Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

 રામકથાના પર્યાય એવા પરમ પૂ. શ્રી મોરારીબાપુની કેટલીક વણસાંભળેલી વાતો…. જરૂર વાંચો.. જય શ્રી રામ.

Social Gujarati by Social Gujarati
May 23, 2018
Reading Time: 2 mins read
0
 રામકથાના પર્યાય એવા પરમ પૂ. શ્રી મોરારીબાપુની કેટલીક વણસાંભળેલી વાતો…. જરૂર વાંચો.. જય શ્રી રામ.

★  પરમ પૂ. શ્રી મોરારીબાપુ ની અજાણી વાતો

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

◆ મોરારીબાપુ ના ચાહકો ફક્ત ભારત જ નહીં , દેશ વિદેશ માં પણ છે.◆ મોરારીબાપુ રામાયણના કથાકાર છે. તેમનો જન્મ મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં થયો હતો. તેઓ લોકપ્રિય રામકથા કાર છે. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યન અને કળાને પણ એટલું જ સન્માન આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્યકારો પુરસ્કારો આપવામાં આવે છે. (ભગુડાધામ ટ્રસ્ટ)

તલગાજરડા માં બાપુના ટ્રસ્ટ દ્વારા આરોગ્યલક્ષી કાર્યો અને કેમ્પ નું આયોજન પણ કરવામાં આવે છે.

◆ ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા દરવર્ષે નદીઓના તળ ને ઊંડું કરવું, ચેકડેમ સફાઈ, નદી નાળા નો કાંપ કાઢવા જેવા સમાજ લક્ષી કર્યો કરવામા આવે છે.

◆ 25 સપ્ટેમ્બર, 1946ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા નજીક તલગાજડાના વૈષ્ણવ પરિવારમાં  મોરારી બાપૂનો જન્મ થયો હતો.

◆ દાદાજી ત્રિભુવનદાસને રામાયણ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તલગારજાથી મહુવા તેઓ ચાલતા શાળા એ જતા હતા.

◆ 6 કિલોમીટર ના આ રસ્તામાં તેમણે દાદાજી દ્વારા જણાવા આવેલ 5 ચોપાઈઓ રોજ પાકી કરવી પડતી હતી. આ નિયમને કારણે તેમને ધીરે ધીરે આખી રામાયણ યાદ રહી ગઈ.

◆ દાદાજીને જ બાપૂએ પોતાના ગુરૂ માની લીધા હતા. 14 વર્ષની ઉંમરે જ બાપૂએ પહેલીવાર તલગાજરડા માં     1960માં એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો.

◆ વિદ્યાર્થી કાળ માં બાપુનું મન અભ્યાસમાં ઓછુ અને  રામકથામાં વધુ  લાગ્યુ હતુ. પછી તેઓ મહુવાની પોતે ભણ્યા એ જ  પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા.

◆ પરંતુ થોડા સમય બાદ શિક્ષક ની નોકરી છોડી દીધી કારણ કે તેઓ રામાયણ પાઠમાં જ એટલા તલ્લીન હતા કે તેમને બીજા કાર્યો માટે સમય જ નહોતો મળતો.

◆ મોરારી બાપૂના લગ્ન સાવિત્રીદેવી સાથે થયા. તેમને ચાર બાળકો છે જેમા ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે.  ◆ પહેલા તો પરિવારના ગુજરાન માટે રામકથાથી મળનારુ દાન સ્વીકારી લેતા હતા. પરંતુ જ્યારે આ ધન વધુ પ્રમાણમાં મળવા લાગ્યુ તો તેમણે નિર્ણય કર્યો કે તેઓ કોઈ પણ પ્રકારનું દાન નહી સ્વીકારે. આ વાત તેઓ આજ સુધી નિભાવી રહ્યા છે.

◆ મોરારી બાપૂના ખભા પર રહેનારી ‘કાળી શાલ’ને વિશે અનેક માન્યતા પ્રચલિત છે. એક માન્યતા એવી પણ છે કે કાળી શાલ હનુમાનજીએ પોતે પ્રગટ થઈને ભેટ ધરી છે.

◆  કેટલાક લોકોનુ માનવુ છે કે આ કાળી શાલ જૂનાગઢના એક સંતે તેમને આપી છે.

◆  પરંતુ મોરારી બાપુનુ કહેવુ છે કે આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે ન તો કોઈ ચમત્કાર. મને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે, તે મને ગમે છે તેથી જ હુ આ શાલને ખભા પર રાખું છુ.

◆ સર્વધર્મ સમાન ના વિચાર પર ચાલનારા મોરારીબાપુની ઈચ્છા રહે છે કે કથા દરમિયાન તેઓ એક વારનુ ભોજન કોઈ દલિતને ઘરે જઈને કરે અને ઘણી વખત તેમણે આવુ કર્યુ પણ છે.

◆ બાપુએ જ્યારે મહુવામાં પોતાના તરફથી 1008 રામ પારાયણ પાઠ કરાવ્યો તો પૂર્ણાહિતિ સમયે દલિત ભાઈઓને આગ્રહ કર્યો કે તેઓ  મંચ પર આવે અને રામાયણની આરતી ઉતારે.

