Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

માત્ર સાત જ દિવસ કરો આ ફણગાવેલી વસ્તુનું સેવન, હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી 9 ખતરનાક બીમારીઓ ક્યારેય નહીં થાય

Social Gujarati by Social Gujarati
February 12, 2022
Reading Time: 1 min read
2
માત્ર સાત જ દિવસ કરો આ ફણગાવેલી વસ્તુનું સેવન, હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી 9 ખતરનાક બીમારીઓ ક્યારેય નહીં થાય

મિત્રો ઘઉંનો ફણગાવેલા  ભાગ એ ઘઉંનો સૌથી મહત્વનો અને ફાયદાકારક ભાગ છે. તેમાં અનાજની બધી ખૂબીઓ ભરેલી હોય છે. એક ઘઉંના દાણાના ત્રણ ભાગ હોય છે એક બહારી પરત હોય છે, ત્યાર બાદ ઘઉંનો બીજો ભાગ એન્ડોસ્પર્મ હોય છે અને ત્રીજો ભાગ અંકુર હોય છે. જે અનાજનો સૌથી મધ્યનો ભાગ હોય છે. ઘઉંનો 2.5 % થી લઈને 3.8 % ભાગ જ ફણગાવેલા  ભાગ હોય છે. તે ભાગ અનાજના અન્ય ભાગોની તુલનાએ સૌથી વધારે પૌષ્ટિક હોય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

માટે માત્ર ઘઉંની જગ્યાએ જો આપણે સાત દિવસ સુધી ફણગાવેલા ઘઉંનું સેવન કરીએ તો તેનાથી આપણે વિચાર્યું પણ ન હોય તેવા ચમત્કારિક ફાયદા થઇ શકે છે. તો આજે અમે ફણગાવેલા એટલે કે ફણગાવેલા ઘઉંના ફાયદાઓ વિશે જણાવશું કે ફણગાવેલા ઘઉંના સેવનથી આપણને ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે.

સૌથી પહેલો ફાયદો છે કબજીયાત દુર કરે છે. મિત્રો બેઠાડું જીવનના કારણે અથવા પાચનશક્તિ નબળી પડવાના કારણે કબજીયાતની સમસ્યા રહેતી હોય છે અને કબજીયાત આપણા દિવસને અને કાર્યોને ખરાબ કરે છે. સામાન્ય રીતે આ સમસ્યા આપણે ખાધેલા ખોરાકમાં ફાયબરની કમીના લીધે થાય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ફણગાવેલા ઘઉંમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. તેથી તેનું સેવન કરવાથી કબજીયાતની સમસ્યા રહેતી નથી.

ત્યાર બાદ ફણગાવેલા ઘઉં આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. મિત્રો સારા ફાઈબરયુક્ત ખોરાકનો આપણી રોગપ્રતિકારક શક્તિ પર ખુબ પ્રભાવ જોવા મળે છે. ફણગાવેલા  ઘઉં પેટમાં રહેલ હાનિકારક જીવાણું અથવા રોગાણુઓને સાફ કરે છે અને સારા બેક્ટેરિયાને પ્રસાર કરવામાં મદદ કરે છે. માટે ફણગાવેલા ઘઉં રોગ પ્રતિકારક શક્તિ માટે ખુબ લાભદાયી સાબિત થાય છે.

મિત્રો ડાયાબીટીશના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ફણગાવેલા ઘઉંમાં ડાયટરી ફાયબર ખુબ સારી માત્રામાં હોય છે જે ભોજન બાદ બ્લડ ગ્લુકોઝની પ્રતિક્રિયાને કાર્ય કરવામાં મદદ કરે છે. માટે જો તમારા આહારમાં થોડા ફણગાવેલા ઘઉંનો સમાવેશ કરવામાં આવે તો ટાઈપ 2 ડાયાબીટીસથી બચવામાં મદદ મળે છે.

હૃદય રોગ માટે ખુબ જ લાભદાયી નીવડે છે. ફણગાવેલા ઘઉં હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. એટલું જ નહિ પરંતુ હેલ્થ એક્સપર્ટ પણ હૃદયને સ્વસ્થ રાખવા માટે ફણગાવેલા  ઘઉંનું સેવન કરવાની સલાહ આપે છે. ફણગાવેલા ઘઉંમાં ન્યુટ્રીશન્સનું ખુબ વધારે પ્રમાણ હોય છે જે હૃદય રોગની તકલીફો સામે રક્ષણ આપે છે. તેમજ હૃદય રોગના જોખોમો નહીવત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં ઘણા લોકો મોટાપાનો શિકાર બની જતા હોય છે અને આપણે જાણીએ જ છીએ કે મોટાપો અન્ય ઘણી સમસ્યાઓને પણ જન્મ આપે છે માટે વધતું વજન અને ચરબી ઘટાડવું આવશ્યક બને છે.

