Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

વજન ઘટાડવો હોય તો ક્યારેય ન ખાવા જોઈએ આ પીળા ફળો, નહિ તો ઘટવાને બદલે થઈ જશે ડબલ… જાણો ક્યાં છે એ પીળા ફળો..

Social Gujarati by Social Gujarati
May 24, 2022
Reading Time: 1 min read
0
વજન ઘટાડવો હોય તો ક્યારેય ન ખાવા જોઈએ આ પીળા ફળો, નહિ તો ઘટવાને બદલે થઈ જશે ડબલ… જાણો ક્યાં છે એ પીળા ફળો..

આજના સમયમાં મોટાભાગના લોકો ફિટ અને હેલ્ધી રહેવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે. વજન ઓછું કરવા માટે ફળો ને પણ પોતાના ડાયટ માં સામેલ કરે છે. ફળ અને શાકભાજી શરીર માટે આવશ્યક પોષક તત્વો, વિટામિન મિનરલ પ્રદાન કરે છે. તેથી આને દરરોજ ખાવાની સલાહ આપવામાં આવે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

એક્સપર્ટ પ્રમાણે દરેક વ્યક્તિ એ સવારના નાસ્તા માં એક ફળ જરૂર ખાવું જોઈએ અને લીલા શાકભાજી ને ડાયટ માં સામેલ કરવા જોઈએ. જે લોકો દિવસ માં ઓછામાં ઓછું પાંચ વાર ફળ અને શાકભાજી નું સેવન કરે છે તેમને હૃદય રોગ, સ્ટ્રોક અને કેટલાક પ્રકારના કેન્સર નું જોખમ પણ ઓછું રહે છે.

જે લોકો વજન ઓછું કરે છે તેઓ પોતાના ડાયટ માં ફળ અને શાકભાજી ને સામેલ કરે છે. ફળો નું ચીરી કે જ્યુસ રૂપે સેવન કરાય છે. પરંતુ હાલમાં જ એક એક્સપર્ટે જણાવ્યું છે કે વજન ઘટાડતી વખતે કેટલાક ફળો નું સેવન કરવાથી બચવું જોઈએ, નહીતો તે વજન ઘટાડવાની જગ્યાએ વજન વધારી શકે છે. હવે તે ક્યાં ફળો છે તે વિશે જાણી લઈએ.ક્યાં ફળો ખાવાથી બચવું જોઈએ?:- આમ તો કોઈ સ્વસ્થ વ્યક્તિ માટે ફળ ખાવું ખુબ સારુ હોય છે પરંતુ જયારે તે વેટ લોસ માટે ડાયટ ફોલો કરી રહ્યો હોય તો વજન ઓછું કરવા માટે સફરજન, જાંબુ, દ્રાક્ષ, રાસબેરી કે એવોકાડો જેવા ફળ ખાઈ શકે છે, કારણ કે આમાં અત્યંત ઓછા પ્રમાણ માં સુગર હોય છે. પરંતુ કેરી, શકરટેટી, અનાનસ ખાવાથી બચવું જોઈએ. કારણ કે આ ફળો માં કુદરતી રીતે જ શુગર નું પ્રમાણ વધારે હોય છે.

ડોક્ટર ના જણાવ્યા પ્રમાણે એક સામાન્ય કદની કેરીમાં 45 ગ્રામ, દ્રાક્ષમાં 23 ગ્રામ, રાસબેરીમાં 5 ગ્રામ, એવોકાડોમાં 1.33 ગ્રામ શુગર હોય છે. જે લોકોએ વજન ઓછું કરવું હોય તેમણે કેરી-કેળા જેવા ફળો ખાવાનું ટાળવું જોઈએ, પરંતુ જેઓ દુબળા-પાતળા છે, વજન વધારવા માગે છે તેઓ આનું સેવન કરી શકે છે.વજન ઘટાડવા માટે કઈ વસ્તુઓના સેવનથી બચવું જોઈએ?:- ડોક્ટરે જણાવ્યું કે વજન ઘટાડવા માટે ભરપૂર પ્રમાણ માં ચરબી, ખાંડ અને મીઠા યુક્ત ખોરાક ખાવાથી બચવું જોઈએ. આ સિવાય પેકેજ્ડ ફૂડથી બચવું પણ સારું છે.

આવા ખોરાક આરોગ્યને બગાડે છે. ઉપરાંત, બિસ્કિટ અથવા ચિપ્સ જેવી વસ્તુઓ ખાવાનું ટાળો. જો ઘરમાં આવી વસ્તુઓ હોય તો તરત જ તેને ઘરની બહાર કાઢો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Ayurveda tips for weight lossmangoWEIGHT GAINWEIGHT LOSSweight loss diet tips
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
158 કિલોની છોકરીએ ઘટાડ્યું વજન અને થઈ ગઈ ફક્ત 88 કિલોની, જાણો એવો તો શું જાદુ કર્યો કે ઘટી ગયો 70 કિલો વજન… જાણીને ચોંકી જશો…

158 કિલોની છોકરીએ ઘટાડ્યું વજન અને થઈ ગઈ ફક્ત 88 કિલોની, જાણો એવો તો શું જાદુ કર્યો કે ઘટી ગયો 70 કિલો વજન... જાણીને ચોંકી જશો...

દાંતમાંથી આવતું લોહી અને મોંના ચાંદા નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, હોય શકે છે આવી ગંભીર બીમારીના લક્ષણો…   

દાંતમાંથી આવતું લોહી અને મોંના ચાંદા નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, હોય શકે છે આવી ગંભીર બીમારીના લક્ષણો...   

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભારતની મહિલા બોડી બિલ્ડર…. પહેલવાન પણ ડરી જાય છે તેની પાસે….. જુવો તેના ફોટા અને જાણો કોણ છે એ મહિલાઓ…

ભારતની મહિલા બોડી બિલ્ડર…. પહેલવાન પણ ડરી જાય છે તેની પાસે….. જુવો તેના ફોટા અને જાણો કોણ છે એ મહિલાઓ…

March 25, 2019
ગમે તેવો જીદ્દી કફ વગર દવાએ જ નીકળી જશે બહાર, અજમાવો આ 5 અમુલ્ય આયુર્વેદિક જડીબુટ્ટી ખાસ અને મફત નુસ્ખા…

ગમે તેવો જીદ્દી કફ વગર દવાએ જ નીકળી જશે બહાર, અજમાવો આ 5 અમુલ્ય આયુર્વેદિક જડીબુટ્ટી ખાસ અને મફત નુસ્ખા…

March 5, 2024
ગેસ સિલિન્ડરના કલરથી લઈ આ છિદ્રો સાથે જોડાયેલા છે આ ખાસ રહસ્યો, જાણો જરૂરી અને ઉપયોગી માહિતી…

ગેસ સિલિન્ડરના કલરથી લઈ આ છિદ્રો સાથે જોડાયેલા છે આ ખાસ રહસ્યો, જાણો જરૂરી અને ઉપયોગી માહિતી…

October 29, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.