Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

માન્યતા મુજબ અહીં સ્નાન કરવાથી મળે છે મોક્ષ, જાણી લો આ 5 પવિત્ર સરોવર ક્યાં છે. 

Social Gujarati by Social Gujarati
June 29, 2020
Reading Time: 1 min read
0
માન્યતા મુજબ અહીં સ્નાન કરવાથી મળે છે મોક્ષ,  જાણી લો આ 5 પવિત્ર સરોવર ક્યાં છે. 

ભારત એક એવો દેશ જયાની સંસ્કૃતિ સૌથી અનોખી છે. અહી લોકોમાં એટલી ધાર્મિકતા છે કે અન્ય વિદેશથી પણ લોકો ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરવા માટે છે. લાખો મંદિરો કે જે આદિકાળથી ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. આદિકાળ તો શું એવા પણ મંદિરો છે જે પૌરાણિકકાળ થી અસ્તિત્વ ધરાવે છે. જેનો પુરાવો સમય સમય પર પુરાતત્વ વિભાગ દ્રારા કરવામાં આવે છે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

આજે અમે તમને એવા જ સરોવર વિષે જણાવીશું કે જે જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. આપણા ભારત દેશમાં નદીઓને માતાનું સ્થાન આપવામાં આવ્યા છે. તેમજ આ નદીઓ ઉપરાંત સરોવરોનું પણ એટલું જ મહત્વ આપણા પુરાણોમાં ગાવામાં આવ્યું છે. આથી જ અમે તમને એવા સરોવર વિશે માહિતી આપીશું જેના વિશે જાણીને તમને ત્યાં જવાનું મન થઇ આવશે. ચાલો તો આ જાણવા માટે અંત સુધી આ લેખ વાંચવાનું ભૂલશો નહિ.

આજે અમે આ લેખની અંદર એવા 5 સરોવર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું ધાર્મિક દ્રષ્ટીએ ખુબ જ મહત્વ રહેલું છે. આ સરોવરો એવા છે જેના વિશે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે અહી સ્નાન કરવાથી તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 1.પુષ્કર સરોવર –  (ઉપરનો ફોટો) આ સરોવર રાજસ્થાનના અજમેર શહેરમાં આવેલું છે. તે રાજસ્થાનમાં અજમેર શહેરથી લગભગ ૧૪ કિલોમીટર દુર એક પુષ્કર ઝીલ આવેલી છે. અહી એવું માનવામાં આવે છે કે આ સરોવરનો સંબંધ ભગવાન બ્રહ્મા સાથે જોડાયેલ છે. એવું પણ કહેવાય છે કે અહી એક મંદિર આવેલું છે જે બ્રહ્માનું છે. જે એકમાત્ર બ્રહ્માનું મંદિર ગણવામાં આવે છે. આ સિવાય પુષ્કરની ગણના 5 પવિત્ર તીર્થોમાં પણ કરવામાં આવે છે. આ સિવાય પુષ્કર, ગયા, કુરુક્ષેત્ર, હરિદ્રાર અને પ્રયાગ આ પંચતીર્થ ગણવામાં આવે છે. 2. કૈલાસ માનસરોવર – (ઉપરનો ફોટો) ભગવાન શિવનું નિવાસ સ્થાન એટલે કૈલાસ માનસરોવર. જયારે આ માનસરોવર ની વ્યાખ્યા કરવામાં આવે તો એવું કહેવામા આવે છે કે માનસ અને સરોવર એમ આ બે શબ્દ મળીને માનસરોવર બને છે જેનો શાબ્દિક અર્થ ‘મનનું સરોવર’ એવું થાય છે. પૌરાણિક કથાઓમાં આ સ્થાનને ખુબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. આ સિવાય અહી આ સરોવરમાં જૈન ધર્મ અને તિબ્બતના સ્થાનીય બોનપા લોકો પણ આવે છે અને તેને ખુબ પવિત્ર માને છે. 3. નારાયણ સરોવર –  (ઉપરનો ફોટો) નારાયણ સરોવર એ ગુજરાતના કચ્છ જીલ્લાના લખપત તહસીલમાં આવેલ છે. આ સરોવરનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. આથી જ આ સરોવરને ભગવાન વિષ્ણુનું સરોવર માનવામાં આવે છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે અહી આ નારાયણ સરોવરમાં લોકો પોતાના પિતૃઓના શ્રાદ્ધ પણ કરવા આવે છે.

