Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શું કોઈના મૃત્યુ બાદ તેમના તેરમાનું ભોજન કરવું જોઈએ? ભગવાન શ્રી કૃષ્ણે એ કહ્યું મૃત્યુ ભોજનનું રહસ્ય.

Social Gujarati by Social Gujarati
November 22, 2022
Reading Time: 9 mins read
4
શું કોઈના મૃત્યુ બાદ તેમના તેરમાનું ભોજન કરવું જોઈએ? ભગવાન શ્રી કૃષ્ણે એ કહ્યું મૃત્યુ ભોજનનું રહસ્ય.
0
SHARES
1.7k
VIEWS
Share on FacebookShare on Twitter

🙍 શું મૃત્યુ ભોજન કરવું એ અનિવાર્ય છે ?? 🙍

RELATED POSTS

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

🙍 મિત્રો શું મૃત્યુ ભોજન કરવું અનિવાર્ય છે ? તો આજે અમે તમને તેના વિશે જણાવીશું કે મૃત્યુ ભોજન કરવું જોઈએ કે ન કરવું જોઈએ અને તે કરવાથી શું થાય છે. તો ચાલો ચાલો જાણીએ.

👩‍🏫 સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે મૃત્યુ ભોજન શું છે ? હિંદુધર્મમાં મૃત્યુ ભોજન એ છે કે  જેની મૃત્યુ થઈ હોય અને ૧૨ કે ૧૩માં દિવસે તેની પાછળ બીજા લોકોને ભોજન કરાવવામાં આવે છે. પરંતુ શું આ યોગ્ય છે ? શું એક માણસના મૃત્યુ પાછળ  બીજા લોકો એ ભોજન કરવું જોઈએ ?

👩‍🏫 આ વિશે અનેક ધર્મ ગુરુઓની ચર્ચા વિચારણાઓ થઈ છે. તો આ વિશે લોકોનું એવું માનવું છે કે મૃત્યુ ભોજન કરવું અનિવાર્ય નથી તેઓ તેનું કારણ જણાવતા કહે છે કે છે “ઘરમાં મૃત્યુ થયું હોય કે જેમના ઉપર દુઃખ હોય ત્યાં ભોજન કરવું અનિવાર્ય ન કહેવાય.” બીજા લોકો જે કહે છે કે આ મૃત્યુ ભોજન કરવું જોઈએ. તેઓ તેના તર્કમાં એ જણાવે છે કે આ મૃત્યુ ભોજન કરવું એ તેમના સંસ્કારોમાં છે.

👩‍🏫 પરંતુ અમે તમને જણાવી દઈએ કે આપણા ધર્મમાં સોળ સંસ્કારો છે. કે જેમાં गर्भाधान થીअंत्येष्ठि એટલે કે જન્મથી લઈ અંતિમ સંસ્કારનો સમાવેશ થાય છે. તો આ ૧૭મો સંસ્કાર ક્યાંથી આવ્યો કે જેનો ધર્મગ્રંથોમાં કોઇ ઉલ્લેખ જ નથી.

👩‍🏫 એનો અર્થ એવો થાય છે કે આ સંસ્કાર માનવ સર્જિત છે કે જે લોકો એ પોતાની વિચારણા અનુસાર આ સંસ્કારની રચના કરી છે. આ સંસ્કારની રચના કરવા પાછળનું કારણ એમ લાગે છે કે માણસને થોડીક લાલચ અને તેમનો લોભ છે. તેથી આ સંસ્કારને અમાન્ય ગણવામાં આવે છે.

👩‍🏫 મૃત્યુ ભોજન એ અમાન્ય છે તે માત્ર અમે જ નહીં આપણા ધર્મના પુસ્તકમાં પણ જણાવવામાં આવ્યું છે. તેને સંબંધિત એક કિસ્સો મહાભારતમાં પણ થયેલો છે કે જેમાં ભગવાન શ્રીકૃષ્ણ દુર્યોધનને મનાવવા જાય છે કે તું આ યુદ્ધ ન કર. પરંતુ દુર્યોધનને તેમને ના પાડી દે છે કે, “હું આ યુદ્ધ તો કરીશ જ.” આ સાંભળી શ્રીકૃષ્ણ  દુઃખી થઇને ત્યાંથી ચાલતા થાય છે ત્યારે દુર્યોધન તેમને ભોજનનો આગ્રહ કરે છે. ત્યારે શ્રીકૃષ્ણએ જણાવ્યું કે ભોજન ત્યારે જ થવું જોઈએ જ્યારે ભોજન ખવડાવવા વાળો અને ખાવાવાળો બંનેમાંથી એક પણના હદયમાં દુઃખ ન હોય.

👨‍🏫 તો મિત્રો આમ શ્રી કૃષ્ણ ભગવાને પણ જણાવ્યું  કે, જે ભોજન કરાવે છે તે દુઃખી ન હોવો જોઈએ અને ખાવા વાળો વ્યક્તિ પણ દુઃખી ન હોવો જોઈએ પરંતુ અહીં તો માણસનું મૃત્યુ થયું છે તો તેનાથી મોટી દુઃખની વાત કંઈ હોઈ શકે. અહીં એક બાજુ તેના પરિવારજનો મૃત્યુના શોકથી રોતા હોય છે અને બીજી બાજુ લોકો તેનું મૃત્યુ ભોજન લેતા હોય છે. તેથી આ પરિસ્થિતિ યોગ્ય નથી.

