Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

પૂનમની રાત્રે આ ખાસ વાત કુતરાને રડવા પાચલ મજબુર કરે છે… આ વાત વૈજ્ઞાનિક ધોરણે સાચી પડી છે.

Social Gujarati by Social Gujarati
September 10, 2018
Reading Time: 2 mins read
0
પૂનમની રાત્રે આ ખાસ વાત કુતરાને રડવા પાચલ મજબુર કરે છે… આ વાત વૈજ્ઞાનિક ધોરણે સાચી પડી છે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

🐶 જાણો કૂતરાના રડવા પાછળનું રહસ્ય… 🐶

🐶 મિત્રો તમારી ઊંઘ ઘણી વાર રાત્રે ઉડી જતી હશે એટલે નહિ કે ભયાનક સપનું આવ્યું તથા કોઈએ તમને જગાડ્યા પરંતુ એટલા માટે કે રાત્રે ઘણી વાર કૂતરાના રડવાનો અવાજ તમને સંભળાય અને તમારી ઊંઘ ઉડી જાય. તો મિત્રો તમે તમારા વડીલો કે આડોશ પડોશમાંથી કોઈ વ્યક્તિ પાસેથી સાંભળ્યું હશે કે કૂતરા રડે તે સારું ન કહેવાય. અને ઘણા જણાવતા હોય છે કે કૂતરાનું રડવું તે અપશુકન છે. તો કોઈ એવું કહેશે કે કૂતરા એટલા માટે રડતા હોય છે કે રાત્રે તેને ભટકતી આત્માઓ દેખાતી હોય છે. કારણ કે કૂતરાઓ આત્માને જોઈ શકે છે. અને રાત્રે આત્માઓ ભટકતી હોય છે તેને જોઇને તે રડવાનું ચાલુ કરી દે છે.

Image Source :

🐶 તો અમૂક લોકોનું તારણ તો બિલકુલ અલગ જ હોય છે જેમ કે કૂતરા રડે એટલે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું છે તે સમજી લેવું. તેથી ઘણા લોકો કૂતરા રડતા હોય તો તેને તરત જ બંધ કરાવી દેતા હોય છે. કારણ કે તે લોકોનું માનવું છે કે કૂતરાને યમ દેખાય છે. જો કોઈ વ્યક્તિ મારવાનું હોય તેને યમ લેવા આવતા હોય છે અને તે યમને કૂતરા જોઈ શકે છે માટે તેને તે યમ દેખાય છે અને તેથી તે રડે છે. તેથી જ કૂતરાના રડ્યા પછી થોડા દિવસ બાદ સગા સંબંધી કે કોઈ જાણીતી વ્યક્તિના મૃત્યુના સમાચાર આવે છે. પરંતુ મિત્રો જે વ્યક્તિના નસીબમાં મોત લખ્યું જ હોય તેમાં કૂતરા રડે તો પણ મોત આવે અને કદાચ ન રડે ને તો પણ તેનું મૃત્યુ તો નિશ્ચિત જ હોય છે.

Image Source :

🐶 મિત્રો આ વાત સાંભળીને તમારે ડરવાની જરૂર નથી કે કૂતરા રડે છે તો નક્કી કોઈ આત્મા ભટકતી હશે અથવા તો કોઈને યમ લેવા આવ્યા છે અને કોઈનું મૃત્યુ થઇ જશે વગેરે વગેરે. તમારા મનમાંથી આવા તથ્યો અને અંધ શ્રદ્ધાને કાઢી નાખો કારણ કે આજે અમે તમને જણાવશું કે કૂતરાના રડવા પાછળની વાસ્તવિકતા શું છે. શું છે કૂતરાના રડવા પાછળનું વિજ્ઞાન. કારણ કે વિજ્ઞાન તો આ તથ્યોથી કંઈક અલગ જ સાબિત કરે છે. તો ચાલો જાણીએ શું છે કૂતરાના રડવા પાછળનું વિજ્ઞાન.

🐶 કૂતરાઓ રાત્રે રડે છે તેને આપણા પ્રાચીન ઋષિ મૂનીઓ ઘણા અપશુકન થવાની સંભાવના સાથે જોડતા આવ્યા છે. ઘણા લોકો તેને અંધશ્રદ્ધા માને છે તો ઘણા લોકો તેને સાચું સમજીને કોઈકના મૃત્યુ થવા પાછળ કુતરાના રડવાની વાત યાદ કરે છે. તો મિત્રો આજે આપણે જાણીએ કે વાસ્તવિકતા શું છે. કૂતરાના રડવા પાછળનું રહસ્ય શું છે.

