Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

250 લોકો એ ભૂમિ પૂજનના દિવસે જ હિંદુ ધર્મ અપનાવ્યો | મુગલકાળમાં ધમકાવીને બનાવાયા હતા મુસ્લિમ

Social Gujarati by Social Gujarati
August 9, 2020
Reading Time: 1 min read
0
250 લોકો એ ભૂમિ પૂજનના દિવસે જ હિંદુ ધર્મ અપનાવ્યો | મુગલકાળમાં ધમકાવીને બનાવાયા હતા મુસ્લિમ

મિત્રો, જેમ કે તમે જાણો છો કે હાલમાં જ રામ જન્મ ભૂમિ પર રામ મંદિરની ભૂમિ પૂજનની વિધિ પૂરી થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્રારા આ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આવા સમયે એક એવી ન્યુઝ સામે આવી છે કે અમુક મુસ્લિમ પરિવારે આ ભૂમિ પૂજનના દિવસે જ હિંદુ ધર્મ અપનાવ્યો છે. તેમજ વિધિ હિંદુ ધર્મ ગ્રહણ કર્યો છે. ચાલો તો આ અંગે થોડું વિસ્તારથી જાણી લઈએ. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

જયારે અયોધ્યામાં રામ મંદિર માટે નો આધારશીલા ન્યાસ નાખવામાં આવી રહ્યો હતો તે સમયે જ રાજસ્થાનના બાડમેર જીલ્લાના પાયલા કલા પંચાયત સમિતિના મોતીસરા ગામના રહેવાસી 50 મુસ્લિમ પરિવારોએ હિંદુ ધર્મ અપનાવી લીધો હતો. જયારે આ વિશે તેમનું એમ કહેવું છે કે આ મામલે તેના પણ કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી. 

આ લોકોનું એમ કહેવું છે કે તેમના પરિવારમાં પહેલે થી હિંદુ ધર્મ અનુસાર બધી જ વિધિ કરવામાં આવતી હતી. પરંતુ બુધવારે તેમણે સંપૂર્ણ વિધિ દ્રારા પોતાનો ધર્મ બદલાવી હિંદુ ધર્મ અપનાવ્યો હતો. આમ 50 પરિવારના લોકોએ સાથે મળી હોમ યજ્ઞ અને જનોઈ લઇ હિંદુ ધર્મ અપનાવ્યો હતો. આ 50 પરિવારના મળીને કુલ 250 લોકોએ હિંદુ ધર્મ ગ્રહણ કર્યો છે. 

જયારે આ વિશે વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે અહી પરિવારોમાં એક વૃદ્ધ એ એમ જણાવ્યું છે કે મુગલકાલ દરમિયાન મુસ્લિમ લોકો અમારા પૂર્વજોને ધમકાવીને મુસ્લિમ બનાવ્યા હતા. પણ અમે હિંદુ ધર્મ સાથે સંબંધ રાખીએ છીએ. જયારે મુસ્લિમ અમારાથી દુરી બનાવી રાખે છે. આ વૃદ્ધનું નામ સુભનરામ છે. 

આ વૃદ્ધે આગળ એવું પણ જણાવ્યું કે જયારે અમને અમારા ઈતિહાસ અંગે જાણ થઈ ત્યારે અમે લોકોએ આ વાત પર વિચાર કર્યો અને અમે હિંદુ છીએ તો હવે અમારે હિંદુ ધર્મ અપનાવી લેવો જોઈએ. અમારા બધા જ રીતી રીવાજ હિંદુ ધર્મ અનુસાર જ છે. આથી અમારા પુરા પરિવારે નક્કી કર્યું કે અમારે હિંદુ ધર્મ અપનાવી લેવો જોઈએ. આમ અમારા 50 પરિવારો એ મળીને કુલ 250 લોકોએ યજ્ઞ, હોમ તેમજ જનોઈ પહેરીને હિંદુ ધર્મ અપનાવી લીધો. 

