Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

માન્યતા મુજબ અહીં સ્નાન કરવાથી મળે છે મોક્ષ, જાણી લો આ 5 પવિત્ર સરોવર ક્યાં છે. 

Social Gujarati by Social Gujarati
June 29, 2020
Reading Time: 1 min read
0
માન્યતા મુજબ અહીં સ્નાન કરવાથી મળે છે મોક્ષ,  જાણી લો આ 5 પવિત્ર સરોવર ક્યાં છે. 
0
SHARES
15
VIEWS
Share on FacebookShare on Twitter

ભારત એક એવો દેશ જયાની સંસ્કૃતિ સૌથી અનોખી છે. અહી લોકોમાં એટલી ધાર્મિકતા છે કે અન્ય વિદેશથી પણ લોકો ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરવા માટે છે. લાખો મંદિરો કે જે આદિકાળથી ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. આદિકાળ તો શું એવા પણ મંદિરો છે જે પૌરાણિકકાળ થી અસ્તિત્વ ધરાવે છે. જેનો પુરાવો સમય સમય પર પુરાતત્વ વિભાગ દ્રારા કરવામાં આવે છે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

આજે અમે તમને એવા જ સરોવર વિષે જણાવીશું કે જે જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. આપણા ભારત દેશમાં નદીઓને માતાનું સ્થાન આપવામાં આવ્યા છે. તેમજ આ નદીઓ ઉપરાંત સરોવરોનું પણ એટલું જ મહત્વ આપણા પુરાણોમાં ગાવામાં આવ્યું છે. આથી જ અમે તમને એવા સરોવર વિશે માહિતી આપીશું જેના વિશે જાણીને તમને ત્યાં જવાનું મન થઇ આવશે. ચાલો તો આ જાણવા માટે અંત સુધી આ લેખ વાંચવાનું ભૂલશો નહિ.

આજે અમે આ લેખની અંદર એવા 5 સરોવર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું ધાર્મિક દ્રષ્ટીએ ખુબ જ મહત્વ રહેલું છે. આ સરોવરો એવા છે જેના વિશે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે અહી સ્નાન કરવાથી તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

1.પુષ્કર સરોવર –  (ઉપરનો ફોટો) આ સરોવર રાજસ્થાનના અજમેર શહેરમાં આવેલું છે. તે રાજસ્થાનમાં અજમેર શહેરથી લગભગ ૧૪ કિલોમીટર દુર એક પુષ્કર ઝીલ આવેલી છે. અહી એવું માનવામાં આવે છે કે આ સરોવરનો સંબંધ ભગવાન બ્રહ્મા સાથે જોડાયેલ છે. એવું પણ કહેવાય છે કે અહી એક મંદિર આવેલું છે જે બ્રહ્માનું છે. જે એકમાત્ર બ્રહ્માનું મંદિર ગણવામાં આવે છે. આ સિવાય પુષ્કરની ગણના 5 પવિત્ર તીર્થોમાં પણ કરવામાં આવે છે. આ સિવાય પુષ્કર, ગયા, કુરુક્ષેત્ર, હરિદ્રાર અને પ્રયાગ આ પંચતીર્થ ગણવામાં આવે છે.
2. કૈલાસ માનસરોવર – (ઉપરનો ફોટો) ભગવાન શિવનું નિવાસ સ્થાન એટલે કૈલાસ માનસરોવર. જયારે આ માનસરોવર ની વ્યાખ્યા કરવામાં આવે તો એવું કહેવામા આવે છે કે માનસ અને સરોવર એમ આ બે શબ્દ મળીને માનસરોવર બને છે જેનો શાબ્દિક અર્થ ‘મનનું સરોવર’ એવું થાય છે. પૌરાણિક કથાઓમાં આ સ્થાનને ખુબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. આ સિવાય અહી આ સરોવરમાં જૈન ધર્મ અને તિબ્બતના સ્થાનીય બોનપા લોકો પણ આવે છે અને તેને ખુબ પવિત્ર માને છે. 3. નારાયણ સરોવર –  (ઉપરનો ફોટો) નારાયણ સરોવર એ ગુજરાતના કચ્છ જીલ્લાના લખપત તહસીલમાં આવેલ છે. આ સરોવરનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. આથી જ આ સરોવરને ભગવાન વિષ્ણુનું સરોવર માનવામાં આવે છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે અહી આ નારાયણ સરોવરમાં લોકો પોતાના પિતૃઓના શ્રાદ્ધ પણ કરવા આવે છે.