◆ ત્યારે દોઢ લાખ લોકોની  ભીડમાંથી કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો અને કેટલાક સાધુ સંત તો ઉઠીને જતા રહ્યા, પરંતુ બાપૂએ દલિતો પાસેથી જ આરતી કરાવી.

◆ સૌરાષ્ટ્રના એક ગામમાં બાપૂએ દલિતો  અને મુસલમાનોને મહેમાન બનાવીને રામકથા પાઠ કર્યો. તેઓ એ બતાવવા માંગતા હતા કે રામકથાના હકદાર મુસલમાન અને હરિજન પણ છે.

◆ બાપૂની નવ દિવસીય રામકથાનો ઉદ્દેશ્ય લોકોમાં ધર્મ અને ભારત ના ધાર્મિક વારસાનું નવી પેઢી સુધી પોહચડવાનું સપનું છે.

◆ મોરારીબાપુ રાજનીતિ અને વિવાદો થી દુર રહે છે.બાપુના સાદગી પૂર્ણ જીવનશૈલી ના લીધે અંબાણી પરિવારમાં વિશેષ માન સન્માન આપવામાં આવે છે.

◆  સ્વ ધીરુભાઈ અંબાણીએ જ્યારે જામનગર પાસે ખાવડી નામના ગામે રિલાયંસ રિફાઇનરીની સ્થાપના કરી હતી , ત્યારે મોરારી બાપુની કથાનું આયોજન રાખ્યુ હતુ, ત્યારે તેમણે ધીરુભાઈને એક પ્રેમથી સવાલ  કર્યો હતો ક અંબાણીજી આ લોકો આટલી દૂરથી અહીં કામ કરવા આવશે તો તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે !

આ સવાલ સાથે બાપૂની ઈચ્છા હતી કે ધીરુભાઈ પોતાના કર્મચારીયોને એક સમયનુ ભોજન આપે ત્યારથી રિલાયંસમાં એક સમયનુ ભોજન આપવાની શરૂઆત થઈ. જે આજ સુધી કાયમ છે.

◆ તેઓ કથાના માધ્યમથી માનવ જાતિને સારા કર્યો કરવા પ્રેરિત કરે છે.

◆ સૌથી મોટી ખાસિયત તો એ છે કે તેમની કથામા ન તો ફક્ત વૃદ્ધ સ્ત્રી-પુરૂષો જ હાજર રહે છે, પરંતુ યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહે છે. તેઓ ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ માનવ કલ્યાણને માટે રામકથા કરે છે.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

 

 

Tags: bio graphyDevotionalfactsmorari bapuRamshri ram
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
તમે દિવસની કદાચ 50 દંડબેઠક પણ નહિ કરી શકો.. પણ ગામા પહેલવાન દરરોજ 5000 દંડ બેઠક કરતા…વાંચો તાકાતના પર્યાય એવા ગામ પહેલવાન વિશે.

તમે દિવસની કદાચ 50 દંડબેઠક પણ નહિ કરી શકો.. પણ ગામા પહેલવાન દરરોજ 5000 દંડ બેઠક કરતા...વાંચો તાકાતના પર્યાય એવા ગામ પહેલવાન વિશે.

ગીરનાર પર્વતનો રોચક ઈતિહાસ…. તમે નહિ જાણતા હોય એવી ગીરનાર પર્વતની કેટલીક અજાણી વાતો.

ગીરનાર પર્વતનો રોચક ઈતિહાસ.... તમે નહિ જાણતા હોય એવી ગીરનાર પર્વતની કેટલીક અજાણી વાતો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ છે સૌથી હેંડસમ અ‍ને ફીટ IPS અધિકારી, જેની પાસે બોલીવુડનો કોઈ પણ હીરો હોય લાગે છે ફિક્કો…. જુવો તેના ફોટો

આ છે સૌથી હેંડસમ અ‍ને ફીટ IPS અધિકારી, જેની પાસે બોલીવુડનો કોઈ પણ હીરો હોય લાગે છે ફિક્કો…. જુવો તેના ફોટો

March 20, 2019
મગજનો ૧૦૦% ઉપયોગ કરવા જાણી લો આ એક શબ્દ …જે તમારા દિમાંગ ને બુસ્ટ કરશે ..

મગજનો ૧૦૦% ઉપયોગ કરવા જાણી લો આ એક શબ્દ …જે તમારા દિમાંગ ને બુસ્ટ કરશે ..

September 19, 2018
રસ્તા પર ઉડતા ધૂળ અને ધુમાડા શરીર માટે છે ઘાતક અને જીવલેણ, આજે જ જાણો નહિ તો શરીરને ઘેરી વળશે આવી ગંભીર બીમારીઓ…

રસ્તા પર ઉડતા ધૂળ અને ધુમાડા શરીર માટે છે ઘાતક અને જીવલેણ, આજે જ જાણો નહિ તો શરીરને ઘેરી વળશે આવી ગંભીર બીમારીઓ…

November 23, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.