Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ વસ્તુને માઈક્રોવેવમાં ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ… જાણો કઈ કઈ વસ્તુઓ?

Social Gujarati by Social Gujarati
January 18, 2020
Reading Time: 1 min read
0
આ વસ્તુને માઈક્રોવેવમાં ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ… જાણો કઈ કઈ વસ્તુઓ?

મિત્રો આમ તો આપણા આયુર્વેદમાં વધારે ગરમાગરમ ખોરાક લેવાના ના છે. પરંતુ તેમ છતાં આપણે ગરમ ખોરાકનું સેવન વધારે પસંદ કરીએ છીએ. પરંતુ ઘણા લોકો વાસી ખોરાકને ફરી વાર ગરમ કરીને ખાવાનું પસંદ કરતા હોય છે. એક વાર ગરમ બનાવેલ ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક નથી હોતો. પરંતુ અમુક ખોરાક એવા હોય કે જેને બીજી વાર ગરમ કરવામાં આવે તો આપણા માટે તે નુકશાનકારક પણ બની શકે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

અમુક લોકો થોડો ખોરાક પણ ઠંડો ખાવા માટે રાજી નથી હોતા. ઘણી વાર રસોઈ ઠંડી થઇ ગઈ હોય તો અમુક લોકો માઈક્રોવેવમાં ફરીવાર ગરમ કરીને ત્યાર બાદ તેનું સેવન કરતા હોય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે માઈક્રોવેવમાં ગરમ કરવામાં આવેલ ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી સાબિત થાય છે. જેવી રીતે પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમમાં રાખેલો ખોરાક આપણા માટે હાનિકારક હોય છે તેમ જ માઈક્રોવેવમાં ગરમ કરેલ ખોરાક પણ નુકશાનકારક હોય છે. તો આજે અમે બે એવી વસ્તુઓ વિશે જણાવશું કે, માઈક્રોવેવ તેને બીજી વાર ગરમ કરીને ક્યારેય તેનું સેવન ન કરવું જોઈએ.  મિત્રો માઈક્રોવેવમાં બટેટા અને ચોખાને બીજી વાર ગરમ કરીને ક્યારેય ન ખાવા જોઈએ. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. ફૂડ સ્ટાન્ડર્ડ્સ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું તે અનુસાર, જો માઈક્રોવેવમાં ચોખાને બીજી વાર ગરમ કરવામાં આવે તો ફૂડ પોઇઝનિંગ થવાની શક્યતા રહે છે. ચોખાને માઈક્રોવેવમાં ગરમ કરવાથી બેસિલસ સેરેસ નામના બેક્ટેરિયા રિલીઝ થવા લાગે છે. તેના પર એક રીચર્સ કરવામાં આવ્યું હતું અને તે જર્નલ ઓફ ફૂડ માઇક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયું હતું.

આ અભ્યાસ અનુસાર એવું જાણવા મળ્યું કે, માઈક્રોવેવની હીટ આ બેક્ટેરિયાને મારે છે, પરંતુ તેનાથી સ્પોર્સ ઉભા થાય છે, જે ઝેરી પ્રકારના હોય છે. તેના સિવાય પણ ઘણા અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે, જો ચોખાને એક વાર માઈક્રોવેવમાં ગરમ કરવામાં આવે અને તેને રૂમ ટેમ્પરેચર પર મૂકી દેવામાં આવે, તો  તેમાં રહેલ સ્પોર્સના કારણે ફૂડ પોઇઝનિંગ થવાની શક્યતા વધી જાય છે.

બટેટા : એક વાર બટેટાની કોઈ પણ વસ્તુ રંધાઈ ગઈ હોય, ત્યાર બાદ તેને બીજી વાર માઈક્રોવેવમાં ગરમ કરવામાં આવે તો તેમાં રહેલ બેક્ટેરિયા મરતા નથી, જે આપણા સ્વાસ્થ્યને નુકશાન કરે છે. એલ્યુમિનિયમ ફોઈલમાં બટેટા રાંધવામાં આવે, તો બેક્ટેરિયા સી. બોટુલિનમને ગરમીથી બચાવે છે. ટૂંકમાં સામાન્ય રીતે એક વાર જ બટેટાને રાંધીને તેનું સેવન કરી લેવું જોઈએ. લીલા શાકભાજી : કોથમીર, કેળા અથવા પાલકને માઈક્રોવેવમાં ગરમ કરવાને બદલે કન્વેન્શનલ ઓવનમાં ગરમ કરો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, જો લીલા શાકભાજીને માઈક્રોવેવમાં ગરમ કરવામાં આવે તો  બદલાય જાય છે. જેનું પરિણામ કેન્સર પણ થઇ શકે છે.

Tags: BAD FOODgujarati dayroHEALTH PROBLEMhealth tipsmicrowaveOWANsocial gujaratiwaste food
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સાંધાના દુખાવા તેમજ શરીરની આટલી તકલીફો માં અમૃત સમાન છે આનું સેવન. જાણી લ્યો પીવાની રીત

સાંધાના દુખાવા તેમજ શરીરની આટલી તકલીફો માં અમૃત સમાન છે આનું સેવન. જાણી લ્યો પીવાની રીત

માંસાહારમાં પણ જીવ હોય છે અને વનસ્પતિમાં પણ જીવ હોય છે…જાણો માણસો માટે કયું ભોજન શ્રેષ્ઠ?

માંસાહારમાં પણ જીવ હોય છે અને વનસ્પતિમાં પણ જીવ હોય છે…જાણો માણસો માટે કયું ભોજન શ્રેષ્ઠ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હવે 1 જૂન પછી કાર કે બાઈક લેવાનો પ્લાન હોય તો જાણી લેજો આ માહિતી, નહિ તો લેવા સમયે લાગશે મોટો ઝટકો… જાણો સંપૂર્ણ માહિતી…

હવે 1 જૂન પછી કાર કે બાઈક લેવાનો પ્લાન હોય તો જાણી લેજો આ માહિતી, નહિ તો લેવા સમયે લાગશે મોટો ઝટકો… જાણો સંપૂર્ણ માહિતી…

May 28, 2022
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
જાણો કંઈ દિશમાં રાખવા જોઈએ પિતૃઓના ફોટા… પછી ક્યારેય નહી લાગે દોષ…

જાણો કંઈ દિશમાં રાખવા જોઈએ પિતૃઓના ફોટા… પછી ક્યારેય નહી લાગે દોષ…

November 20, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.