Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રાત્રે સુતા પહેલા ગાયના ઘી માં આ ટુકડો નાખી જગવી લો.. જાણી લો શું થશે તેની અસર.. વિજ્ઞાન પણ માની ગયું આ રહસ્ય

Social Gujarati by Social Gujarati
October 21, 2022
Reading Time: 1 min read
2
રાત્રે સુતા પહેલા ગાયના ઘી માં આ ટુકડો નાખી જગવી લો.. જાણી લો શું થશે તેની અસર.. વિજ્ઞાન પણ માની ગયું આ રહસ્ય

પૂજાપાઠ માં જરૂરી સામગ્રી માંથી એક કપૂર પણ છે. બધા જ પ્રકારની પૂજામાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ આપણે ત્યાં કપૂરને ખુબ જ પવિત્ર ગણવામાં આવ્યું છે. આ સિવાય પૂજાપાઠ માં ઉપયોગમાં લેવાતી હવન સામગ્રીમાં કપૂરને વિશેષ સ્થા આપવામાં આવ્યું છે. આથી જ કપૂર વિના કોઈ ધાર્મિક કાર્ય પૂરું નથી થતું. આ સિવાય તમને જણાવી દઈએ કે ધાર્મિક મહત્વની સાથે કપૂર સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ ખુબ ફાયદાકારક છે. વાસ્તુ તેમજ જ્યોતિષશાસ્ત્ર માં પણ કપૂરનું મહત્વ અને ઉપયોગ વિશે કહેવામાં આવ્યું છે. અમે તમને જણાવી દઈએ કે કપૂર કઈ રીતે તમને સંકટ માટે મુક્તિ આપે છે અને કેવી રીતે તમે પોતાના ગ્રહ અને ઘરને બાધા થી મુક્ત કરી શકો છો. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

શું છે કપૂર?

કપૂર મીણ ની જેમ દેખાતું એક ઉડનશીલ વાનસ્પતીક દ્રવ્ય હોય છે. જેને સામાન્ય રીતે આરતી દરમિયન ઉપયોગમાં લેવામાં આવે છે. તેની સુગંધ ખુબ જ સારી હોય છે. તેમાંથી એક વિશેષ પ્રકારની ગંધ આવે છે જે આખા વાતાવરણ ને તાજગીનો અનુભવ કરાવે છે. તેની સુગંધથી મન અને મગજ બંનેને શાંતિ મળે છે. કપૂરને સંસ્કૃત માં કર્પૂર, ફારસીમાં કાફૂર, અને અંગ્રેજીમાં કેફર  ના નામથી ઓળખવામાં આવે છે. 

પુણ્ય માટે ઉપયોગી છે : પૂજા માટે કપૂર બાળવા ની પ્રક્રિયા આજકાલથી નહિ પણ પ્રાચીન સમયથી ચાલો આવે છે. શાસ્ત્રો અનુસાર દેવી-દેવતાઓ ની સામે કપૂર બાળવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આથી દરરોજ સવાર અંને સાંજે ભગવાનની પ્રાર્થના કરતી વખતે કપૂર જરૂર કરવું જોઈએ.

ઘરમાં શાંતિ બની રહે છે : ધાર્મિક માન્યતા અનુસાર રાત્રે સૂતા પહેલા કોઈ પીતળ ના વાસણમાં કપૂર લઈને તેને ગાયના શુદ્ધ ઘીમાં પલાળીને કરવાથી ઘરના બધા જ ક્લેશ નાશ પામે છે. અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. 

પિતૃદોષ દુર થાય છે 

ઘણી વખત ઘણા લોકો એવું કહેતા હોય છે કે તેને પિતૃદોષ અથવા સર્પદોષ છે. વાસ્તવમાં તે રાહુ અને કેતુ નો પ્રભાવ હોય છે. એવામાં કપૂર તેમના માટે લાભદાયી છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કપૂર કરવાથી દેવદોષ અને પિતૃદોષ સમાપ્ત થાય છે. દરરોજ ત્રણ વખત સવાર, સાંજ, અને રાતના સમયે ઘીમાં કપૂર કરવાથી પિતૃદોષ દુર થાય છે. 

દામ્પત્ય જીવન સુખમય બને છે : જો પતિ અને પત્ની વચ્ચે તનાવ રહે છે અને ઝગડો થતો રહે છે તો આ ઉપાય ખુબ જ અસરકારક છે. પત્નીએ રાત્રે સૂતા પહેલા થોડો કપૂત પતિના ઓશિકા નીચે મૂકી દેવો અને સવારે કાઈપણ કહ્યા વિના તેને બાળી નાખો. આ ઉપાય કરવાથી પતિ અને પત્ની વચ્ચે શાંતિ બની રહેશે. 

