Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સમયસર પેટ સાફ નથી આવતું? સવારે ભૂખ્યા પેટે કરો આ એક કામ શરીરના ૯૯ % રોગ થઈ જશે

Social Gujarati by Social Gujarati
October 1, 2018
Reading Time: 2 mins read
1
સમયસર પેટ સાફ નથી આવતું? સવારે ભૂખ્યા પેટે કરો આ એક કામ શરીરના ૯૯ % રોગ થઈ જશે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

🤰 પેટ સાફ કરવા માટે કરો આ વસ્તુનું સેવન…. 🤰

🤰 મિત્રો આજે અમે એક ખુબ જ મહત્વની જાણકારી લઈને આવ્યા છીએ જે દરેક વ્યક્તિને ખુબ જ ઉપયોગી થશે. આપણા પેટને સવારના સમયે સાફ કરવા માટેનો સૌથી સારો અને સરળ ઉપાય જેને અપનાવવાથી આપણું પેટ સવારમાં જ એકદમ સાફ થઇ જાય છે અને આપણા આખા દિવસને હેપ્પી રાખે છે. તો ચાલો જાણીએ તેના વિશે.Image Source :

🤰 શું તમે જાણો છો કે વર્તમાન સમયમાં જેટલી પણ પરેશાની અને બીમારીઓ થાય છે તેમાંથી 90% બીમારી માત્ર આપણું પેટ સાફ ન હોવાને કારણે જ થાય છે. તેનો મતલબ એવો થાય કે અડધાથી પણ વધારે બીમારી આપણા પેટમાંથી ફેલાય છે. પરંતુ જો તેને સાફ રાખવામાં આવે તો અત્યારના મનુષ્યની લગભગ બધી શારીરિક પરેશાની દુર થઇ જાય છે. આજના સમયમાં વ્યસ્ત જીવનશૈલીથી અને ખાનપાનની ખરાબ આદતથી ઘણા લોકો પેટ સંબંધિત કોઈને કોઈ રોગથી પરેશાન રહેતા હોય છે. જેમ કે પેટમાં ગેસ થવો એસીડીટી, પેટમાં દુખવું અને બીજી પણ એક ખુબ જ જટિલ પરેશાની છે જેનાથી ઘણા લોકો પીડાતા હોય છે. અને એક ખુબ જ ગંભીર બીમારી છે જેના કારણે આપણને કેન્સર પણ થઇ શકે તે છે કફ ની બીમારી. જો આપણું પેટ દરરોજ સાફ ન થાય તો સમજી લેવાનું કે એક દિવસ આપણને કેન્સર પણ થઇ શકે છે.

🤰 આપણું પેટ સાચી રીતે સાફ નથી થતું જે શરીર માટે ખુબ જ હાનીકારક હોય છે. જેના કારણે પેટમાં બળતરા અથવા ઓડકાર જેવી સમસ્યા પણ થાય છે.

Image Source :

🤰 આજે અમે પેટ સાફ કરવા માટેના ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આજે અમે એવા ઘરેલું ઉપચાર જણાવશું જેનાથી તમે અપચા જેવી સમસ્યાથી સંપૂર્ણ છુટકારો મેળવી શકશો. આજે અમે એક એવા ઉપાયો  જણાવશું જેનાથી તમે તમારા પેટને સવારના સમયે પૂરી રીતે સાફ કરી શકો છો. જેના ફાયદાઓ પણ ખુબ જ આશ્વર્ય જનક હશે.

1 . સવારના સમયે ભૂખ્યા પેટે થોડું ગરમ હુંફ વાળું પાણી  પીવામાં આવે તો આપણું પેટ એકદમ સાફ થઇ જાય છે. પરંતુ ગરમ પાણી પીધા પછી થોડી વાર માટે ચાલવું જોઈએ. તેનાથી આપણા પેટમાં બધી બાજુથી કચરો એક જગ્યા પર જમા થઇ જાય છે અને પેટ એક સાથે જ સાફ થઇ જાય છે. તેનાથી આપણા શરીરમાં રહેલો કફ પણ નીકળી જાય છે.

2 . પછી છે અળસીના બીજ. અળસીના બીજમાં ઘણી માત્રામાં પ્રોટીન અને પોષક તત્વ હોય છે. એટલા માટે રાત્રે સુતા પહેલા દુધની સાથે એક ચમચી અળસીનું સેવન કરવું જોઈએ. તેનાથી સવારે પેટ એકદમ સાફ થઇ જાય છે. દુધની સાથે આંબળાનું સેવન કરવાથી પણ પેટ સ્વસ્થ રહે છે.

Image Source :

🤰 3 . મધને રાત્રે સુતા પહેલા એક ચમચી હળવા એવા ગરમ પાણીમાં મિક્સ કરીને પીય જવાનું છે. તેનાથી પણ સવારે પેટ એકદમ સાફ થઇ જાય છે.

