Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આયુર્વેદિક વસ્તુઓનો 120 ઉંદર પર પ્રયોગ.. મળ્યું આવું રીઝલ્ટ

Social Gujarati by Social Gujarati
January 16, 2020
Reading Time: 1 min read
0
આયુર્વેદિક વસ્તુઓનો 120 ઉંદર પર પ્રયોગ.. મળ્યું આવું રીઝલ્ટ

ભારતમાં હાલ લગભગ 14% જેટલા લોકો ડાયાબિટીસના રોગથી પીડાય રહ્યા છે. ડાયાબિટીસને રોકવા માટે અત્યાર સુધી ઘણા બધા સંશોધનો કરવામાં આવ્યા, તેની કેવી રીતે કાળજી રાખવી તેની પણ ઘણી બધી સલાહો આપવામાં આવે છે. પરંતુ ડાયાબિટીસનો સચોટ ઉપાય લગભગ કોઈ પાસે નથી મળતો. આ રોગને નિયંત્રણ કરી શકીએ પરંતુ તેને સંપૂર્ણ ખતમ કરવો તે શક્ય નથી. પરંતુ હાલમાં જ એક સૌરાષ્ટ્રના પ્રોફેસર દ્વારા નવું સંશોધન કરવામાં આવ્યું છે. જે ડાયાબિટીસમાં ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. તો જાણો કોણ છે એ વ્યક્તિ અને કેવી રીતે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર છે જેનું નામ છે ડો. દેવેન્દ્ર વૈષ્ણવ, તે ફાર્મસી ભવનના એક યુવા પ્રોફેસર છે. તેણે GTU ના કુલપતિ ડો. નવીન શેઠના માર્ગદર્શન અનુસાર સતત સાત વર્ષ સુધી ડાયાબિટીસના અલગ અલગ પ્રકાર અને કેવી રીતે ડાયાબિટીસને નિયંત્રણ કરવો તેના પર સંશોધન કર્યું છે. જેમાં એવું તેમણે શોધ્યું છે કે, આપણી આસપાસ જ એવી વનસ્પતિ છે જેનાથી આપણે ડાયાબિટીસના રોગને નિયંત્રણ કરી શકાય છે. જેમાં લીમડાના પાન, મેથી, ઉંબરાની છાલ, હળદર, આદુ, ધાણા, કરેલા, લસણ જેવી વસ્તુનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઉંબરાની છાલના સત્વો ખુબ જ ઉપયોગી થાય છે. ઉંબરાની છાલ હૃદય અને કિડનીનું પણ રક્ષણ કરે છે. જો ગંભીર કેસ ન હોય તો રીપોર્ટ કરવાની પણ જરૂર નથી પડતી. આ સંશોધન ડો. દેવેન્દ્ર વૈષ્ણવે ઉંદરો પર કર્યું હતું. તેમણે 120 ઉંદર પર આ સંશોધન કર્યું અને તેવો સફળ પણ રહ્યા. આ પ્રયોગને લઈને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા 21 લાખ રૂપિયાનું અનુદાન પણ મળ્યું. પરંતુ ડો. વૈષ્ણવ હજુ વિવિધ વનસ્પતિઓ પર નવા સંશોધન કરશે અને ડાયાબિટીસની ઉપર અસર કરે તેવી દવા શોધી કાઢશે.

આપણને આશ્વર્ય થાય કે શા માટે ઉંદર પર જ આ પ્રક્રિયા કરવામાં આવી ? તો તમને જણાવી દઈએ કે માણસ અને ઉંદરની જીવ પ્રક્રિયા એક સમાન હોય છે. જો ઉંદરને સ્ટ્રેપટોઝોટોસીન રસાયણની ઈન્જેકશન આપવામાં આવે તો, માત્ર 24 કલાકમાં જ તેના શરીરમાં ડાયાબિટીસ થઇ જાય છે. પરંતુ આ રીતે ડાયાબિટીસ કર્યા બાદ ઉંદરને લગભગ 3 મહિના સુધી સતત ઉંબરાની છાલનો અર્ક દવા સ્વરૂપે આપવામાં આવ્યો. તેમાં જાણવા મળ્યું કે ઉંબરાની છાલ ડાયાબિટીસ, કિડની અને હૃદયના જોખમને ટાળી શકે છે. અને તેને નિયંત્રણમાં પણ લાવી શકે છે.  આ રીતે વનસ્પતિનો ઉપયોગ કરી શકો :
મિત્રો ઉંબરાની છાલનો પાવડર બનાવી લેવાનો અને રોજ સવારે એક ચમચી પાણી સાથે લઇ લેવાનો. ત્યાર બાદ આદુનો રસ પણ તમે સવારે એક ચમચી પિય શકો છો. મેથીના 7 થી 10 દાણાનું સેવન પણ તમે સવારે કરી શકો. સવારે અને સાંજે એક ચમચી હળદરનો પાવડર પણ પિય શકો. પરંતુ મિત્રો સવારે જો કારેલાના જ્યુસનો નાનો કપ પીવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે. આ બધા ઉપાય માંથી કોઈ પણ એક જ ઉપાય તમે કરી શકો. બધાને એક સાથે ટ્રાય ન કરવા.

Tags: AMAZING FACTSexperiment on ratsgujarati dayrohealthhealth tipssocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ગુનેગારોને મારી નજર સામે ફાંસીએ લટકતા જોવા માગું છું: નિર્ભયાની માતા.

ગુનેગારોને મારી નજર સામે ફાંસીએ લટકતા જોવા માગું છું: નિર્ભયાની માતા.

ઉડાન ભર્યાના 3 મિનિટ પછી જ પ્લેન ક્રેશ, ઈરાનના 82 અને કેનેડાના 63 લોકો સહિત 176 લોકોના મોત.

ઉડાન ભર્યાના 3 મિનિટ પછી જ પ્લેન ક્રેશ, ઈરાનના 82 અને કેનેડાના 63 લોકો સહિત 176 લોકોના મોત.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દરેક લોકો કરે છે રાત્રે આ ભૂલ… આ ભૂલથી થયું છે એક 14 વર્ષની છોકરીનું મૃત્યુ…. જાણો શું છે એ ભૂલ અને મૃત્યુનું રહસ્ય….

દરેક લોકો કરે છે રાત્રે આ ભૂલ… આ ભૂલથી થયું છે એક 14 વર્ષની છોકરીનું મૃત્યુ…. જાણો શું છે એ ભૂલ અને મૃત્યુનું રહસ્ય….

April 8, 2019
2021 ના વર્ષમાં રજાઓના છે ઢગલા ! જાણો ક્યાં મહિનામાં કેટલી આવે છે રજાઓ…..

2021 ના વર્ષમાં રજાઓના છે ઢગલા ! જાણો ક્યાં મહિનામાં કેટલી આવે છે રજાઓ…..

December 14, 2020
હવે ટોલ નાકેથી આવતા કે જતા ટોલ ટેક્સ ભરવા બુથ પર ઉભા રહેવાની ઝંઝટમાંથી મળશે છુટકારો, જાણો સરકારનો નવો પ્લાન… કેટલો બચી જશે સમય…

હવે ટોલ નાકેથી આવતા કે જતા ટોલ ટેક્સ ભરવા બુથ પર ઉભા રહેવાની ઝંઝટમાંથી મળશે છુટકારો, જાણો સરકારનો નવો પ્લાન… કેટલો બચી જશે સમય…

March 20, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.