Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે.

Social Gujarati by Social Gujarati
December 1, 2022
Reading Time: 1 min read
0
ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે.

મિત્રો લસણનો ઉપયોગ શાકભાજીમાં અને વિવિધ પ્રકારની વાનગી બનાવવા માટે કરવામાં આવે છે. રસોઈ નો સ્વાદ વધારતા લસણમાં હાજર અનેક ગુણોના કારણે તેનો ઉપયોગ પારંપરિક ચિકિત્સામાં ઔષધી રૂપે પણ કરવામાં આવે છે. પરંતુ જો લસણના ગુણોમાં વધારો કરવો હોય તો તેને દેશી ઘી સાથે શેકીને તેનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તો મિત્રો આજે આપણે આ લેખમાં લસણને ઘીમાં શેકીને ખાવાથી સ્વાસ્થ્યને થતા અનેક પ્રકારના ફાયદા વિશે જાણીશું.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

લસણમાં વિટામીન બી, વિટામીન એ, કેલ્શિયમ, કોપર, ફોસ્ફરસ જેવા તત્વો ઉપલબ્ધ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તેના સિવાય લસણમાં એન્ટી બેકટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટી ફંગલ ગુણ ઉપલબ્ધ હોય છે. જે અનેક બીમારીઓ અને સમસ્યાઓમાં ફાયદાકારક છે. તેવી જ રીતે ઘી માં પણ ઓમેગા 3 ફેટી એસિડ, વિટામીન કે, વિટામીન એ પૂરતા પ્રમાણમાં હોય છે જે શરીરને બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. લસણને ઘી માં શેકીને ખાવાથી કયા ફાયદા થાય છે તે જાણવા માટે સંપૂર્ણ લેખ વાંચો.લસણને ઘીમાં શેકીને ખાવાના ફાયદા:- લસણને ઘી માં શેકીને ખાવાથી તમને અનેક સમસ્યાઓ અને બીમારીઓમાં ફાયદો થાય છે. લસણ અને ઘી માં હાજર ગુણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓમાં પણ લસણ અને ઘીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. લસણને ઘી માં શેકવાથી તેના ફાયદા બે ગણા  થઈ જાય છે. હાડકા મજબૂત કરવાથી લઈને શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ લસણ અને ઘીનું સેવન ખૂબ જ લાભદાયક છે.

લસણને ઘી માં શેકીને ખાવાથી તમને આ પ્રકારના ફાયદા મળે છે:-

1) હૃદય:- મિત્રો હૃદયને સ્વાસ્થ્યવર્ધક રાખવા માટે તથા બીમારીઓથી બચવા માટે લસણને ઘીમાં શેકીને ખાવું ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત રૂપે જો લસણને ઘીમાં શેકીને ખાવામાં આવે તો તમારું બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહેશે. હૃદયથી જોડાયેલી બીમારીઓના જોખમને પણ દૂર કરવામાં ઘી માં શેકેલું લસણ ખૂબ જ ઉપયોગી છે.2) કોલેસ્ટ્રોલ:- શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયથી જોડાયેલી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યામાં લસણને ઘી માં શેકીને ખાવું ખૂબ જ લાભદાયક છે. દરરોજ લસણને ઘી માં શેકીને ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડી શકાય છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર જળવાયેલું રહે છે.

3) પેટ માટે:- લસણનું સેવન પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પેટ સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવા માટે લસણને ઘી માં શેકીને ખાવું ફાયદાકારક છે. કબજિયાત, એસિડિટી અને અપચાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લસણને ઘી માં શેકીને ખાવું ફાયદાકારક માનવામાં આવે છે.4) શરદી, કફ ના ઇન્ફેક્શન:- લસણમાં એન્ટિફંગલ, એન્ટિવાયરલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ ઉપલબ્ધ હોય છે. આ ગુણ શરીરને શરદી, કફ અને વાયરલ સંક્રમણ થી બચાવવાનું કામ કરે છે. લસણને દેશી ઘીમાં શેકીને ખાવાથી શરદી-કફ જેવા સંક્રમણથી છુટકારો મળે છે. આનુ સેવન કરવાથી શરીરની ઇમ્યુનિટી વધારવામાં પણ ફાયદાકારક છે.

