Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સાંધાના દુખાવા તેમજ શરીરની આટલી તકલીફો માં અમૃત સમાન છે આનું સેવન. જાણી લ્યો પીવાની રીત

Social Gujarati by Social Gujarati
December 13, 2022
Reading Time: 1 min read
0
સાંધાના દુખાવા તેમજ શરીરની આટલી તકલીફો માં અમૃત સમાન છે આનું સેવન. જાણી લ્યો પીવાની રીત

મિત્રો આપણા આયુર્વેદ સહીત લગભગ લોકો આપણને ગોળનું સેવન ભૂખ્યા પેટે કરવા માટે જણાવતા હોય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે શા માટે ભૂખ્યા પેટે ગોળનું સેવન કરવા માટે જણાવવામાં આવે છે અને તેના શું શું ફાયદા થાય છે તેના વિશે આ લેખમાં અમે તમને જણાવશું. તો ચાલો જાણીએ કે ભૂખ્યા પેટ ગોળનું સેવન ક્ર્વાથું શું શું ફાયદા થાય.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

સ્વાદમાં મીઠો અને તાસીરમાં ગરમ ગોળના ઘણા બધા પોષકતત્વોથી ભરપુર હોય છે. જેનું સેવન શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર, રોજ ખાલી પેટ ગોળનું સેવન કરીને એક ગ્લાસ ગરમ પાણી પીવામાં આવે તો પેટમાં ગેસ, એસીડીટી, પેટમાં દુઃખાવો, કફ આડી સમસ્યાઓ દુર થાય છે. જુના સમયમાં લોકો મીઠાઈમાં પણ ગોળના નાખતા હતા અને તેનું જ સેવન કરતા. પરંતુ ખાંડનું ઉત્પાદન થયા બાદ લોકો ખાંડનો ઉપયોગ વધારે કરવા લાગ્યા. આજના સમયમાં લોકો ગોળને ઓછું મહત્વ આપે છે. પરંતુ આજે અમે તમને ગોળના અમુક ખાસ ફાયદા વિશે જણાવશું. પરંતુ તેનું સેવન ભૂખ્યા પેટ કરવામાં આવે એટલો જ તે વધારે ફાયદાકારક રહે છે. તો ચાલો જાણીએ ગોળના ફાયદા વિશે.
લોહીએ શુદ્ધ કરવા માટે : ખરાબ ખાન-પાનના કારણે લોહીમાં ગંદકી થઇ જતી હોય છે. જેનાથી શરીરને ઘણી બધી સમસ્યાઓનો સમાનો કરવો પડે છે. તો તેવામાં તમારે રોજ સવારે 1 ટુકડો ગોળનો ખાધા બાદ ગરમ પાણી પીવું જોઈએ. તેનાથી તમારું લોહી ઘણું શુદ્ધ અને સાફ થઇ જશે.

સાંધા અને ઘૂંટણના દુઃખાવામાં પણ રાહત મળે છે : ઘણા લોકોને સાંધા અને ઘૂંટણના દુઃખાવાનો સામનો કરવો પડતો હોય છે. તો આ પરેશાનીથી બચવા માટે પણ ગોળ ખાઈને ત્યાર બાદ ગરમ પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ. તેનાથી આ બંને સમસ્યાઓમાં રાહત મળે છે.

પેટ સંબંધી સમસ્યાઓ : ગોળમાં ઘણા બધા સારા પોષકતત્વો મળી આવે છે. જો તમારે પેટ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય, તો તમારે ગોળનું સેવન અવશ્ય કરવું જોઈએ. તેનાથી કફ, એસીડીટી અને ગેસ સહિતની ઘણી સમસ્યાઓ અટકી જાય છે. તેના માટે તમે ભોજન બાદ પણ ગોળના એક ટુકડાનું સેવન કરી શકો છો.
લોહીની કમી : શરીરમાં જે લોકોને લોહીની કમી અથવા આયર્નની કમી હોય તેમણે રોજ સવારે ગોળનું સેવન અવશ્ય કરવું જોઈએ. કેમ કે ગોલમાં ભરપુર માત્રામાં આયર્ન મળી આવે છે.

વજન કંટ્રોલ કરવા માટે : જો તમે મોટાપાથી પરેશાન હો, તો ગોળ તમારા માટે ખુબ જ ફાયદાકારક છે. તેવામાં જો ગોળનું સેવન કરવામાં આવે તો ચરબીની ઓછી કરે છે અને વજન ધીમે ધીમે કંટ્રોલ થવા લાગે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે : ગોળમાં વધારે માત્રામાં પ્રતિકારક તત્વ મળી આવે છે. તે રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. ગોળનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓ અને સીરપમાં પણ કરવામાં આવે છે. જે આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. શ્વસન સંબંધી રોગોમાં રાહત : ગોળ શ્વસન સંબંધી રોગો માટે પણ ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. રોજ ગોળ અને ગરમ પાણીનું સેવન કરવાથી બ્રોંકાઈટીસ(bronchitis) અને અસ્થમા જેવા રોગોથી બચી શકાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AMAZING FACTSgujarati dayrohealth tipshot waterJEGGERYsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
માંસાહારમાં પણ જીવ હોય છે અને વનસ્પતિમાં પણ જીવ હોય છે…જાણો માણસો માટે કયું ભોજન શ્રેષ્ઠ?

માંસાહારમાં પણ જીવ હોય છે અને વનસ્પતિમાં પણ જીવ હોય છે…જાણો માણસો માટે કયું ભોજન શ્રેષ્ઠ?

ડોક્ટરોની ભૂલના કારણે દર વર્ષે થાય છે આટલા લોકોના મૃત્યુ… આંકડો જાણીને ચોકી જશો.

ડોક્ટરોની ભૂલના કારણે દર વર્ષે થાય છે આટલા લોકોના મૃત્યુ… આંકડો જાણીને ચોકી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જેલથી વાયરલ થઈ રામરહીમ ની ચિઠ્ઠી …કહી આવી વાત જેને વાંચીને તમે પણ પોતાનું માથું પછાડવા લાગશો.

જેલથી વાયરલ થઈ રામરહીમ ની ચિઠ્ઠી …કહી આવી વાત જેને વાંચીને તમે પણ પોતાનું માથું પછાડવા લાગશો.

February 15, 2021
બધા દેવતાઓ મળીને ચમકાવશે આ રાશિના જાતકોનું નસીબ, શું તમારી રાશી છે આ મહાયોગમાં?

બધા દેવતાઓ મળીને ચમકાવશે આ રાશિના જાતકોનું નસીબ, શું તમારી રાશી છે આ મહાયોગમાં?

September 1, 2019
મોટાભાગના લોકો નથી જાણતા ડાયાબિટીસમાં ચીકુ ખાવા જોઈએ કે નહિ, અજાણ હો તો જરૂર વાંચો આ લેખ, નહિ તો પડી જશે લેવાનાદેવા….

મોટાભાગના લોકો નથી જાણતા ડાયાબિટીસમાં ચીકુ ખાવા જોઈએ કે નહિ, અજાણ હો તો જરૂર વાંચો આ લેખ, નહિ તો પડી જશે લેવાનાદેવા….

December 14, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.