Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ટૂંકી વાર્તાઓ

વિક્રમ-વૈતાળ (વાર્તા- 10 )… પતિ થવાનો અધિકાર કોનો..?….જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

Social Gujarati by Social Gujarati
July 4, 2018
Reading Time: 2 mins read
0
વિક્રમ-વૈતાળ (વાર્તા- 10 )… પતિ થવાનો અધિકાર કોનો..?….જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

પતિ થવાનો અધિકાર કોનો ? વાર્તા – ૧૦ 

રાજા પોતાના ઈરાદાનો મક્કમ હતો. તેણે ઝાડ પર લટકાયેલ વેતાળને વશમાં કર્યો. અને પોતાના ખભા પર ઉચક્યો અને ચાલતો થયો. અને દરેક વખતની જેમ વેતાળે નવી વાર્તા શરૂ કરી.

RELATED POSTS

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….

પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે

જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

Image Source :

યમુના નદીના કિનારે એક સુંદર નગર વસેલું હતું. ત્યાં એક કેશવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. મંદિરમાં પૂજા પાઠ કરી પોતાનું જીવન વિતાવતો હતો. તેને એક રૂપવાન પુત્રી હતી. મધુમાલતી તેનું નામ હતું. તે કેશવને મધુમાલતી અને એક પુત્ર પણ  હતો. આમ, કેશવ પોતાની પત્ની અને બંને બાળકો સાથે શાંતિ પૂર્વક જીવન ગાળી રહ્યો હતો.Image Source : 

એક દિવસ મંદિરમાં કેશવ પંડિતની મુલાકાત હરીદત્ત નામના યુવાન સાથે થઇ. ચર્ચા પરથી પંડિતને જાણવા મળ્યું કે તે યુવાન પરદેશી છે. એક ગામથી બીજા ગામ જતો રહે છે. તેના પગ ક્યાંય  ટકતા નથી. ત્યારે બ્રહ્માણે તેને જણાવ્યું કે માણસ શ્રદ્ધા, પ્રેમ અથવા તો કર્તવ્ય આ ત્રણમાંથી કોઈ એક બાબતના કારણે ટકી જાય છે. જયારે તારા જીવનમાં તેમાંથી કંઈ પણ ગુણ આવશે તો તું પણ ક્યાંક કાયમને માટે વસી જઈશ.

બંને જણા વાત કરતા હતા. ત્યાં એટલામાં પંડિતની સુંદર પુત્રી પંડિતને જમવા માટે બોલવા આવી. પંડિતને વાર લાગે તેમ હતી તેથી તેણે કન્યાને ઘરે જવા કહ્યું. પરંતુ હરીદત્ત કન્યાની સુંદરતાથી મોહિત થઇ તેના પ્રેમમાં પડી ગયો અને તેણે પંડિત કેશવજી સમક્ષ પોતાની પ્રેમભાવના વ્યક્ત કરી. પંડિતજીએ તેમના વિવાહ નક્કી કર્યા.

Image Source : 

બીજી બાજુ કન્યા ઘરે  ગઈ. ત્યાં બીજા લોકો પણ તે કન્યાને જોવા આવ્યા હતા. અને તે  કન્યાના પિતાની રાહ જોતા હતા. પરંતુ પિતાને મોડું થવાનું હોવાથી, જોવા આવેલ વામન નામના યુવકના પરિવારને વિવાહ માટે કેશવની પત્નીએ સહમતી આપી. એવું વિચારી કે તે ખુબ જ સારો પરિવાર છે તેમજ તે યુવક તેની પુત્રીને ખુબ જ ચાહે છે.

ત્યાં ત્રીજી  બાજુ કન્યાનો ભાઈ પોતાના ગુરુજીને મળવા ગયો. તો ગુરુજીએ કન્યાના ભાઈને તેના મિત્ર મધુસુદન સાથે વિવાહ કરાવવા કહ્યું. અને કન્યાનો ભાઈ પણ બંનેને વચન આપી બેઠો.

Image Source :

જ્યારે ત્રણેય જણા એકબીજાના વચનની વાત ખબર પડી તો ત્રણેય પોતાનું વચન રાખવા માટે દલીલો ચાલુ કરી. પરંતુ બીજી બાજુ તે ત્રણેય યુવાનો તો મધુમાલતીના સપના જોઈ રહ્યા હતા.

આ ચાલતા એક દુઃખદ ઘટના બની. એક સવારે મધુમાલતી બાગમાં ફરી રહી હતી ત્યાં એક ઝેરી સાપે તેને ડંખ માર્યો અને મધુમાલતી મૃત્યુ પામી.  બધા વિલાપ કરવા લાગ્યા. મધુમાલતીની ચિતા સળગાવ્યા બાદ કન્યાના ભાઈનો મિત્ર મધુસુદન વૈરાગ્ય ધારણ કરી ભટકવા લાગ્યો. વામન તેની અસ્થી લઇ જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યો અને પરદેશી હરીદત્ત કન્યાની રાખ સાચવી ત્યાં સ્મશાનમાં જ એક ઝુપડી બનાવી રહેવા લાગ્યો.  Image Source : 

વૈરાગ્ય ધારણ કરી મધુસુદન એકવાર ભટકતા ભટકતા એક પંડિતના ઘરે જઈ પહોંચ્યો. તે પંડિતે મધુસુદનને રાત રોકાવા કહ્યું. એટલામાં તે પંડિતની પુત્રીનો પતિ મૃત  હાલતમાં પંડિતની પુત્રીને તેના ઘરે લઈને આવ્યો. પરંતુ પંડિત પોતાની પુત્રીનું મૃત્યુ જોઈના શક્યો અને પોતાની પાસે રહેલ સંજીવની વિદ્યાના પ્રયોગથી તેને પુનઃ જીવીત કરી. ત્યારે મધુસુદનના મનમાં આશા જાગી. અને તેણે રાત્રે અવસર જોઈ તે સંજીવની વિદ્યા ચોરી તે સ્મશાનમાં આવ્યો જ્યાં હરીદત્ત મધુમાલતીની રાખ સાચવીને બેઠો હતો. એટલામાં વામન પણ જંગલમાંથી ભટકતો આવી પહોંચ્યો.

