Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ | પહેલા જ મહિને થશે બમ્પર કમાણી, જાણો તેના માટે શું કરવાનું..

Social Gujarati by Social Gujarati
March 17, 2021
Reading Time: 1 min read
0
સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ | પહેલા જ મહિને થશે બમ્પર કમાણી, જાણો તેના માટે શું કરવાનું..

મિત્રો દરેક લોકો એવું ઈચ્છે છે કે તેનો બિઝનેસ સારો ચાલે, તેની પાસે બંગલો હોય, ગાડી હોય છે અને આરામથી જિંદગી પસાર થઈ શકે એટલા રૂપિયા રૂપિયો હોય. અને આ માટે જ લોકો મહેનત કરતા હોય છે. પણ હાલની સ્થિતિ જોતા અત્યારે વધુને વધુ કમાણી કરવી મુશ્કેલ છે. કારણ કે કોરોના મહામારીએ દરેક લોકોને આર્થિક રીતે ખુબ મોટો ઝટકો આપ્યો છે. તેમ છતાં પણ જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આ લેખ જરૂર વાંચો.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

કોરોના મહામારી દરમિયાન જો ધંધાની વાત કરવામાં આવે તો મોટાભાગના ધંધા મંદ જ ચાલે છે. પણ એક બિઝનેસ એવો છે જ્યાં કમાણી ભરપુર થઈ શકે છે. સરકારની પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી યોજના સફળ રહી છે. આખા દેશના મોટાભાગના એરિયામાં લોકોએ તેને બિઝનેસ મોડલના રૂપે જોયું છે અને જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે આવેદન કર્યું છે. તમે પણ જો પોતાનો બિઝનેસની તલાશ કરી રહ્યા છો તો સરકારની આ યોજનાનો લાભ લઈ શકો છો.

આમાં દર મહિને સારી કમાણી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ એક અભિયાન છે. આ અભિયાનનો હેતુ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રના નામથી ઓળખતા વિશેષ કેન્દ્રો થકી સામાન્ય જનતાને સસ્તી કિંમત પર ક્વોલિટી વાળી દવાઓ મળી રહે. જેનેરિક દવાઓને ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં ઓછી કિંમતે સારી દવાઓ મળે છે.

સતત વધી રહ્યો છે આ બિઝનેસ : આ આર્થિક વર્ષની પહેલા છ મહિનામાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રોથી દવાઓનું વેચાણ પણ 60 % વધ્યું છે. આ વાતની જાણકારી હાલમાં જ ઉર્વરક અને રસાયણ મંત્રી ડીવી સદાનંદ ગૌડા એ આપી છે. આ યોજના નીચે 19 જાન્યુઆરી 2021 સુધીમાં 519.34 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે આખા વર્ષ દરમિયાન 500 કરોડની દવાઓ વેચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. ત્યાં સુધી કે લોકડાઉનમાં પણ આ યોજના ખુબ જ કારગર સાબિત થઈ છે.

મળે છે કારોબારનો મોક્કો : આ જન ઔષધી કેન્દ્ર સામાન્ય જનતાને સસ્તી અને સારી દવાઓ આપવાની સાથે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહેલા લોકોને એક સારો મોક્કો પણ આપે છે. જો તમે પોતાનો કારોબાર શરૂ કરવા માંગો છો તો જન ઔષધી કેન્દ્ર એક સારો વિકલ્પ છે. કારણ કે તેમાં તમને સરકાર આર્થિક મદદ પણ કરે છે. એટલે સુધી કે દુકાન ખોલવામાં આવતા ખર્ચ પણ સરકાર ઇન્સેટીવ દ્વારા પાછા આપી રહી છે. તેના નિયમ અને શરતો પણ સરળ છે.

કોણ ખોલી શકે છે જન ઔષધી કેન્દ્ર : સરકારની આ યોજના નીચે જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે સૌથી પહેલી શરત છે કે, જો કોઈ વ્યક્તિ જન ઔષધી કેન્દ્ર ખોલવા માંગે છે તો તેની પાસે ડી ફાર્મા અથવા બી ફાર્માની ડિગ્રી હોવી જોઈએ. જો જન ઔષધી કેન્દ્ર ખોલીને કોઈ અન્યને રોજગાર આપવા માંગે છે તો પણ તેની પાસે આ ડિગ્રી હોવી જરૂરી છે. એટલે કે આવેદન કરતી વખતે ડિગ્રીનો પ્રૂફના રૂપમાં સબમિટ કરવું આવશ્યક છે.

કોઈપણ વ્યક્તિ અથવા કારોબારી, હોસ્પિટલ, ગૈર સરકારી સંગઠન, ફાર્માસીસ્ટ, ડોક્ટર, અને મેડીકલ પ્રેકટીશનર PMJAY નીચે ઔષધી કેન્દ્ર ખોલવા માટે આવેદન કરી શકે છે. PMJAY હેઠળ SC, ST અને દિવ્યાંગ આવેદકને ઔષધી કેન્દ્ર ખોલવા માટે 50,000 રૂપિયા સુધીની દવાઓ એડવાન્સ રકમ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રના નામથી દવાની દુકાન ખોલવામાં આવે છે :  સુચના અનુસાર જન ઔષધી કેન્દ્ર ખોલવા પર દવાનું વેચાણ પર 20% માર્જિન દુકાન ચલાવનારને આપવામાં આવે છે. આ સિવાય નોર્મલ અને સ્પેશીયલ ઇન્સેટીવને પણ પ્રાવધાન છે.