Image Source :

🐶 પેહલા તો મિત્રો તમારા માટે તે જાણવું જરૂરી છે કે કૂતરાઓ રાત્રે રડતા નથી હાઉલ કરે છે. તે હાઉલ કરે છે તેનો મતલબ છે કે તે કોઈને સંદેશો મોકલવા માંગે છે. તેનો મતલબ છે કે કૂતરાઓ જ્યારે પોતાનો સંદેશ કોઈ બીજાને પહોંચાડવા માંગતા હોય છે ત્યારે તે હાઉલ કરતા હોય છે. કૂતરા પોતાની જગ્યાનું લોકેશન તેના સાથી કૂતરાને બતાવવા માટે પણ રડતા હોય છે. જ્યારે બીજું  કૂતરું સાથી કૂતરાનું લોકેશન જાણી લે છે. તો તે સામે હાઉલ કરે છે એટલે કે રડે છે. જ્યારે કૂતરા કોઈ દર્દમાં હોય અથવા તો કોઈ મુસીબતમાં હોય ત્યારે પણ તે રડવાનું ચાલુ કરે છે. આ રીતે રડીને તે પોતાનું દર્દ અને તકલીફ સામે વાળાને બતાવવાનો પ્રયત્ન કરતું હોય છે.

Image Source :

🐶 આ ઉપરાંત કૂતરો જ્યારે પોતાને ખુબ જ એકલો મેહસૂસ કરે છે ત્યારે પણ તે રાત્રે રડે છે. કારણ કે તેવા કૂતરાઓને એકલા રહેવાની આદત નથી હોતી. તેમને એકલા રહેવું પસંદ નથી હોતું માટે તે રડતા હોય છે. કૂતરાઓને તે જ અવાજ પસંદ નથી હોતી કારણ કે તે સાવ ધીમા ધીમો અવાજ પણ સાંભળી શકે છે જે આપણે માણસો સાંભળી શકતા નથી. તેથી તે અવાજથી ભાગે છે. તેમને તે અવાજથી ખૂબ જ દુઃખ થતું હોય છે. તેથી તે ક્યારેક હાઉલ કરવા લાગે છે.આ કારણો સર કૂતરાઓ રાત્રે હાઉલ કરતા હોય છે જેને આપણો સમૂદાય કૂતરાનું રડવાનું કહે છે.

Image Source :

🐶 તો મિત્રો આપણો સમૂદાય જે તથ્યો અને ડરવાની વાતો જોડે છે કુતરાના રડવા પાછળ તે ખોટી છે. માટે તમે અહીં બતાવેલા કારણને ધ્યાનમાં રાખીને વિચારજો ક્યારેય પણ રડતું કૂતરું સાંભળી જાવ તો નબળા વિચારો કરવાની જરૂરી નથી. મિત્રો તમને અમારો આ આર્ટીકલ યોગ્ય લાગ્યો હોય તેમજ તમને એવું લાગતું હોય કે અમે તમારા સુધી સાચી માહિતી પહોંચાડી હોય તો તમે કોમેન્ટ દ્વારા તમારા મંતવ્યો રજુ કરી શકો છો.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Tags: DOGDOG CRYINGFULLMOONFULMOONNICE DOG
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
Next Post
હંમેશા બેસીને પાણી પીવો… ઉભા રહીને પાણી પીવાથી થાય છે આ શરીરને ગંભીર નુકશાન.. જાણો માહિતી

હંમેશા બેસીને પાણી પીવો... ઉભા રહીને પાણી પીવાથી થાય છે આ શરીરને ગંભીર નુકશાન.. જાણો માહિતી

પૈસા બચાવવા માટે આટલું કરો અપનાવો અમીર લોકો ના આ ૫ નિયમો

પૈસા બચાવવા માટે આટલું કરો અપનાવો અમીર લોકો ના આ ૫ નિયમો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ છે ફક્ત 7 દિવસમાં જ હાઈટ વધારવાનો સૌથી સચોટ ઉપાય, મફતમાં જ વધી જશે તમારું કદ-કાંઠી અને સુંદરતા…

આ છે ફક્ત 7 દિવસમાં જ હાઈટ વધારવાનો સૌથી સચોટ ઉપાય, મફતમાં જ વધી જશે તમારું કદ-કાંઠી અને સુંદરતા…

September 15, 2021
દૂધમાંથી નીકળશે એકદમ જાડી અને વધારે મલાઈ.. ઉકાળતી વખતે કરો આ એક નાનકડું કામ.. મોટા ભાગની મહિલાઓ અજાણ છે

દૂધમાંથી નીકળશે એકદમ જાડી અને વધારે મલાઈ.. ઉકાળતી વખતે કરો આ એક નાનકડું કામ.. મોટા ભાગની મહિલાઓ અજાણ છે

October 18, 2022
ખતરનાક બર્ડ ફ્લુને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા ! જાણો બચવાના સૌથી ઉત્તમ ઉપાયો…

ખતરનાક બર્ડ ફ્લુને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા ! જાણો બચવાના સૌથી ઉત્તમ ઉપાયો…

January 7, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.