Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

માંસાહારમાં પણ જીવ હોય છે અને વનસ્પતિમાં પણ જીવ હોય છે…જાણો માણસો માટે કયું ભોજન શ્રેષ્ઠ?

Social Gujarati by Social Gujarati
January 18, 2020
Reading Time: 1 min read
0
માંસાહારમાં પણ જીવ હોય છે અને વનસ્પતિમાં પણ જીવ હોય છે…જાણો માણસો માટે કયું ભોજન શ્રેષ્ઠ?

મિત્રો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે માંસાહાર કરવો તે યોગ્ય છે કે નહિ. આ મુદ્દે ઘણા સમયથી લોકો ચર્ચાઓ કરતા આવે છે. જેમાં અમુક લોકોનું માનવું છે કે માંસાહાર કરવો યોગ્ય છે અને ઘણા લોકોનું માનવું છે કે માંસાહાર કરવો તે અયોગ્ય છે. જે લોકો એવું માને છે કે, માંસાહાર કરવો તે યોગ્ય છે. તે લોકો એવું જણાવે છે કે માંસાહાર કરવો યોગ્ય ન હોય તો વનસ્પતિનું સેવન પણ યોગ્ય ન ગણાય. કેમ કે વૃક્ષ અને વનસ્પતિમાં પણ જીવ હોય છે અને તેનું સેવન કરવામાં આવે તો પણ જીવ હત્યાનું પાપ લાગે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે, અનાજ, વનસ્પતિનું સેવન કરવું પાપનો ભાગ કેમ નથી અને માંસાહાર કરવો તે પાપ શા માટે માનવામાં આવે છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. પહેલા આપણે એક ઉદાહરણ સમજી લઈએ, જેના દ્વારા આખી વાત તમને મગજમાં બેસી જશે.  જો તમારા ઘરમાં અચાનક જ આગ લાગી જાય અને તમારા જ ઘરમાં કુતરો ફસાય ગયો હોય, તો બચાવ કર્મચારી અંદર જઈને તે કુતરાને બચાવી લીધો. પરંતુ ત્યારે બચાવ કર્મચારી એવું ન કરે અને જુવે કે ઘરમાં ઘણી બધી શાકભાજી છે, અને તેને એવું લાગે છે શાકભાજીમાં પણ જીવ હોય છે. તો શું બચાવ કર્મચારી કુતરાને છોડીને શાકભાજીને બચાવશે ? એવું ક્યારેય ન બને શાકભાજીમાં ભલે જીવ હોય પણ, પરંતુ બચાવવા માટે કુતરાને પહેલું સ્થાન મળે. શાકભાજી સળગી જાય તો કોઈ રંજ ન થાય. જ્યારે કોઈ શ્વાસ લેતું પ્રાણી કે જીવ મૃત્યુ પામે અથવા તો મારવામાં આવે ત્યારે તેનું પાપ લાગે છે.

મિત્રો વૃક્ષો અને છોડમાં જીવ રહેલો હોય છે, તેની પાસે ફીલિંગ(લાગણીઓ) પણ રહેલી હોય છે. જો તમે કોઈ વૃક્ષ કે નાના છોડને ગાળો આપો, તો તમે જોશો કે તે વૃક્ષ થોડા જ દિવસમાં કરમાય જશે. કેમ કે તેમાં લાગણી રહેલી હોય છે.

પરંતુ તમને જણાવીએ વૃક્ષ અને છોડ પાસે એક વસ્તુ નથી હોતી જે જાનવરો પાસે હોય છે. તે વસ્તુ છે દિમાગ. લગભગ દરેક જાનવર કે જંતુ પાસે એક દિમાગ હોય છે. આપણી પાસે દિમાગ હોય છે, જ્યારે આપણને ક્યાંક શરીરના અંગમાં ઈજા થાય ત્યારે આપણને શરીરના અંગ સહીત દિમાગમાં પણ દર્દની અનુભૂતિ થાય છે. તે સમયે આપણને ખુબ જ દર્દ થાય છે. તો જ્યારે જાનવરોને લોકો કાપી નાખે ત્યારે તેને કેટલું દર્દ થતું હશે. તે સમયે તેના શરીરમાં ખુબ જ દર્દ થાય છે અને તે દર્દ આપનું દિમાગ જ વિચલિત કરે છે. તે સમયે ઘણા બધા કેમિકલ્સને વિચલિત કરે છે. જેમાં આપણને દર્દ થાય. પરંતુ એજ વસ્તુ વૃક્ષ અને છોડમાં નથી હોતું. કેમ કે તેને ઈશ્વરે અલગ રીતે બનાવ્યા છે. તો મિત્રો આપણને એવો વિચાર આવે કે વૃક્ષને અથવા કોઈ પણ વનસ્પતિને કાપતા સમયે તેને દર્દ ન થાય ? તમને જણાવી દઈએ કે તેને દર્દ થાય. પરંતુ જીવંત જે જાનવર શ્વાસ લઇ રહ્યા હોય તેને કાપતા સમયે જેટલું દર્દ થાય તેનાથી 100 ગણું ઓછું દર્દ વનસ્પતિને થાય છે. જીવતા જાનવરને કાપવામાં આવે તેની પીડા ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે. માટે શાકાહાર ભોજનને શુદ્ધ માનવામાં આવે છે. અને માંસાહાર ભોજન એક જીવને મારીને ખાવામાં આવેલ વસ્તુ છે. જેને ક્યારેય શુદ્ધ ન કહી શકાય.

