Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

900 વર્ષ જુનું મંદિર અને થાય છે ત્યાં માથા વગરની મૂર્તિની પૂજા…જાણો ત્યાં માતાજીને માથું કેમ નથી તેનો ઈતિહાસ

Social Gujarati by Social Gujarati
April 12, 2019
Reading Time: 1 min read
0
900 વર્ષ જુનું મંદિર અને થાય છે ત્યાં માથા વગરની મૂર્તિની પૂજા…જાણો ત્યાં માતાજીને માથું કેમ નથી તેનો ઈતિહાસ

900 વર્ષ જુનું મંદિર અને થાય છે ત્યાં માથા વગરની મૂર્તિની પૂજા…જાણો ત્યાં માતાજીને માથું કેમ નથી તેનો ઈતિહાસ 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો સામાન્ય રીતે આપણા ભારતના કોઇ પણ મંદિરમાં ખંડિત થયેલી મૂર્તિઓ રાખવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે ખંડિત થઈલી  મૂર્તિઓ ઘર કે મંદિરમાં રાખવી એ અશુભ ગણાય છે. ખંડિત મૂર્તિના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે તેમજ અશુભ પરિણામોનો સામનો કરવો પડે છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવશું કે જ્યાં  મૂર્તિને માથા જ નથી. છતાં આ મૂર્તિઓને પૂજવામાં આવે છે. તો ચાલો જાણીએ આ મંદિર ક્યાં છે અને શા માટે ખંડિત થયેલી મૂર્તિઓનું પૂજન કરવામાં આવે છે.આ મંદિર ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં બેલ્હા દેવીનું મંદિર આવેલું છે. જે 900 વર્ષ જૂનું છે એવું માનવામાં આવે છે. આ મંદિરની અનેક ખાસિયતો છે. આ સાથે આ મંદિરનો ઈતિહાસ પણ ખુબ જ રોચક છે.

આપણે સૌથી પહેલા તો એ જાણીએ કે આ મંદિરની મૂર્તિઓ ખંડિત કેવી રીતે થઇ. તેનો ઈતિહાસ જોડાયેલો છે ઔરંગઝેબ સાથે. ત્યાંના ઇતિહાસ અનુસાર ઔરંગઝેબે આ મંદિરની મૂર્તિઓ ખંડિત કરી હતી. ઈ.સ 1619 માં ઔરંગઝેબે તેના સુબેદારોને દરેક હિંદુમંદિરો તોડવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તે દરમ્યાન મંદિરને બચાવવા માટે પૂજારી દ્વારા આ મંદિરનો મુખ્ય દ્વાર મસ્જિદના આકારનો બનાવવામાં આવ્યો હતો. જેથી ઔરંગઝેબની સેનાને એવો ભ્રમ થાય કે આ મંદિર નહિ, મસ્જિદ છે અને તેઓ આ મંદિરને તોડે નહિ. પરંતુ ઔરંગઝેબનો એક સેનાપતિએ આ મંદિરમાં ઘંટ જોઈ લીધો અને તેને આ મંદિરની મૂર્તિઓના મોઢા તોડી નાખ્યા અને બધી જ મૂર્તિઓને ખંડિત કરી નાખી.

આજે પણ આ મંદિર તેવી જ અવસ્થામાં જોવા મળે છે. તેનો મુખ્ય દ્વાર હજુ મસ્જિદ જેવો જ છે અને માથા વગરની મૂર્તિઓ પણ સ્થાપિત છે. આ મંદિરની દીવાલો, નકશીકામ અને કોતરણી અનુસાર ઇતિહાસકારો માને છે કે આ મંદિર ૧૧મી સદીનું હશે. આ મંદિરનું નિર્માણ સોમવંશના ક્ષત્રિય રાજા એ કરાવ્યું હશે તેવું માનવામાં આવે છે.

મિત્રો હવે વાત કરીએ આ મંદિરની બીજી અનેક વિશેષતાઓ વિશે. મંદિરના દ્વાર પર બનાવવામાં આવેલી આકૃતિઓ અને સુપ્રસિદ્ધ ખજુરાહોની આકૃતિઓ સરખી લાગે છે. આ મંદિરના મુખ્ય દ્વાર પર કંઈક લખવામાં આવ્યું છે. આ કંઈ ભાષામાં લખેલું છે તે પુરાતત્વ ખાતા વાળા પણ શોધી શક્યા નથી. તેથી તે શું લખ્યું છે તે આજ સુધી કોઈ પણ જાણી શક્યું નથી.