5) શ્વાસ સંબંધિત સમસ્યાઓ:- શ્વાસ સંબંધિત બીમારીથી પીડિત દર્દીઓ માટે લસણને ઘી માં શેકીને ખાવું ખૂબ જ લાભદાયક છે. શ્વાસ થી જોડાયેલી બીમારીઓ જેમ કે અસ્થમા, શ્વાસ લેવામાં તકલીફ વગેરેમાં લસણને ઘી માં શેકીને ખાવાથી ફાયદો થાય છે. શિયાળાની ઋતુમાં લસણને ઘીમાં શેકીને ખાવાથી વિશેષ ફાયદા થાય છે.6) ઇમ્યુનિટી સિસ્ટમ:- શરીરની રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી વધારવા માટે લસણને ઘીમાં શેકીને ખાવું ખૂબ જ ફાયદાકારક છે. દેશી ઘીમાં લસણને શેકીને ખાવાથી તમારા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે અને ઇન્ફેક્શન કે બીમારીથી શરીરનું રક્ષણ કરે છે.

તો મિત્રો આ રીતે નિયમિત રૂપે લસણને ઘી માં શેકીને ખાવાથી તમને ઉપર જણાવવામાં આવેલા ફાયદા મળી શકે છે. તેના સિવાય લસણમાં હાજર ગુણ કેન્સર જેવી ગંભીર બીમારીઓના જોખમને પણ દૂર કરવામાં અતિ ઉપયોગી છે. કોઈપણ બીમારી કે સમસ્યામાં લસણ અને ઘી નો ઔષધીય ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: bones strongerBreathing and AsthmacancerCholesterol controlCold and coughCONSTIPATIONDigestionGarlic Roasted and GheeGarlic Roasted in Ghee BenefitsStomach diseases
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
શું તમે પણ ગળામાં કાળો દોરો પહેરો છો ? તો જાણો તેનું મહત્વ… શુભ ગણાય કે અશુભ. 99% લોકો નથી જાણતા કાળા દોરાની આ હકીકત…

શું તમે પણ ગળામાં કાળો દોરો પહેરો છો ? તો જાણો તેનું મહત્વ... શુભ ગણાય કે અશુભ. 99% લોકો નથી જાણતા કાળા દોરાની આ હકીકત...

પાલક-પનીર ખાવાના રસિયા હો તો થઈ જાઓ સાવધાન, નહિ તો શરીર થઈ જશે ખોખલું અને બીમાર… જાણો પાલક સાથે શું ખાવું અને શું ન ખાવું…

પાલક-પનીર ખાવાના રસિયા હો તો થઈ જાઓ સાવધાન, નહિ તો શરીર થઈ જશે ખોખલું અને બીમાર... જાણો પાલક સાથે શું ખાવું અને શું ન ખાવું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કિડની બીમાર પડતા પહેલાજ શરીર આપે છે આવા સંકેતો .. ઓળખિલો એ સંકેતો તો બચી જશો મોંઘા દવાખાના ખર્ચા થી

કિડની બીમાર પડતા પહેલાજ શરીર આપે છે આવા સંકેતો .. ઓળખિલો એ સંકેતો તો બચી જશો મોંઘા દવાખાના ખર્ચા થી

October 7, 2022

 અંગુઠાથી દરેક વ્યક્તિની આદત, વિચારસરણી અને વ્યક્તિત્વ વિશે કેવી રીતે જાણી શકાય ?

October 15, 2018
પેટમાં જમા ગંદકી આપશે અનેક બીમારીઓને નિમંત્રણ, બચવા માટે આવી રીતે કરો પેટ આંતરડાને સાફ… નહિ આજીવન એકપણ રોગ…

પેટમાં જમા ગંદકી આપશે અનેક બીમારીઓને નિમંત્રણ, બચવા માટે આવી રીતે કરો પેટ આંતરડાને સાફ… નહિ આજીવન એકપણ રોગ…

February 16, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.