Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

કેરી, મધ અને સુંઠનું મિશ્રણ બપોરે ખાવ શરીર થઇ જશે વજ્ર સમાન કઠોર અને શસક્ત…. કેવી રીતે ખાવું તે જાણી લો અહીં.

Social Gujarati by Social Gujarati
May 23, 2018
Reading Time: 2 mins read
0
કેરી, મધ અને સુંઠનું મિશ્રણ બપોરે ખાવ શરીર થઇ જશે વજ્ર સમાન કઠોર અને શસક્ત….  કેવી રીતે ખાવું તે જાણી લો અહીં.
★ કેરી ખાવાના ફાયદા

◆ ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરીનું આગમન થવા લાગ્યું છે. સ્વાદમાં મીઠાશસભર કેરીમાં અનેક પ્રોટિનયુક્ત તત્ત્વો રહેલાં છે, તે ફાઇબર અને વિટામિન્સ તેમજ મિનરલ્સથી ભરપૂર છે તેનામાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પાચનશક્તિમાં મદદ કરે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

◆ વિશ્વભરમાં ભારતમાં સૌથી વધુ ઉત્પાદીત થતી કેરીને અમૃતફળ તરીકે ઓળખવામાં આવે છે જે ઉષ્ણકટિબંધવાળા વિસ્તારમાં ગરમ ભેજવાળી રસાળ જમીનમાં પેદા થાય છે. અને વિશ્વભરમાં ભારતમાં જ સૌથી વધુ ઉત્પાદન થાય છે.  

◆ ગરમીની ઋતુમાં કેરીને ખુબજ પસંદ કરવામાં આવતી હોય છે. કેરીની તુલનામાં કાચી કેરીનું સેવન પણ ગરમીમાં ફાયદાકારક નીવડે છે. કાચી કેરીની ચટણી પણ ગરમીની સીઝનમા સ્વાદ અને સ્વાસ્થ્ય બંન્ને માટે લાભકારી ગણાતી હોય છે.

◆   કેરીમાં એવા ઘણા ગુણ રહેલા હોય છે, જે શરીરને સ્વસ્થ્ય બનાવી રાખે છે. અને બીમારીઓને દુર રાખે છે.  કેરીમાં વિટામીન સી પણ ભરપુર માત્રામાં હોય છે.

◆ પાકી કેરી મધુર,વૃષ્વ (વીર્યને વધારનાર), સ્નિગ્ધ,બળ તથા સુખ આપનાર,ભારે,વાયુને  હરનાર,હદય ને હિતકારક,શરીરના વર્ણનેસારો કરનાર, ઠંડી—પિત્ત ન કરનાર, તૂરા રસવાળી, જઠરાગ્નિ,કફ અને વીર્યને વધારનાર છે.

◆ ભોજન સાથે કેરી લેવાથી મેદ વધે છે, હિમોગ્લોબીન તથા લાલ કણ વધે છે અને કફની વધ્ધિ થતી નથી.  દૂધ સાથે કેરી લેવાથી વીર્યની વૃધ્ધિ થાય છે. કેરી આતરડાં માટે ઉત્તમ ટોનિકની ગરજ સારે છે અને આમા ક્ષયના રોગોમાં ઉત્તમ કાર્ય કરે છે. હોજરીમાં પાચનતંત્રના રોગો, ફેફસાનાં રોગો, લોહીની નબળાઇના રોગો, પાકી કેરીના સમજપૂર્વકના પ્રયોગથી ચોકકસ મટે છે.

◆ કેરીની છાલમાંથી તૈયાર કરેલો અર્ક  ડિપથેરીયા અને કંઠમાળમાં ફાયદાકારક છે. આંબાની છાલ ઉત્તમ રકતસંગ્રાહક છે. તેની છાલનો કવાથ ફેફસાં, આંતરડાં અને ગર્ભાશયમાંથી થતો રકતસ્ત્રાવ બંધ કરે છે. રકતાબસાર (મરડા) માં પણ તે ફાયદાકારક છે. ગોટલીનો ગર્ભ કૃમિદન અને રકતસંગ્રાહક છે. રકતાર્શ અને અત્યાર્તવમાં દસથી પંદર રતી ગર્ભ દિવસમાં ત્રણ વાર આપવાથી રકતસ્ત્રાવ બંધ થઇ જાય છે.

◆ કેરીની છાલમાંથી તૈયાર કરેલો અર્ક  ડિપથેરીયા અને કંઠમાળમાં ફાયદાકારક છે. આંબાની છાલ ઉત્તમ રકતસંગ્રાહક છે. તેની છાલનો કવાથ ફેફસાં, આંતરડાં અને ગર્ભાશયમાંથી થતો રકતસ્ત્રાવ બંધ કરે છે. રકતાબસાર (મરડા) માં પણ તે ફાયદાકારક છે. ગોટલીનો ગર્ભ કૃમિદન અને રકતસંગ્રાહક છે. રકતાર્શ અને અત્યાર્તવમાં દસથી પંદર રતી ગર્ભ દિવસમાં ત્રણ વાર આપવાથી રકતસ્ત્રાવ બંધ થઇ જાય છે.

◆ કેરીની અંદરની ગોટલી શેકીને ખાવાથી મીઠી લાગે છે. ગોટલીના લોટની રોટલી સ્વાદિષ્ટ લાગે છે. કોંકણના કણબી લોકો આવી રોટલી ખાય છે. ગોટલી દૂઝતા અર્શ,ઝાડા, રકતાતિસર (મરડો) અને રકતપિત્ત પર ઘણી ઉપયોગી મનાય છે. ગોટલીમાંથી નીકળતુ તેલ સંધિવા અને શૂળ ઉપર ફાયદાકારક છે.