🤰 4 . પેટ સાફ કરવા માટે એરંડિયાનું તેલ પણ રામબાણ ઈલાજ માનવામાં આવે છે. રાત્રે સુતા પહેલા મધ વાળા પાણીમાં એક ચમચી એરંડિયું નાખીને પીવામાં આવે તો પણ સવારે પેટ સાફ થઇ જાય છે. અને એક ગ્લાસ હલકું એવું ગરમ એક ગ્લાસ દૂધમાં એક ચમચી એરંડિયાનું તેલ નાખીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી પણ સવારે પેટ સાફ થઇ જાય છે.

🤰 5 . લીંબુનો રસ, મધ, સિંધાલુણ.  સવારે ખાલી પેટે લીંબુનો રસ, એક ચમચી મધ, અને થોડું સિંધાલુણ એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી પણ પેટ ખુબ સરળતાથી સાફ થઇ જાય છે.અને કફને પણ તોડી નાખે છે.

Image Source :

🤰 6 . નારિયેળ પાણી. નારિયેળ પાણી પણ પેટને ખુબ જ સારી રીતે સાફ કરી નાખે છે. જો રોજ સવારે ખાલી પેટે નાળીયેર પાણીનું સેવન કરવામાં આવે તો પેટ એકદમ સાફ થઇ જાય છે.

🤰 7 . અળસીના બીજ અને દૂધ. અળસીના બીજને રાત્રે સુતા સમયે ગરમ દૂધ સાથે લેવામાં આવે તો પેટ ખુબ આસાનીથી સાફ થઇ જાય છે.

🤰 8 . આંબળાનો પાવડર. આંબળાનો પાવડર પેટની સમસ્યા અને અપચાની સમસ્યાને પણ દુર કરે છે. રોજ રાત્રે સુતા પહેલા આંબળા પાવડરનું સેવન કરવું તે ખુબ જ લાભકારી સાબિત થાય છે.

🤰 9 . વરીયાળી. વરીયાળી ખાવાથી પણ ગેસ બળતરા જેવી સમસ્યાથી રાહત મળે પરંતુ તે પેટને પણ સાફ કરે છે. જમીને પછી તરત જ વરીયાળીનું સેવન કરવું જોઈએ તે આપણી પાચનતંત્રને ઉજાગર કરે છે અને ખોરાક જલ્દી પછી જાય છે એટલે તે સરળતાથી બહાર પણ નીકળી જાય છે. અને પેટને બિલકુલ સાફ રાખે છે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

Tags: CONSTIPATIONconstipation remediesconstipation tipshome made constipation treatment
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આ ૫ નિશાની બનાવે છે દરેક વ્યક્તિને દુનિયાથી અલગ .. જાણો તમારા શરીરમાં આ નિશાની છે કે નહિ

આ ૫ નિશાની બનાવે છે દરેક વ્યક્તિને દુનિયાથી અલગ .. જાણો તમારા શરીરમાં આ નિશાની છે કે નહિ

ગેસના સીલીન્ડર પરનો નંબર જાણી તમે દંગ રહી જશો.. આ નંબર પરથી ખબર પડે કે સીલીન્ડર ફાટશે કે નહિ

ગેસના સીલીન્ડર પરનો નંબર જાણી તમે દંગ રહી જશો.. આ નંબર પરથી ખબર પડે કે સીલીન્ડર ફાટશે કે નહિ

Comments 1

  1. DHIREN PATEL says:
    6 years ago

    2

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો વિજ્ઞાન અનુસાર શું છે બવાસીરનો સાચો ઈલાજ, ઘરેલું નુસ્ખા કેટલા પ્રમાણમાં હોય છે કારગર… 99% લોકો સાચી હકીકતથી છે અજાણ…

જાણો વિજ્ઞાન અનુસાર શું છે બવાસીરનો સાચો ઈલાજ, ઘરેલું નુસ્ખા કેટલા પ્રમાણમાં હોય છે કારગર… 99% લોકો સાચી હકીકતથી છે અજાણ…

April 1, 2025
આ 5 વસ્તુને રાત્રે ભૂલથી પણ ન ખાવી,  નહિ તો વજન વધશે ઝડપી ગતિએ..  સ્ત્રીઓ આ ભૂલ કરતી હોય છે.

આ 5 વસ્તુને રાત્રે ભૂલથી પણ ન ખાવી, નહિ તો વજન વધશે ઝડપી ગતિએ.. સ્ત્રીઓ આ ભૂલ કરતી હોય છે.

October 9, 2019
ભીના વાળે સુવાથી થઇ શકે છે આટલી ગંભીર સમસ્યાઓ… જે તમને કરાવશે મોટા ખર્ચા, જાતે જ બચો આ સમસ્યાઓથી.

ભીના વાળે સુવાથી થઇ શકે છે આટલી ગંભીર સમસ્યાઓ… જે તમને કરાવશે મોટા ખર્ચા, જાતે જ બચો આ સમસ્યાઓથી.

July 24, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.