Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ગરુડપુરાણ અનુસાર મૃત્યુ બાદ શબને એકલું મુકવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, નહિ તો થશે કંઈક એવું કે જાણીને તમારા હોંશ ઉડી જશે…

Dharmdipsinh by Dharmdipsinh
October 25, 2021
Reading Time: 1 min read
0
ગરુડપુરાણ અનુસાર મૃત્યુ બાદ શબને એકલું મુકવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, નહિ તો થશે કંઈક એવું કે જાણીને તમારા હોંશ ઉડી જશે…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

જયારે પરિવારમાં કોઈનું અવસાન થઈ જાય ત્યારે તેને અગ્નિદાહ સંસ્કારનો આપવાનો અધિકાર તેના સંતાનનો હોય છે, એવું કહેવાય છે કે તેનાથી મૃતકની આત્માને શાંતિ મળે છે. પરંતુ જો અગ્નિદાહ સંસ્કાર વખતે તેના સંતાન હાજર ન હોય તો તેની રાહ જોવામાં આવે છે. આ સિવાય જો કોઈનું મૃત્યુ સૂર્યાસ્ત પછી થયું હોય તો શબને સવાર સુધી રાખવામાં આવે છે. કારણ કે ગરુડપુરાણ અનુસાર સુર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવાથી વ્યકિતની આત્માને અધોગતિ પ્રાપ્ત થાય છે અને તે અસુર, દાનવ કે પિશાચ યોનીમાં જન્મ લે છે આવું માનવામાં આવે છે.

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ ગરુડપુરાણમાં મૃતકના શબને એકલા મુકવાની મનાઈ કરવામાં આવી છે, તેના કારણે ઘણી સમસ્યાઓ સર્જાય શકે માટે એક વ્યકિતએ તો શબ પાસે રહેવું જ પડે છે. આજે આપણે જાણશું કે ક્યાં કારણોસર ગરુડપુરાણમાં શબને એકલા મુકવાની મનાઈ કરવામાં આવી છે.

1) રાતના સમયે મૃતકના શબને એકલા મૂકવાથી ઘણી સમસ્યા થઈ શકે છે, કારણ કે રાતના સમયે દરેક ખરાબ આત્મા સક્રિય હોય છે, એવામાં જો શબને એકલું મુકવામાં આવે તો તે શબમાં પ્રવેશ કરીને પરિવારના લોકો માટે સંકટ પેદા કરી શકે છે.

2) શબને એકલું મુકવામાં આવે તો તેની આસપાસ લાલ કીડીયું અને મકોડા આવવાનો ભય રહે છે માટે એક વ્યકિત ફરજીયાત શબ પાસે બેસીને ધ્યાન રાખવું જરૂરી છે.

3) રાત્રે એટલા માટે પણ શબને એકલું મુકવામાં નથી આવતું કારણ કે મૃત્યુ બાદ અમૂક સમય સુધી મૃતકની આસપાસ શબની આજુબાજુ જ હોય છે, કારણ કે તેનો પોતાના શરીર પ્રત્યેનો લગાવ અને માયા કારણે તે ફરી પાછી પોતાના શરીરમાં પ્રવેશ કરવા માગતી હોય છે એવામાં તેને પોતાના સ્નેહીજનો શબની આસપાસ જોવા ન મળે ત્યારે તે દુખ અનુભવે છે.

4) મોટાભાગની તાંત્રિક ક્રિયાઓ રાત્રે જ કરવામાં આવે છે, જેના કારણે મૃત આત્મા પર સંકટ આવી શકે છે માટે શબની આસપાસ કોઈએ રહેવું જરૂરી છે.

5) જો વધુ સમય શબને રાખવામાં આવ્યું હોય તો તેમાંથી ગંધ આવવાની શરૂ થઈ જાય છે અને તેમાં માખી અને બેક્ટેરિયા પડવા લાગે છે માટે શબ પાસે બેસીને અગરબતી કરતા રહેવી જરૂરી છે.

(આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતા પર આધારિત છે, આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી, આ માહિતી સામાન્ય જનહિતને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવી છે.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Dharmdipsinh

Dharmdipsinh

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
શિયાળામાં મળતું આ સામાન્ય ફળ, મફતમાં જ મટાડી દેશે શરીરની અનેક બીમારીઓ, લોહીને સાફ કરી વધારી દેશે પુરુષોની યૌનશક્તિ…

શિયાળામાં મળતું આ સામાન્ય ફળ, મફતમાં જ મટાડી દેશે શરીરની અનેક બીમારીઓ, લોહીને સાફ કરી વધારી દેશે પુરુષોની યૌનશક્તિ...

આ છે દુનિયાની સૌથી વધુ એવરેજ આપતી કાર, ફક્ત 1 કિલો ફયુલમાં ચાલશે 250 કિલોમીટર કરતા વધુ… જાણો વિશેષતા અને સંપૂર્ણ માહિતી…

આ છે દુનિયાની સૌથી વધુ એવરેજ આપતી કાર, ફક્ત 1 કિલો ફયુલમાં ચાલશે 250 કિલોમીટર કરતા વધુ... જાણો વિશેષતા અને સંપૂર્ણ માહિતી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ત્રણ પ્રકારના પાંદડા ડાયાબિટીસ અને હાઈપર ટેન્શન માટે છે રામબાણ ઈલાજ, આ રીતે કરો તેનું સેવન…

આ ત્રણ પ્રકારના પાંદડા ડાયાબિટીસ અને હાઈપર ટેન્શન માટે છે રામબાણ ઈલાજ, આ રીતે કરો તેનું સેવન…

October 14, 2022
ટેક્સ ઓછો ભરવા માટે અજમાવો આ સરળ અને નફા વાળી ટીપ્સ, કોઈ પણ રોકાણ પર મળશે વધુ વળતર… જાણો ટેક્સ સેવિંગની બેસ્ટ ટીપ્સ…

ટેક્સ ઓછો ભરવા માટે અજમાવો આ સરળ અને નફા વાળી ટીપ્સ, કોઈ પણ રોકાણ પર મળશે વધુ વળતર… જાણો ટેક્સ સેવિંગની બેસ્ટ ટીપ્સ…

May 15, 2022
મહેમાનો માટે બ્રેડમાંથી બનાવો સૌથી બેસ્ટ વાનગી – “બ્રેડ રસ મલાઈ”….પસંદ પડે તો શેર કરજો

મહેમાનો માટે બ્રેડમાંથી બનાવો સૌથી બેસ્ટ વાનગી – “બ્રેડ રસ મલાઈ”….પસંદ પડે તો શેર કરજો

July 26, 2018

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In