4. પંપા સરોવર –  (ઉપરનો ફોટો) આ સરોવર એ મેસુરમાં આવેલ છે. જે એક એતિહાસિક સરોવર ગણવામાં આવે છે. આ સિવાય અમે તમને જણાવી દઈએ કે તુંગભદ્રા નદીને ઓળંગીને અનેગુંદી જતી વખતે તેના મુખ્યમાર્ગથી થોડે દુર એટલે કે પશ્ચિમ દિશામાં પંપા સરોવર સ્થિત છે. પૌરાણિક કથાઓમાં વર્ણિત જે પંપા સરોવરની વાત કરવામાં આવે છે તે વાસ્તવમાં રામાયણમાં વર્ણિત પંપા સરોવર તે આ જ સરોવર છે.

5. બિંદુ સરોવર  – (ઉપરનો ફોટો)  આ સરોવર ગુજરાતના સિદ્ધપુર માં આવેલ છે. આ સરોવર અમદ્દાવાદથી ઉત્તરમાં લગભગ ૧૩૯ કીલોમીટરના અંતરે  બિંદુ સરોવર આવેલ છે. એવું માનવામાં આવે છે કે અહી આ સરોવરના કિનારે બેસીને ઋષિ કર્દમએ હજારો વર્ષ સુધી તપસ્યા કરી હતી. આ વાતનો ઉલ્લેખ ઘણા ગ્રંથો તેમજ પુરાણોમાં આવે છે.

આમ આ હતા ભારતના ખુબ જ પવિત્ર ગણાતા સરોવર.જ્યાં એવી માન્યતા છે કે અહી આ સરોવરમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

Tags: bindu sarovarholy lackindia's holy lackkailash man sarovarmansarovarnarayan sarovarpampa sarovarpushkar sarovar
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
કોકા-કોલાએ ફેસબુક પર પોતાની જાહેરાતને રોકી દીધી,   જાણો શું છે તેનું સાચું કારણ. 

કોકા-કોલાએ ફેસબુક પર પોતાની જાહેરાતને રોકી દીધી, જાણો શું છે તેનું સાચું કારણ. 

દુનિયાના સૌથી વધુ જમીન ધરવતા 6 જમીનદારો,  તેની પાસે કેટલી જમીન છે તે જાણી ચોંકી જશો.

દુનિયાના સૌથી વધુ જમીન ધરવતા 6 જમીનદારો, તેની પાસે કેટલી જમીન છે તે જાણી ચોંકી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

99% લોકો નથી જાણતા આંખ ફરકવાનું સાચું કારણ, આપે છે શરીરના ગંભીર સંકેતો.

99% લોકો નથી જાણતા આંખ ફરકવાનું સાચું કારણ, આપે છે શરીરના ગંભીર સંકેતો.

January 28, 2021
એક એવી બીમારી જેમાં 10,000 માણસો બની ગયા મૂર્તિ.. જાણો એ બીમારી વિશે

એક એવી બીમારી જેમાં 10,000 માણસો બની ગયા મૂર્તિ.. જાણો એ બીમારી વિશે

December 8, 2018
HIV ગ્રસ્ત યુવકે જયારે ભોળી યુવતીને ફસાવી અને તેની સાથે આવું કર્યું… આ વાત જાણશો તો કંપી જશો.

HIV ગ્રસ્ત યુવકે જયારે ભોળી યુવતીને ફસાવી અને તેની સાથે આવું કર્યું… આ વાત જાણશો તો કંપી જશો.

May 25, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.