◆ આંબાનો લીલો મોર અઢી તોલા, લવિંગ, એલચી, મરેઠીના ફૂલ, કાથો, સાકર અને બાવળનો ગુંદર એ બધા અર્ધો—અર્ધો તોલો અને અજમાના ફૂલ એક આમીભાર એ સર્વને ખાંડી—ઘૂંટી બોર જેવડી ગોળીઓ બનાવી સૂકવી શીશીમાં ભરી લેવી. આ ગોળી મોંમા રાખી રસ ચૂસવાથી અવાજ ઉઘડે છે; બેસી ગયેલું ગળું સુધારી અવાજ સૂરીલોબને છે.

◆ આંબાના મોરને (ફૂલ) વાટી દિવેલમાં ઉકાળી તેના ટીંપા કાનમાં નાંખવાથી કાનના સણકા મટે છે. આંબાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાંખવાથી કર્ણશૂળ મટે છે.

◆ પાકી કેરીની છાલ ઉતારી ટૂકડા કરવા તેના ઉપર મધ આદુનુ ખમણ – સુઠ નાખી બપોરે સાંજે ખાવી આ પ્રયોગ સાત દિવસ કરવાથી શરીરની અંદરની સફાઇ થાય છે. પ્રયોગ દરમ્‍યાન બીજુ કશુ જ ખાવુ નહી. આ પ્રયોગથી બળ, વીર્ય, રકત, માસ, ઓજસની વૃધ્‍ધિ થાય છે.

◆ એસિડિટી માટેઃ-
જો તમને એસિડિટી અથવા છાતીમાં બળતરાની સમસ્યા છે તો કાચી કેરી તમારી માટે સૌથી શ્રેષ્ઠ ફળ છે. એસિડિટીને ઓછી કરવા માટે કાચી કેરીનું રોજ સેવન કરવું જોઇએ.
 ◆ મોર્નિગ સિકનેસઃ-
ગર્ભવતી મહિલાઓએ અથાણું અથવા અન્ય ખાટ્ટી વસ્તુનું સેવન કરવાનું મન કરતું રહેતું હોય છે. આ માટે તેમણે કાચી કેરીનું સેવન કરવું જોઇએ. આ કેરીના સેવનથી મોર્નિંગ સિકનેસને દૂર કરી શકાય છે.
◆ સ્કર્વી રોગને ઘટાડે છેઃ-
વિટામિન સીની કમીથી સ્કર્વી રોગ થાય છે. ગરમીઓમાં કારી કેરીના સેવનથી તેને રોકી શકાય છે.


ડાયાબિટીસ માટેઃ-
◆ કાચી કેરી શુગરમાં પણ લાભદાયક છે. શુગર લેવલને ઓછું કરવા માટે કાચી કેરીને દહી અને ભાત સાથે તેનું સેવન કરવું જોઇએ.
◆ મિનરલ્સનું ન નીકળવું-
કાચી કેરીના જ્યૂસનું વધારે પ્રમાણમાં સેવન પરસેવામાંથી સોડિયમ ક્લોરાઇડ અને આર્યન જેવા તત્વોને શરીરથી દૂર કરે છે. કાચી કેરીનો આ એક સ્વાસ્થ્ય લાભ છે.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

 

 

Tags: benifitsfoodfruitshealthy foodheathhelthymangomango types
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
 રામકથાના પર્યાય એવા પરમ પૂ. શ્રી મોરારીબાપુની કેટલીક વણસાંભળેલી વાતો…. જરૂર વાંચો.. જય શ્રી રામ.

 રામકથાના પર્યાય એવા પરમ પૂ. શ્રી મોરારીબાપુની કેટલીક વણસાંભળેલી વાતો.... જરૂર વાંચો.. જય શ્રી રામ.

તમે દિવસની કદાચ 50 દંડબેઠક પણ નહિ કરી શકો.. પણ ગામા પહેલવાન દરરોજ 5000 દંડ બેઠક કરતા…વાંચો તાકાતના પર્યાય એવા ગામ પહેલવાન વિશે.

તમે દિવસની કદાચ 50 દંડબેઠક પણ નહિ કરી શકો.. પણ ગામા પહેલવાન દરરોજ 5000 દંડ બેઠક કરતા...વાંચો તાકાતના પર્યાય એવા ગામ પહેલવાન વિશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઓપરેશન કર્યા વગર મોતિયો ઉતારવા માટેનો બેસ્ટ ઘરેલું ઈલાજ…. એક વાર જરૂર અપનાવી જુઓ.

ઓપરેશન કર્યા વગર મોતિયો ઉતારવા માટેનો બેસ્ટ ઘરેલું ઈલાજ…. એક વાર જરૂર અપનાવી જુઓ.

December 21, 2018
શિવસેનાથી બચાવવા કંગના રનૌતને આપવામાં આવશે Y કેટેગરીની સુરક્ષા, જાણો શું હોય છે Y કેટેગરી સુરક્ષા.

શિવસેનાથી બચાવવા કંગના રનૌતને આપવામાં આવશે Y કેટેગરીની સુરક્ષા, જાણો શું હોય છે Y કેટેગરી સુરક્ષા.

September 7, 2020
મહિલાના કાનમાંથી આવી રહ્યો હતો વિચિત્ર અવાજ.. દવાખાને ગઈ તો નીકળી આ ચોંકાવનારી વસ્તુ.

મહિલાના કાનમાંથી આવી રહ્યો હતો વિચિત્ર અવાજ.. દવાખાને ગઈ તો નીકળી આ ચોંકાવનારી વસ્તુ.

December 14, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.