👨‍🏫 મહાભારતના અનુશાસન પર્વમાં પણ જણાયું છે કે મૃત્યુ ભોજન ખાવાવાળા વ્યક્તિની એક દિવસની ઉર્જા નષ્ટ થાય છે. તેથી આપણા ધર્મમાં પણ આ મૃત્યુ ભોજનએ અમાન્ય ગણવામાં આવ્યું છે. એક બીજી વાત પણ જણાવી દઈએ કે જે ઘરમાં મૃત્યુ થયું હોય ત્યાં દરેક પકવાન કે શાકભાજી બનાવતા એ વ્યક્તિ રોતા રોતા બનાવતો હોય છે. તેેથી શું તેેમના ઘરમાં ભોજન કરવું યોગ્ય છે ? તેથી મિત્રો તેમને સાંત્વના કેે આશરો આપવાને બદલે આપણે તેના પકવાન ખાઈએ છીએ.👨‍🏫 આપણે માણસ છીએ દરેક અવતારમાંથી માણસ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. મગજ શક્તિમાં માણસ એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ અમુક બાબત પશુઓ માણસ કરતા સારી રીતે જાણે છે. કારણ કે જ્યારે એ પશુનો કોઈ સાથી પશુ મૃત્યુ પામ્યો હોય તો તે દિવસ ઘાસચારો પણ કરતા નથી. આપણે માણસ હોવા છતાં આ મૃત્યુ ભોજન ખુબ સ્વાદથી લઈએ છીએ.  આ વાત ખૂબ જ શરમજનક વાત છે.

👨‍🏫 અમુક જ્ઞાતિ કે સમાજમાં માત્ર મૃત્યુના બારમા કે તેરમા દિવસે જ નહીં. પરંતુ મૃત્યુના પહેલા દિવસથી બારમાં દિવસ સુધી લોકો મૃત્યુ ભોજન લેવામાં આવે છે. જે  માણસ જાત માટે શરમજનક વાત કહેવાય. આમ મિત્રો આ મૃત્યુ ભોજન અયોગ્ય છે. 

👨‍🏫 તો મિત્રો આ મૃત્યુ ભોજનએ આપણા સામાજિક સંસ્કાર નથી કે ધર્મોમાં પણ નથી જણાવ્યું કે મૃત્યુભોજ અનિવાર્ય છે.👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…
તથ્યો અને હકીકતો

કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…

July 10, 2023
TATA ના આ એક શેરનો કમાલ, રેખા ઝુનઝુનવાલાને મિનીટોમાં જ કરાવ્યો 500 કરોડનો ફાયદો… તમારે પણ થવું હોય માલામાલ તો જાણો આ શેર વિશે…
તથ્યો અને હકીકતો

TATA ના આ એક શેરનો કમાલ, રેખા ઝુનઝુનવાલાને મિનીટોમાં જ કરાવ્યો 500 કરોડનો ફાયદો… તમારે પણ થવું હોય માલામાલ તો જાણો આ શેર વિશે…

July 7, 2023
Next Post
મિત્રો જાણીને નવાઈ લાગશે કે આ સુપર હીરો હતો બસ કંડકટર…આ એક ડાયલોગથી તે બની ગયો સુપર સ્ટાર

મિત્રો જાણીને નવાઈ લાગશે કે આ સુપર હીરો હતો બસ કંડકટર...આ એક ડાયલોગથી તે બની ગયો સુપર સ્ટાર

આ રીતે સોપરીનું સેવન કરવાથી થાય છે પુરુષોને આ રહસ્યમય ફાયદાઓ… જે જાણીને તમે દંગ રહી જશો.

આ રીતે સોપરીનું સેવન કરવાથી થાય છે પુરુષોને આ રહસ્યમય ફાયદાઓ... જે જાણીને તમે દંગ રહી જશો.

Comments 4

  1. Lalaram choudhary bardliya says:
    4 years ago

    સરસ

    Reply
  2. મધુકર બુચ says:
    2 years ago

    ખુબ જ સરસ સમજણ
    આપવા બદલ આભાર.

    Reply
  3. Rajesh Dwivedi says:
    2 years ago

    Saras
    .bhojan naj karvu joi .bilkul sacho aa lekh chh.

    Reply
  4. Dipak Solanki says:
    2 years ago

    Manas jyare Mari Jay to ee dukhi che te kevi rite khabar pade ne apne to Sri Krishna nathi ke duriyodhan marvano che ne krishna ne khabar pade manusya jyare Mari Tyare Kya Gayo Su Kare che ne amne khabar hoti nathi

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખાલી પેટ નવશેકા ગરમ પાણીની સાથે કરો આ 1 ટુકડાનું સેવન, પેટની ચરબી, કબજિયાત, ગેસથી મળશે છુટકારો, અને વજન આવી જશે તરત જ કંટ્રોલમાં…

ખાલી પેટ નવશેકા ગરમ પાણીની સાથે કરો આ 1 ટુકડાનું સેવન, પેટની ચરબી, કબજિયાત, ગેસથી મળશે છુટકારો, અને વજન આવી જશે તરત જ કંટ્રોલમાં…

March 4, 2022
શરીરમાં કેલ્શિયમની કમી થાય તો ખાવા લાગો આ સસ્તા દાણા, ઘડપણમાં પણ નહિ થાય હાડકાં, સાંધાના દુખાવા….

શરીરમાં કેલ્શિયમની કમી થાય તો ખાવા લાગો આ સસ્તા દાણા, ઘડપણમાં પણ નહિ થાય હાડકાં, સાંધાના દુખાવા….

June 17, 2022
તમારી ઉમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ….. જો એવું ન હોય તો આપણા સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર…

તમારી ઉમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ….. જો એવું ન હોય તો આપણા સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર…

November 20, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In