તે હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી 9 ખતરનાક બીમારીઓમાં રાહત રૂપ છે.અન્ય અસંખ્ય બીમારીઓમાં તો સુધારો તો ખરો જ. તો તે સમસ્યા માટે ફણગાવેલા  ઘઉંનું સેવન વરદાન સ્વરૂપ છે. કારણ કે ફાયબરયુક્ત આહાર દ્વારા વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે અને ફણગાવેલા ઘઉંમાં પર્યાપ્ત માત્રામાં ફાયબર પણ હોય છે અને તેનાથી સારી એવી ઉર્જા પણ મળે છે. જેના કારણે વધારે આહારની જરૂરીયાત નથી પડતી. માટે જો તમે વેઇટ લોસ કરવા માંગો છો તો ફણગાવેલા  ઘઉંનો તમારા આહારમાં અવશ્ય સમાવેશ કરવો જોઈએ.

તો આ રીતે ફણગાવેલા  ઘઉં આપણા સસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે તેથી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે નિયમિત થોડા થોડા ફણગાવેલા ઘઉંનું સેવન કરવું જોઈએ.

Tags: FANGAVELA GHAVhealthHEALTH PROBLEMWheat-Sprouts
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
મહિલાઓના આ અંગમાં છુપાયેલું હોય છે સૌથી મોટું રહસ્ય, જાણો આ અંગ કયું છે અને તેમાં કયું રહસ્ય છુપાયેલું છે?

મહિલાઓના આ અંગમાં છુપાયેલું હોય છે સૌથી મોટું રહસ્ય, જાણો આ અંગ કયું છે અને તેમાં કયું રહસ્ય છુપાયેલું છે?

ચહેરા પરથી ઓળખી શકો છો, મહિલા ભાગ્યશાળી છે કે નહી | ભાગ્યશાળી મહિલાઓના ચહેરામાં છુપાયેલા હોય છે આ રાજ…

ચહેરા પરથી ઓળખી શકો છો, મહિલા ભાગ્યશાળી છે કે નહી | ભાગ્યશાળી મહિલાઓના ચહેરામાં છુપાયેલા હોય છે આ રાજ…

Comments 2

  1. Jayesh Guru says:
    5 years ago

    Nice

    Reply
  2. રોહિત રમણલાલ શાહ says:
    4 years ago

    આથી ઉત્તમ માહિતી બદલ ધન્યવાદ.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પેટની ગડબડીના કારણે થતો દુખાવો, ઉલ્ટી, ઉબકા અને સોજો મટાડવા ખાવા લાગો આ વસ્તુ, પેટ, આંતરડાને સાફ કરી કબજિયાત કરી દેશે દુર….

પેટની ગડબડીના કારણે થતો દુખાવો, ઉલ્ટી, ઉબકા અને સોજો મટાડવા ખાવા લાગો આ વસ્તુ, પેટ, આંતરડાને સાફ કરી કબજિયાત કરી દેશે દુર….

July 23, 2022
માર્કેટમાં મળતું નકલી પનીર ખાવાથી શરીર બની શકે છે બીમાર, જાણો શુદ્ધ અને તાજું પનીર ઓળખવાની 4 સરળ ટીપ્સ… ક્યારેય નહિ છેતરાવ…

માર્કેટમાં મળતું નકલી પનીર ખાવાથી શરીર બની શકે છે બીમાર, જાણો શુદ્ધ અને તાજું પનીર ઓળખવાની 4 સરળ ટીપ્સ… ક્યારેય નહિ છેતરાવ…

November 17, 2021
સામાન્ય દેખાતી આ શાકભાજી આજીવન રાખશે દવાઓથી દુર, આંતરડા સાફ કરી પેટની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

સામાન્ય દેખાતી આ શાકભાજી આજીવન રાખશે દવાઓથી દુર, આંતરડા સાફ કરી પેટની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

September 13, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.