંદાઓ મરી જાય છે.

2 ) બીજો ઉપાય : બીજો ઉપાય છે બોરિક એસિડનો ઉપયોગ. બોરિક એસિડ મુખ્ય રૂપે કીટો માટે હાનિકારક છે. તે બાથરૂમની ગટરમાંથી વાંદાઓને દુર કરવાનો સારો ઉપાય છે. જયારે વાંદાઓ બોરિક એસિડના સંપર્કમાં આવે છે ત્યારે તેના પગ અને પાંખમાં ચીપકી જાય છે. જ્યારે તેઓ તેને ખાય છે ત્યારે તે તેની પાચનતંત્રને તંત્રિકા પર કાર્ય કરે છે, અને તેને મારવાનું કામ કરે છે. બાથરૂમની ગટર અને તેની આસપાસ બોરિક એસીડ છાંટો, તેને આખી રાત રહેવા દો, આમ વાંદાઓ બહાર નીકળી જશે.

3 ) ત્રીજો ઉપાય : ત્રીજા ઉપાયમાં છે સફેદ વિનેગરનો ઉપયોગ. વાંદાઓથી છુટકારો મેળવવા માટે સફેદ વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. આ માટે વિનેગર અને પાણીની બરાબર માત્રામાં મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો, આ મિશ્રણને ગટરમાં નાખો, અને વાંદાઓથી છુટકારો મેળવી શકાય છે. તેના ઉપયોગથી વાંદાઓ ભાગી જાય છે અને બીજા વાંદાઓને પણ અંદર પ્રવેશ નથી કરવા દેતા.

4 ) થોચો ઉપાય : ચોથો ઉપાય છે બોરેક્સ પાવડરનો. બોરેકસ એક સરળ રીતે ઉપલબ્ધ અને કપડા ધોવાનો ઉત્પાદ છે. જે વાંદાઓ મારવા માટે ઉપયોગી છે. આ માટે બરાબર માત્રામાં બોરેક્સ પાવડર અને ખાંડ મિક્સ કરો. આ મિશ્રણને વાંદાઓ વાળી કોઈ પણ જગ્યાએ નાખો, જ્યારે વાંદાઓ બોરેક્સના સંપર્કમાં આવે છે ત્યારે તેની તીવ્ર ગંધ તેને મારી નાખે છે.

5 ) પાંચમો ઉપાય : આ ઉપાય છે ગરમ પાણીનો. ગટર વાળી જગ્યાએ વચ્ચે વચ્ચે જગ્યાઓ પર ગરમ પાણી નાખો. તે ગટરમાં કોઈ પણ પ્રકારની ગંદકી ભેગી થવાથી રોકે છે. ગંદકી વાંદાઓ થવાનું મુખ્ય કારણ છે. આથી ગંદકી નથી થતી તો વાંદાઓ પણ નથી થતા. ગરમ પાણી ગટરની અંદરના વાંદાઓને મારી નાખે છે.

વાંદાઓના પ્રવેશને કેવી રીતે રોકવા ? : 1 ) બાથરૂમમાં પડેલ કોઈ પણ તિરાડ કે કાણાને બંધ કરવા વાંદાઓના પ્રવેશ માટે અસરકારક છે. આ માટે કોઈ પ્રોફેશનલની મદદ લઈ શકાય છે.
2 ) ટીપા પડતા નળ કે પાણી વાળા સ્ત્રોતની તપાસ કરીને તેને બંધ કરો, ભેજ વાળી જગ્યાએથી વાંદાઓ જલ્દી આવે છે.
3 ) બાથરૂમના ડ્રેન પાઈપની ચારે બાજુ કોઈ પણ તિરાડ કે કાણાને સીલ કરો, અને તેને બંધ કરવાની કોશિશ કરો.
4 ) બાથરૂમના આઉટલેટની તપાસ કરો કોઈ જાળી કાટ વાળી હોય કે તૂટેલી હોય તો તે વાંદાઓના પ્રવેશનું કારણ બને છે.

આમ તમે અહીં આપેલ કોઈ પણ ટીપ્સની મદદથી જો તમારા ઘરમાં વાંદાઓનો ત્રાસ વધી ગયો હોય તો તેને દુર કરવા માટે અપનાવી શકો છો. તેમજ આ ટીપ્સ ખુબ જ સરળ અને સસ્તી પણ છે જે તમને વાંદાઓના ત્રાસથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Cockroach for baking sodaCockroach for borax powderCockroach for boric acidCockroach for hot waterCockroach for vinegarcockroaches in kitchencockroaches problem
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
પેટમાં ગેસની તકલીફ માનીને યુવતી પહોંચી દવાખાને, નીકળી 8 મહિનાની પ્રેગનેન્સી. આગળની ઘટના જાણીને હોંશ ઉડી જશે..

પેટમાં ગેસની તકલીફ માનીને યુવતી પહોંચી દવાખાને, નીકળી 8 મહિનાની પ્રેગનેન્સી. આગળની ઘટના જાણીને હોંશ ઉડી જશે..

જિંદગીના છેલ્લા દિવસો ગણી રહી હતી આ છોકરી, કરવા લાગી એવું અજીબ કામ કે રાતોરાત લોકો બની ગયા દીવાના. અને બચી ગઈ જિંદગી…

જિંદગીના છેલ્લા દિવસો ગણી રહી હતી આ છોકરી, કરવા લાગી એવું અજીબ કામ કે રાતોરાત લોકો બની ગયા દીવાના. અને બચી ગઈ જિંદગી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ મહિલા સાથે જે થયું એ જાણી તમે દંગ રહી જશો | હતો સામાન્ય માથાનો દુઃખાવો | પણ પાછળથી ખબર પાડી આ વાત

આ મહિલા સાથે જે થયું એ જાણી તમે દંગ રહી જશો | હતો સામાન્ય માથાનો દુઃખાવો | પણ પાછળથી ખબર પાડી આ વાત

December 23, 2022
લોકડાઉન બાદ હવે આ જગ્યા પર લોકો અંધાધુંધ રોકી રહ્યા છે પૈસા, ખાલી મેં મહિનામાં રોકી દીધા 10 હજાર કરોડથી વધુ પૈસા. જાણો આ વિશે…

લોકડાઉન બાદ હવે આ જગ્યા પર લોકો અંધાધુંધ રોકી રહ્યા છે પૈસા, ખાલી મેં મહિનામાં રોકી દીધા 10 હજાર કરોડથી વધુ પૈસા. જાણો આ વિશે…

June 15, 2021
દરરોજ ગરમ પાણી સાથે આ દાણાનું સેવન શરીર માટે છે અમૃત સમાન, લિવર, લોહીની કમી, નબળાઈ જેવી સમસ્યા દુર કરી ઝડપથી વધારી દેશે તમારી ઇમ્યુનિટી…

દરરોજ ગરમ પાણી સાથે આ દાણાનું સેવન શરીર માટે છે અમૃત સમાન, લિવર, લોહીની કમી, નબળાઈ જેવી સમસ્યા દુર કરી ઝડપથી વધારી દેશે તમારી ઇમ્યુનિટી…

January 9, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.