ઈશ્વરે વૃક્ષ અને છોડને એક અલગ શ્રેણીમાં રાખ્યા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ એક પ્રકૃત્તિની દેન છે. ઈશ્વરે તેને શાકાહારી શ્રેણીમાં રાખ્યા છે. પરંતુ તમને તેની સાથે ખાસ વાત જણાવી દઈએ કે આપનું શરીર પણ શાકાહારી શરીર છે. ઈશ્વરે આપણા શરીરને એ પ્રકારે બનાવ્યું છે કે આપણે જીવનને આ બધી વનસ્પતિ ખાઈને જીવંત રહી શકીએ.  જાનવરની શ્રેણીમાં આપણે માણસ પણ આવીએ છીએ, તો માણસ અને જનાવર બંને પાસે દિમાગ હોય છે અને બંનેને પીડાનો અનુભવ થાય છે. પરંતુ વૃક્ષ પાસે દિમાગ નથી હોતું, માટે આપણે પ્રકૃત્તિ સાથે જોડાયેલા છીએ. માટે હંમેશા શાકાહારી ભોજન જ કરવું જોઈએ. માંસાહારી ભોજન સમય જતા આપણને ઘણી બધી બીમારી અને ઇન્ફેકશન આપી શકે છે. માટે વનસ્પતિ માત્રને માત્ર ઈશ્વરે આપણી વ્યવસ્થા માટે બનાવી છે. જ્યારે માંસાહાર એ માણસના ભોજન માટેની વસ્તુ જ નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: food typegujarati dayromeatnon-vegetariansocial gujarativegetarianvegetarian vs non vegetarianwhich is best food
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ડોક્ટરોની ભૂલના કારણે દર વર્ષે થાય છે આટલા લોકોના મૃત્યુ… આંકડો જાણીને ચોકી જશો.

ડોક્ટરોની ભૂલના કારણે દર વર્ષે થાય છે આટલા લોકોના મૃત્યુ… આંકડો જાણીને ચોકી જશો.

ભારતમાં ઓફિસોમાં કામ કરતા 63% લોકો મોટાપણાથી છે પરેશાન… જાણો ક્યાં શહેરમાં વધારે

ભારતમાં ઓફિસોમાં કામ કરતા 63% લોકો મોટાપણાથી છે પરેશાન… જાણો ક્યાં શહેરમાં વધારે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગરમીમાં પેટની બીમારીઓ ભાગશે ઉભી પૂછડીએ, પાણીમાં નાખી પીવો આ એક વસ્તુ… પેટ સાફ કરી અનેક બીમારીઓ કરશે દુર…

ગરમીમાં પેટની બીમારીઓ ભાગશે ઉભી પૂછડીએ, પાણીમાં નાખી પીવો આ એક વસ્તુ… પેટ સાફ કરી અનેક બીમારીઓ કરશે દુર…

February 25, 2025
કોરોનાને રોકવા આવી ગયું છે નવું માસ્ક, જેને પહેરીને તમે આરામથી ખાય પીય શકશો | જાણો કેટલું સલામત છે.

કોરોનાને રોકવા આવી ગયું છે નવું માસ્ક, જેને પહેરીને તમે આરામથી ખાય પીય શકશો | જાણો કેટલું સલામત છે.

March 27, 2021
આ ટેક્નિક જાણી લેશો તો સવારે એલાર્મ વગર જ વહેલાં ઉઠી જશો… આળસ પણ નહીં ચડે અને મૂડ પણ સારો રહેશે

આ ટેક્નિક જાણી લેશો તો સવારે એલાર્મ વગર જ વહેલાં ઉઠી જશો… આળસ પણ નહીં ચડે અને મૂડ પણ સારો રહેશે

October 23, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.