એટલું જ નહિ પરંતુ પ્રતાપગઢ જિલ્લાના આ મંદિરનું વર્ણન રામાયણ અને મહાભારત જેવા મહાગ્રંથોમાં પણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે રામ ભગવાન પ્રતાપગઢ જિલ્લામાં આવ્યા હતા અને આ બેલ્હાં ભવાની મંદિરમાં પૂજા કરી હતી. અને મહાભારત કાળમાં પણ આ મંદિરનું અસ્તિત્વ હતું તેવું મનાય છે. એક પૌરાણિક કથા અનુસાર ભીમે બકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને અહીં જ એક શિવલિંગની સ્થાપના પણ કરી હતી.

ત્યાંના ગામલોકોના કેહવા પ્રમાણે અષ્ટ ભુજા વાળી અષ્ટધાતુથી બનેલી દેવી માતાની મૂર્તિ 15 થી 20 વર્ષ પહેલા ચોરી થઈ ગઈ હતી. ત્યારબાદ ગામના લોકોના સહયોગથી અષ્ટ ભુજા વાળી મૂર્તિ બનાવી અને ફરી તે મંદિરમાં સ્થાપિત કરી. પરંતુ અમુક જે મૂર્તિઓ છે તેમના મસ્તક હજુ નથી બનાવવામાં આવ્યા. પરંતુ તેની પૂજા કરવા રોજ કરવામાં આવે છે. આ મંદિરમાં જે કોઈ ભક્ત કંઈ પણ માંગે તો તેની મનોકામના પૂર્ણ રીતે પૂરી થાય છે.

તો આ રીતે આ મંદિર ખુબ જ પૌરાણિક છે તેમજ તેમની મૂર્તિ ખંડિત હોવા છતાં પણ ત્યાંની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

Tags: belhadevifractal idolorangjebpratapgadhtempel
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
માત્ર સાત જ દિવસ કરો આ ફણગાવેલી વસ્તુનું સેવન, હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી 9 ખતરનાક બીમારીઓ ક્યારેય નહીં થાય

માત્ર સાત જ દિવસ કરો આ ફણગાવેલી વસ્તુનું સેવન, હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી 9 ખતરનાક બીમારીઓ ક્યારેય નહીં થાય

મહિલાઓના આ અંગમાં છુપાયેલું હોય છે સૌથી મોટું રહસ્ય, જાણો આ અંગ કયું છે અને તેમાં કયું રહસ્ય છુપાયેલું છે?

મહિલાઓના આ અંગમાં છુપાયેલું હોય છે સૌથી મોટું રહસ્ય, જાણો આ અંગ કયું છે અને તેમાં કયું રહસ્ય છુપાયેલું છે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં આ હેલ્દી વસ્તુ ખાશો તો સાંધામાં જામેલું યુરિક એસિડ આવી જશે બહાર, અને થશે આવી આવી પીડાઓ… આ વસ્તુ તો ખાસ ન ખાતા…

શિયાળામાં આ હેલ્દી વસ્તુ ખાશો તો સાંધામાં જામેલું યુરિક એસિડ આવી જશે બહાર, અને થશે આવી આવી પીડાઓ… આ વસ્તુ તો ખાસ ન ખાતા…

December 26, 2022
માત્ર 5 રૂપિયામાં મળી જતી આ વસ્તુનો લેપ મટાડી દેશે માથા, સાંધા અને શરીરના તમામ દુખાવા. તાવ અને પેટને લગતી સમસ્યાઓ પણ કરી દેશે ગાયબ…

માત્ર 5 રૂપિયામાં મળી જતી આ વસ્તુનો લેપ મટાડી દેશે માથા, સાંધા અને શરીરના તમામ દુખાવા. તાવ અને પેટને લગતી સમસ્યાઓ પણ કરી દેશે ગાયબ…

October 28, 2021
તમે પણ આંગળીઓમાં ટચાક્યા ફોડો છો?  તો આજથી એ ટેવને ભૂલી જાવ. આવી જશે તમારામાં આ ખોટ. 

તમે પણ આંગળીઓમાં ટચાક્યા ફોડો છો? તો આજથી એ ટેવને ભૂલી જાવ. આવી જશે તમારામાં આ ખોટ. 

May 31, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.