જયારે અહીના એમ અન્ય વ્યક્તિ હરજીરામ એ  એમ જણાવ્યું કે કંચન ઢાઢી જાતિથી સંબંધ ધરાવતા આ પરિવાર છેલ્લા ઘણા સમયથી હિંદુ રીત રિવાજોનું પાલન કરે છે. તેઓ દર વર્ષે પોતાના પરિવારમાં હિંદુ તહેવાર ઉજવે છે. બુધવારે રામ મંદિર ભૂમિ પૂજન ના દિવસે પણ તેઓએ પોતાના પરિવારમાં પૂજા પાઠ નો પ્રોગ્રામ રાખ્યો હતો. આમ સ્વેચ્છા થી હિંદુ ધર્મ અપનાવ્યો છે. અમારા પર કોઈદબાણ નથી કરવામાં આવ્યું. 

જયારે ગામના સરપંચે એમ જણાવ્યું છે કે ઢાઢી જાતિના લોકો કોઈપણ દબાણ વગર તેમજ પોતાની ઈચ્છા થી હિંદુ ધર્મમાં પોતાની વાપસી કરી છે. જયારે સંવિધાન અનુસાર કોઈપણ વ્યક્તિ કોઈપણ ધર્મ અપનાવી શકે છે. આમાં કોઈને પણ કોઈ મુશ્કેલી નથી તેમજ ગામના લોકોએ તેમના નિર્ણયનું સમ્માન કર્યું છે. 

આ પ્રસંગ પર તેના પરિવારના લોકોએ આસપાસના 12 જેટલા સંતો ને પોતાના ઘરે ખાસ આમંત્રણ આપીને બોલાવ્યા હતા, તેમજ તેની સામે જ આ પરિવારના 250 લોકોએ હિંદુ ધર્મમાં પોતાની વાપસી કરી હતી. 

Tags: mugal times muslim converted in to hindumuslim family convert to hinduram bhumi pujan time religion conversion
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
શું છે 10+8+6 ની ટેક્નિક? | જેને ફોલો કરીને એક મોડલે પાસ કરી UPSC પરીક્ષા

શું છે 10+8+6 ની ટેક્નિક? | જેને ફોલો કરીને એક મોડલે પાસ કરી UPSC પરીક્ષા

રિયા સાથે ની પૂછપરછમાં થયો એક મોટો ખુલાસો | સુશાંતની બહેનની FD માંથી ગાયબ થયા 2.5 કરોડ રૂપિયા 

રિયા સાથે ની પૂછપરછમાં થયો એક મોટો ખુલાસો | સુશાંતની બહેનની FD માંથી ગાયબ થયા 2.5 કરોડ રૂપિયા 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ છે ફળોની મહારાણી | 1000 ની એક નંગ. ફાલ બેસતાની સાથે કેરીના રસિયા કરાવી લે છે બુકિંગ. જાણો તેની ખાસિયત..

આ છે ફળોની મહારાણી | 1000 ની એક નંગ. ફાલ બેસતાની સાથે કેરીના રસિયા કરાવી લે છે બુકિંગ. જાણો તેની ખાસિયત..

June 11, 2021
આ પાંચ અભિનેતા જે છે પ્રધાન મંત્રી મોદીજીના ફેવરીટ… જાણો શા માટે પસંદ કરે છે

આ પાંચ અભિનેતા જે છે પ્રધાન મંત્રી મોદીજીના ફેવરીટ… જાણો શા માટે પસંદ કરે છે

February 9, 2019
આ જગ્યાએ કન્ફોર્મ કરાવી આપે છે હનુમાનજી વિઝા…. જાણો અમદાવાદના આ મંદિર વિશે… જ્યાં હનુમાનજી આપે છે ભક્તોને વિદેશ જવા માટેના વિઝા…..

આ જગ્યાએ કન્ફોર્મ કરાવી આપે છે હનુમાનજી વિઝા…. જાણો અમદાવાદના આ મંદિર વિશે… જ્યાં હનુમાનજી આપે છે ભક્તોને વિદેશ જવા માટેના વિઝા…..

April 3, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.