Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

વાસી મોં ની વાસી લાળથી શરીરને થાય પાંચ અદ્દભુત ફાયદા, સવારે ઉઠીને લગાવવી જોઈએ આ જગ્યા પર….

Social Gujarati by Social Gujarati
December 5, 2022
Reading Time: 1 min read
0
વાસી મોં ની વાસી લાળથી શરીરને થાય પાંચ અદ્દભુત ફાયદા, સવારે ઉઠીને લગાવવી જોઈએ આ જગ્યા પર….

મિત્રો આપણા આયુર્વેદમાં ઘણા બધા એવા ઉપચારો જણાવ્યા છે, જે આપણને કોઈ પણ નુકશાન વગર જ ફાયદો પહોંચાડી શકે છે. તેની સાથે વધારે મહત્વની વાત તો એ છે કે, આપણે તેના માટે એક પણ રૂપિયાનો ખર્ચ પણ નથી કરવો પડતો. તો આજે આ લેખમાં અમે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવશું. જેના પાંચ એવા અદ્દભુત ફાયદા અમે તમને જણાવશું, માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

મિત્રો સવારે આપણે ઉઠીએ ત્યારે આપણું મોં વાસી હોય છે, કેમ કે આપણું મોં સતત કલાકો સુધી જો બંધ રહે તો તેની અંદર લાળ ઘટ્ટ બની જાય છે અને વાસ આવવા લાગે છે. પરંતુ મિત્રો એ લાળ આપણા માટે ખુબ જ ગુણકારી છે. એ લાળના આપણને ઘણા ફાયદા થાય છે. આયુર્વેદમાં હજારો વર્ષો પહેલા વાગ્ભટ્ટજી એ લાળના અનેક ફાયદા જણાવ્યા હતા. તો લાળ 18 એવા તત્વો મળી આવે છે ધૂળમાં રહેલા હોય છે. તો ચાલો જાણીએ વાસી લાળના ફાયદા વિશે.

1 : જો તમને આંખની આસપાસ કાળા દાગ અથવા કુંડાળા પડી ગયા હોય તો સવારે વાસી મોંની લાળથી ધીમે ધીમે તમારી આંખની આસપાસ ઘસો. થોડા જ દિવસોમાં કાળા દાગ દુર થઈ જશે. સાથે સાથે સવારની વાસી મોંની લાળ આંખમાં કાજળની જેમ લગાવવામાં આવે તો, આંખોની રોશની વધે છે. તેના સિવાય તે આંખની સમસ્યાને પણ દુર કરવામાં મદદરૂપ બને છે.2 : જો કોઈને ધાધર અથવા તો ખીલની સમસ્યા હોય તો વાસી લાળને ચહેરા પર લગાવવામાં આવે તો તેનાથી છુટકારો મળે છે. શરીરમાં થતી ફોડલીઓ અને ઘાવ ભરાયા બાદ જે દાગ રહી જાય તેને દુર કરવા માટે પણ લાળ ખુબ જ મદદરૂપ થાય છે. શરીરમાં કોઈ જગ્યાએ કાપકૂપનો ઘાવ હોય તો સવારે વાસી લાળ લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. ત્યાં સુધી કે લાળ ડાયાબિટીસના રોગીઓના ઘાવ ભરવા માટે પણ રામબાણ ઈલાજ કરે છે.

3 : આપણા પાચનતંત્રને તંદુરસ્ત કરવા માટે લાળથી વધારે સારી કોઈ દવા નથી. લાળમાં ટાયલિન નામનું એન્ઝાઈમ હોય છે, એટલા માટે સવારે ઉઠતાની સાથે એક ગ્લાસ પાણી પીવાથી તમારી લાળ સીધી તમારા પેટમાં જાય છે. આ પ્રમાણે કરવાથી આપણી પાચન સંબંધી પરેશાની દુર થાય છે.4 : લાળમાં સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફેટ, કેલ્શિયમ, પ્રોટીન, ગ્લુકોઝ જેવા તત્વ હોય છે. જે આપણા દાંતને પણ મજબુત બનાવે છે. તેમાં રહેલા એન્ટીબાયોટીક દાંતને હાનિકારક સંક્રમણથી બચાવે છે. તેનાથી દાંત સડતા નથી. વાસી લાળ દાંતો પર સુરક્ષા કવચનું કામ કરે છે.

5 : ઘણી વાર મોં માં લાળ ઓછી બનવાના કારણે પણ શ્વાસમાં વાસ આવવાની સમસ્યા થઈ શકે છે. મોં માં રહી ગયેલા ભોજનના કણ અને બેક્ટેરિયા ઘણી વાર ઇન્ફેકશન પેદા કરી નાખે છે. તેનાથી શ્વાસમાં વાસ આવવા લાગે છે. લાળથી આ કણો અને બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદ મળે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: AyurvedaBeneficial for teethCircles near eyedhadharDigestive systemproblem of acneSalivaStale mouthTylinVagbhattji
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આ ઉપાય દ્વારા તમારા પેટ અને કમરની ચરબી થઈ જશે દુર, કરો આ 6 માંથી કોઈ એક કામ…

આ ઉપાય દ્વારા તમારા પેટ અને કમરની ચરબી થઈ જશે દુર, કરો આ 6 માંથી કોઈ એક કામ...

કાનખજૂરો કાનમાં ઘુસી જાય, તો રસોડાની જ ચારમાંથી કોઈ એક વસ્તુથી મફતમાં જ નીકળી જશે બહાર.

કાનખજૂરો કાનમાં ઘુસી જાય, તો રસોડાની જ ચારમાંથી કોઈ એક વસ્તુથી મફતમાં જ નીકળી જશે બહાર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ બેંકે નિયમમાં કર્યો બદલાવ : ખાતામાં પૈસા ન હોય તો ATM માંથી પૈસા ઉપાડવાની ભૂલ ન કરતા, નહિ તો પડી જશે મોંઘુ.

આ બેંકે નિયમમાં કર્યો બદલાવ : ખાતામાં પૈસા ન હોય તો ATM માંથી પૈસા ઉપાડવાની ભૂલ ન કરતા, નહિ તો પડી જશે મોંઘુ.

February 10, 2021
લાબું, નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માટે ભૂખ્યા પેટે આ એક ચમચી જ કાફી છે. ફાયદા જાણી ચોંકી જશો..

લાબું, નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માટે ભૂખ્યા પેટે આ એક ચમચી જ કાફી છે. ફાયદા જાણી ચોંકી જશો..

October 20, 2022
જો આ ૮ કામ રોજ કરશો તો જાગૃત થશે તમારું સુતેલું મન, યાદ શક્તિ થશે બે ગણી… જાણો આ ૮ કામ વિશે.

જો આ ૮ કામ રોજ કરશો તો જાગૃત થશે તમારું સુતેલું મન, યાદ શક્તિ થશે બે ગણી… જાણો આ ૮ કામ વિશે.

September 18, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.