અહીંથી મળશે ફોર્મ : જન ઔષધી કેન્દ્ર માટે રિટેલ ડ્રગ સેલ્સનું લાઈસેન્સ જન ઔષધી કેન્દ્રના નામથી લેવું પડે છે. આ માટે ફોર્મ https://janaushadhi.gov.in/ થી ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમારે આવેદન  બ્યુરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજરના નામથી મોકલવાનું છે.

સીઈઓ,

બ્યુરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓફ ઇન્ડિયા,(BPPI)

8 ફ્લોર, બ્લોક – ઈ-1, વિડીયોકોન ટાવર, ઝંડેવાલાન એક્સટેન્શન,  નવી દિલ્હી – 110055.

કેટલી જગ્યા જોઈએ છે : જો તમે પણ જન ઔષધી કેન્દ્ર માટે આવેદન કરવા માંગો છો તો તમારી પાસે દુકાન માટે ઓછામાં ઓછી 120 વર્ગફૂટ કવર્ડ એરિયા હોવો જોઈએ. જો સરકાર તમારા આવેદન પર  જન ઔષધી કેન્દ્ર ખોલવાની મંજુરી આપે છે તો સરકાર તરફથી તમને 650 થી વધુ દવાઓ ની સાથે જ 100 થી વધુ ઉપકરણ વેચાણ કરવા માટે ઉપલબ્ધ કરાવે છે.

સરકાર આપે છે સહાયતા રાશિ : તમે આ યોજના નીચે મેડીકલ સ્ટોર ખોલવા માંગો છો તો તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાની જરૂર નથી. જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે લગભગ 2.5 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. આ માટે સરકાર તરફથી 2.5 લાખ રૂપિયાની સરકારી સહાયતા આપવામાં આવે છે. યોજના નીચે મેડીકલ સ્ટોર ખોલવા માટે પહેલા તમારે 1 લાખ રૂપિયાની દવાઓ ખરીદવી પડશે. પછી સરકાર તરફથી તેને મહિનાના આધારે રીઇન્બસર્મેન્ટ કરવામાં આવશે.

સરકાર દુકાન શરૂ કરવામાં થતા ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે કે રેન્ક, ડેસ્ક વગેરે માટે તમને 1 લાખ સુધીની મદદ કરે છે. ફર્નીચરમાં થયેલ ખર્ચને સરકાર તરફથી તમને છ મહિનામાં પાછા આપવામાં આવે છે. જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે કમ્પ્યુટર વગેરે ખર્ચ માટે 50 હજાર રૂપિયા પણ તમને સરકાર આપે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: 20% marginDepartment of PharmaceuticalsDrugsDV Sadanand Gowdahelp governmentMinister of ChemistryPrime Minister's Bharatiya Jan Aushadhi KendraStart new business
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સ્ત્રીઓમાં ખરતા વાળ માટે જવાબદાર છે આ 6 મોટા કારણો, જાણો કેવી રીતે ખરતા વાળને અટકાવાવ.

સ્ત્રીઓમાં ખરતા વાળ માટે જવાબદાર છે આ 6 મોટા કારણો, જાણો કેવી રીતે ખરતા વાળને અટકાવાવ.

આ બ્લડ ગ્રુપ વાળા લોકોમાં ડાયાબિટીસનો ખતરો હોય છે સૌથી વધુ । જીવલેણ પણ સાબિત શકે…

આ બ્લડ ગ્રુપ વાળા લોકોમાં ડાયાબિટીસનો ખતરો હોય છે સૌથી વધુ । જીવલેણ પણ સાબિત શકે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચા સાથે ભુલથી પણ ન કરો આ વસ્તુનું સેવન…..જો કરતા હોવ તો થઇ શકે છે ગંભીર ગંભીર સમસ્યાઓ….જાણો કંઈ છે એ વસ્તુ….

ચા સાથે ભુલથી પણ ન કરો આ વસ્તુનું સેવન…..જો કરતા હોવ તો થઇ શકે છે ગંભીર ગંભીર સમસ્યાઓ….જાણો કંઈ છે એ વસ્તુ….

March 28, 2019
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
આંખ બંધ કરીને ખરીદી શકો છો આ 3 કાર, ઓછી કિંમતમાં આપે છે જોરદાર પર્ફોર્મન્સ… જાણો કિંમતથી લઈને માઈલેજ સહિતની જાણકારી…

આંખ બંધ કરીને ખરીદી શકો છો આ 3 કાર, ઓછી કિંમતમાં આપે છે જોરદાર પર્ફોર્મન્સ… જાણો કિંમતથી લઈને માઈલેજ સહિતની જાણકારી…

March 21, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.