દુર્ઘટના થી બચાવે છે : કોઈ અકસ્માત અથવા દુર્ઘટના ના કારણ રાહુ, કેતુ અને શનિ હોય છે. તેનાથી બચવા માટે રાત્રે હનુમાન ચાલીસા નો પાઠ કર્યા પછી કપૂર કરો. જો કે જે ઘરમાં સવાર સાંજ કપૂર કરવામાં આવે છે તે ઘરમાં કોઈ દુર્ઘટના નથી બનતી. 

કપૂર પાછળ રહેલું છે વૈજ્ઞાનિક કારણ 

કપૂર વિશે વૈજ્ઞાનિક શોધ પણ થયેલી છે. તેના પરથી કહેવામાં આવે છે કે તેની સુગંધ થી જીવાણું, વિષાણુઓ  વગેરે જેવા બીમારી ફેલાવતા જીવ નાશ પામે છે. તે વાતાવરણ ને શુદ્ધ કરે છે, જેનાથી બીમારી થવાનો ખતરો ઓછો રહે છે. વિજ્ઞાન અનુસાર પૂજા અથવા હવન કરતી વખતે કપૂર કરવાથી તેમાંથી નીકળતો ધુમાડો આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા ને નાશ કરે છે. 

નકારાત્મક ઉર્જા દુર થાય છે : રવિવાર ના દિવસે ઉપલે પર કપૂર અને ગોળ રાખીને તેના પર થોડું ઘી નાખીને જલાવો. આ ઉપાય થી તમારા ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા દુર થઈ જાય છે. આ સિવાય ઘરના શૌચાલય અને બાથરૂમ માં કપૂર ની 2-2 ટીકડી રાખો. આમ કરવાથી ઘરની ખરાબ ઉર્જા સમાપ્ત થાય છે. 

વાસ્તુદોષ નથી થતો : જો ઘરમાં કોઈ સ્થાન પર વાસ્તુદોષ થઈ રહ્યો છે તો ત્યાં કપૂર ની 2 ટીકડી મૂકી દો. જયારે આ 2 ટીકડી ઓગળી જાય એટલે ત્યાં ફરી 2 ટીકડી મૂકી. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુદોષ નિર્મિત નહિ થાય. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: camphor burnscamphors burnkapoor jagavvana faydakapoor jalane ke fayde gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
કોરોનાને હરાવવા ચીનના લોકોએ લીધો ગાયના દુધનો સહારો, આ રીતે બનાવે છે ઈમ્યુન સિસ્ટમને મજબુત…

કોરોનાને હરાવવા ચીનના લોકોએ લીધો ગાયના દુધનો સહારો, આ રીતે બનાવે છે ઈમ્યુન સિસ્ટમને મજબુત...

લાબું, નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માટે ભૂખ્યા પેટે આ એક ચમચી જ કાફી છે. ફાયદા જાણી ચોંકી જશો..

લાબું, નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માટે ભૂખ્યા પેટે આ એક ચમચી જ કાફી છે. ફાયદા જાણી ચોંકી જશો..

Comments 2

  1. Mahendra Solanki says:
    4 years ago

    1

    Reply
    • Mahendra Solanki says:
      4 years ago

      Good, better than best information
      about kefar (Kapoor) for everybody, thanks !

      Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાત્રે સુતા પહેલા ખાઈ લ્યો આ 1 ટુકડો, કબજિયાત, વજન અને ચામડીના તમામ રોગોનો આવી જશે અંત… હૃદય રહેશે આજીવન તંદુરસ્ત..

રાત્રે સુતા પહેલા ખાઈ લ્યો આ 1 ટુકડો, કબજિયાત, વજન અને ચામડીના તમામ રોગોનો આવી જશે અંત… હૃદય રહેશે આજીવન તંદુરસ્ત..

April 18, 2024
કમરની ચરબીને ઝડપથી ઘટાડવી હોય તો રોજ સવારે કરો આ કામ, માત્ર 1 જ મહિનામાં દેખાશે જમીન આસમાન જેવો ફરક…

કમરની ચરબીને ઝડપથી ઘટાડવી હોય તો રોજ સવારે કરો આ કામ, માત્ર 1 જ મહિનામાં દેખાશે જમીન આસમાન જેવો ફરક…

November 20, 2023
માત્ર થોડો સમય 1 વાટકી આનું સેવન કબજિયાત, નબળાઈ થાક ને જડમૂળથી દૂર કરી સડસડાટ ઉતરશે તમારું વજન.

માત્ર થોડો સમય 1 વાટકી આનું સેવન કબજિયાત, નબળાઈ થાક ને જડમૂળથી દૂર કરી સડસડાટ ઉતરશે તમારું વજન.

June 19, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.