Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ડોક્ટરોની ભૂલના કારણે દર વર્ષે થાય છે આટલા લોકોના મૃત્યુ… આંકડો જાણીને ચોકી જશો.

Social Gujarati by Social Gujarati
January 18, 2020
Reading Time: 1 min read
0
ડોક્ટરોની ભૂલના કારણે દર વર્ષે થાય છે આટલા લોકોના મૃત્યુ… આંકડો જાણીને ચોકી જશો.

મિત્રો લગભગ કોઈ પણ વ્યક્તિ બીમાર અથવા તો કોઈ રોગથી પીડાય તો તે પ્રથમ મુલાકાત ડોક્ટરની લેતા હોય છે. હોસ્પિટલ પર લગભગ લોકોને પૂર્ણ વિશ્વાસ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા ખુલાસા વિશે જણાવશું, જેને જાણીને તમે દંગ રહી જશો. દરેક વ્યક્તિ પોતાની બીમારી સાથે હોસ્પિટલમાં જાય છે અને ત્યાંથી ચોક્કસ નિદાન થાય તે આશા હોય છે. પરંતુ મિત્રો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે ડોક્ટરોની ભૂલના કારણે વર્ષે કેટલાય લોકોના મૃત્યુ થાય છે તેના વિશે. તે આંકડો જાણીને તમે પણ દંગ રહી જશો. માટે આ લેખ અવશ્ય વાંચો અને મેળવો યોગ્ય માહિતી.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

ડોક્ટરોની ભૂલના કારણે લગભગ દર વર્ષે 13.8 કરોડ કરતા વધારે દર્દીને નુકશાન પહોંચે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા ‘વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે’ ના થોડા દિવસો પહેલા આ ચેતવણી આપી હતી. એક સમાચાર એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું તે અનુસાર, WHO ની રોગી-સુરક્ષા સમન્વયક ડો. નીલમ ઢીંગરા-કુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે બીમારીની સાચી ઓળખ ન કરી શકવી, દવાના નુસ્ખા અને ઈલાજમાં ભૂલો અને દવાઓનું અનુચિત સેવન આ ત્રણ મુખ્ય કારણે છે કે, આટલા બધા જ રોગીઓને નુકશાન ભોગવવું પડ્યું. ડોક્ટરો દ્વારા આ ત્રણ ભૂલો ગણ બધા મરીઝને અસર કરે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, આવી ભૂલો એટલા માટે થાય છે કેમ કે સ્વાસ્થ્ય પ્રણાલી આ ભૂલોને સાચી રીતે નિપટવા અને તેને શીખવા માટે ઉપયુક્ત રૂપે તૈયાર નથી. તેમણે સ્વીકાર કર્યો કે, ઘણી હોસ્પિટલ એવું છુપાવે છે કે તેમણે કંઈ પણ ખોટું કર્યું જ નથી. ભવિષ્યમાં આવું ફરીવાર ન થાય તેના માટે કોઈ પણ કદમ નથી લેતા. હોસ્પિટલો અને ડોક્ટરો આવી ભૂલોને દબાવી દેતા હોય છે.

WHO દ્વારા જણાવવામાં આવેલ આંકડા માત્ર મધ્યમ અને નિમ્ન આર્થિક સ્થિતિ વાળા દેશોને દર્શાવે છે, જેની વૈશ્વિક જનસંખ્યા 80% જેટલી હોય. પરંતુ વાત કરીએ વિકસિત દેશને ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો વાસ્તવિક સંખ્યા વધારે પણ હોય શકે છે, કેમ કે વિકસિત દેશોમાં પણ પ્રત્યેક 10 માંથી એક મરીઝ ડોક્ટરની ભૂલનો શિકાર બને છે.

આ ભૂલોના ઉદાહરણના આધાર પર જોઈએ તો બ્લડ ટ્રાન્સફ્યુશન અથવા એક્સ-રે કરવામાં ભૂલ, ખોટું અંગ કાપીને કાઢી નાખવું, બીમારી વાળા વિસ્તાર’માં સર્જરી ન કરવાના બદલે ખોટા હિસ્સામાં સર્જરી કરી નાખવી વગેરે. તેના સિવાય નાની નાની ઘણી ભૂલો સામે આવે છે. પરંતુ તેને હોસ્પિટલ અને ડોક્ટરો દ્વારા દબાવી દેવામાં આવે છે. ડો. નીલમે એવા પરિબળોને હવાલો આપ્યો જે આ પ્રકારની ભૂલોનું કારણ બનતા હોય. જેમ કે અમુક હોસ્પિટલમાં સ્પષ્ટ ઉચ્ચ પદના ડોક્ટરની કમી અથવા તો કર્મચારીઓની વચ્ચે કોમ્યુનિકેશનનો અભાવ હોય છે. જેના કારણે પણ આવી ભૂલો થાય છે. કેમ કે દર્દી પાસેથી ઘણી વાર ડોક્ટરો સંપૂર્ણ માહિતી નથી લેતા. જેના કારણે ખોટી દવા આપાય જવા જેવી ભૂલો થાય છે.

જીનેવા આધારિત સંગઠન અનુસાર, દુનિયાભરમાં માત્ર દવાના ખોટા નુસ્ખા થવાના કારણે હેલ્થકેર સિસ્ટમને લગભગ 42 અરબ ડોલર (37 અરબ યુરો) નું નુકશાન થયું છે. આ સમસ્યાઓ વિશે જાગરૂકતા વધારવા માટે દર વર્ષે WHO દ્વારા 17 સપ્ટેમ્બરના દિવસે વર્લ્ડ પેશન્ટ સેફટી ડે મનાવે છે. જેમાં પેશન્ટને જાગૃત કરવામાં આવે છે. તેમાં લોકોને સામાન્ય મેડિકલ નોલેજ પણ પૂરું પાડવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: AMAZING FACTSdiedie because of doctorsDOCTORdoctor's mistakegujarati dayrosocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
Next Post
ભારતમાં ઓફિસોમાં કામ કરતા 63% લોકો મોટાપણાથી છે પરેશાન… જાણો ક્યાં શહેરમાં વધારે

ભારતમાં ઓફિસોમાં કામ કરતા 63% લોકો મોટાપણાથી છે પરેશાન… જાણો ક્યાં શહેરમાં વધારે

વગર ખર્ચે ઘરે બેઠા ફેફસાની કાર્યશક્તિ વધારી, ફેફસાની સફાઇ કરવાનો 100% કારગર ઉપચાર..

વગર ખર્ચે ઘરે બેઠા ફેફસાની કાર્યશક્તિ વધારી, ફેફસાની સફાઇ કરવાનો 100% કારગર ઉપચાર..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પસંદ કરો તમારા જન્મનો મહિનો અને જાણો તમારી ખાસ વાતો.

પસંદ કરો તમારા જન્મનો મહિનો અને જાણો તમારી ખાસ વાતો.

November 20, 2022
કરીયાણાની દુકાનમાં હિસાબ કરતા બની ગયો IPL મેચનો સ્કોરર.

કરીયાણાની દુકાનમાં હિસાબ કરતા બની ગયો IPL મેચનો સ્કોરર.

August 25, 2020
જાણો શિરડીના સાંઈબાબાની મૂર્તિનું રહસ્ય.. જે આજ સુધી કોઈ નથી જાણી શક્યું

જાણો શિરડીના સાંઈબાબાની મૂર્તિનું રહસ્ય.. જે આજ સુધી કોઈ નથી જાણી શક્યું

January 3, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.