4. પંપા સરોવર –  (ઉપરનો ફોટો) આ સરોવર એ મેસુરમાં આવેલ છે. જે એક એતિહાસિક સરોવર ગણવામાં આવે છે. આ સિવાય અમે તમને જણાવી દઈએ કે તુંગભદ્રા નદીને ઓળંગીને અનેગુંદી જતી વખતે તેના મુખ્યમાર્ગથી થોડે દુર એટલે કે પશ્ચિમ દિશામાં પંપા સરોવર સ્થિત છે. પૌરાણિક કથાઓમાં વર્ણિત જે પંપા સરોવરની વાત કરવામાં આવે છે તે વાસ્તવમાં રામાયણમાં વર્ણિત પંપા સરોવર તે આ જ સરોવર છે.

5. બિંદુ સરોવર  – (ઉપરનો ફોટો)  આ સરોવર ગુજરાતના સિદ્ધપુર માં આવેલ છે. આ સરોવર અમદ્દાવાદથી ઉત્તરમાં લગભગ ૧૩૯ કીલોમીટરના અંતરે  બિંદુ સરોવર આવેલ છે. એવું માનવામાં આવે છે કે અહી આ સરોવરના કિનારે બેસીને ઋષિ કર્દમએ હજારો વર્ષ સુધી તપસ્યા કરી હતી. આ વાતનો ઉલ્લેખ ઘણા ગ્રંથો તેમજ પુરાણોમાં આવે છે.

આમ આ હતા ભારતના ખુબ જ પવિત્ર ગણાતા સરોવર.જ્યાં એવી માન્યતા છે કે અહી આ સરોવરમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

July 13, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
Next Post
કોકા-કોલાએ ફેસબુક પર પોતાની જાહેરાતને રોકી દીધી,   જાણો શું છે તેનું સાચું કારણ. 

કોકા-કોલાએ ફેસબુક પર પોતાની જાહેરાતને રોકી દીધી, જાણો શું છે તેનું સાચું કારણ. 

દુનિયાના સૌથી વધુ જમીન ધરવતા 6 જમીનદારો,  તેની પાસે કેટલી જમીન છે તે જાણી ચોંકી જશો.

દુનિયાના સૌથી વધુ જમીન ધરવતા 6 જમીનદારો, તેની પાસે કેટલી જમીન છે તે જાણી ચોંકી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બોડીના પોસ્ટમોર્ટમનની હકીકત જાણશો તો ચકિત રહી જશો…. જાણો તે અજાણી વાતો, લોકોને શેર પણ કરજો

બોડીના પોસ્ટમોર્ટમનની હકીકત જાણશો તો ચકિત રહી જશો…. જાણો તે અજાણી વાતો, લોકોને શેર પણ કરજો

May 31, 2019
તમારા ઘરમાં રહેલા લીંબુના છોડમાં લીંબુના થઈ જશે ઢગલા. કરો આ એક સરળ કામ. દરેક સિઝનમાં આવશે અઢળક લીંબુ….

તમારા ઘરમાં રહેલા લીંબુના છોડમાં લીંબુના થઈ જશે ઢગલા. કરો આ એક સરળ કામ. દરેક સિઝનમાં આવશે અઢળક લીંબુ….

November 9, 2022
શા માટે લગ્ન બાદ મહિલાઓની કમર અને શરીર મોટુ થઇ જાય છે. તેની પાછળ મળ્યું આવું ચોકાવનારું કારણ.

શા માટે લગ્ન બાદ મહિલાઓની કમર અને શરીર મોટુ થઇ જાય છે. તેની પાછળ મળ્યું આવું ચોકાવનારું કારણ.

January 2, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In