Image Source : 

અસ્થી અને રાખ પર મધુસુદને સંજીવની વિદ્યાના મંત્રોચાર કરી આખરે કન્યાને પુનઃ જીવિત કરી. કન્યાને જીવિત થયેલી જોઈ ત્રણેય જણા ખુશ થઇ ગયા અને લડવા લાગ્યા કે, મધુમાલતી સાથે હું વિવાહ કરીશ એમ કહીને લડવા લાગ્યા.

વેતાળે અહીં વાર્તાને અટકાવી અને વિક્રમને પ્રશ્ન પૂછ્યો કે,  “કન્યાના પતિ થવાનો અધિકાર કોનો ? તે બ્રાહ્મણ મધુસુદનનો કે જેણે કન્યાને સંજીવની વિદ્યાથી જીવિત કરી. કે પછી તે વામનનો જે તે કન્યાની અસ્થી લઈને જંગલમાં ભટકતો હતો. કે પછી હરીદત્ત જે તે કન્યાની રાખ સાચવીને સ્મશાનમાં ઝુપડું બાંધી રહેતો હતો.

Image Source :

વિક્રમે જવાબ આપતા કહ્યું, “મધુસુદને  સંજીવની વિદ્યાથી કન્યાને જીવન દાન આપ્યું માટે તે પ્રાણદાતા ગણાય, અને જીવન આપનાર માણસ  પિતા સમાન ગણાય. વામન તેની અસ્થી લઈને ફરતો હતો માટે અસ્થીઓ લઈને રાખનાર તેના પુત્ર સમાન ગણાય. પરંતુ તે હરીદત્ત જે તેની રાખ સાચવીને ત્યાં સ્મશાનમાં ઝુપડી બાંધી રહેતો હતો તે તેનો પતિ ગણાય. કારણકે, એક સાચો પતિ હંમેશા સાથ આપીને સાથે રહી શકે, માટે પતિનો અધિકાર તે હરીદત્તનો ગણાય.”

વેતાળે ફરી વિક્રમાદિત્યના વખાણ કરતા કહ્યું,  “વાહ રાજાન તારી બુદ્ધિનો કોઈ જવાબ નથી. કન્યાના લગ્ન હરીદત્ત સાથે જ કરવામાં આવ્યા. તારો જવાબ એકદમ સાચો અને સચોટ છે. માની ગયો તારી બુદ્ધિમતાને.”  આટલું કહી વેતાળ ફરી ઝાડ પર ચાલ્યો ગયો.

Image Source:

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Tags: good storyhistoryindiaINDIAN HISTORYkingKING VIKRAMVIKRAM
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….
ટૂંકી વાર્તાઓ

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….

September 9, 2022
પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે
ટૂંકી વાર્તાઓ

પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે

December 16, 2022
જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું
ટૂંકી વાર્તાઓ

જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

April 10, 2021
આ મહિલા સાથે જે ઘટના બની એ સપને પણ વિચાર્યું નહોતું | આ વાત જાણીને તમને થશે કે માનવતા હજુ મરી નથી.
Inspiration

આ મહિલા સાથે જે ઘટના બની એ સપને પણ વિચાર્યું નહોતું | આ વાત જાણીને તમને થશે કે માનવતા હજુ મરી નથી.

June 5, 2019
18 વર્ષની છોકરીની નાદાની માં કરેલી ભૂલ | છોકરીએ ચૂકવવી પડી તેની આવી કિંમત | જાણો સત્ય ઘટના અને કડવું સત્ય……
ટૂંકી વાર્તાઓ

18 વર્ષની છોકરીની નાદાની માં કરેલી ભૂલ | છોકરીએ ચૂકવવી પડી તેની આવી કિંમત | જાણો સત્ય ઘટના અને કડવું સત્ય……

June 3, 2019
કરોડપતિના ઘરે દીકરીના લગ્ન કરતા પહેલા આ વાત અવશ્ય જાણો… આ તાજો બનેલો દાખલો તમારી આંખ ખોલી દેશે
ટૂંકી વાર્તાઓ

કરોડપતિના ઘરે દીકરીના લગ્ન કરતા પહેલા આ વાત અવશ્ય જાણો… આ તાજો બનેલો દાખલો તમારી આંખ ખોલી દેશે

May 30, 2019
Next Post
વિક્રમ-વૈતાળ (વાર્તા- 11 )… જાદુઈ વીંટી અને સમ્રાટ વિક્રમ…. જરૂર વાંચો આ રહસ્યમય વાર્તા.

વિક્રમ-વૈતાળ (વાર્તા- 11 )... જાદુઈ વીંટી અને સમ્રાટ વિક્રમ.... જરૂર વાંચો આ રહસ્યમય વાર્તા.

ખીલેલી ત્વચા માટે ઉપયોગી છે બટેટા…જાણો કઈ રીતે ઉપયોગ કરશો બટાકાનો..ઉપયોગી લાગે તો શેર કરજો.

ખીલેલી ત્વચા માટે ઉપયોગી છે બટેટા...જાણો કઈ રીતે ઉપયોગ કરશો બટાકાનો..ઉપયોગી લાગે તો શેર કરજો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હૂંફાળા દૂધમાં નાખીને પીવો આ વસ્તુ, ગાઢ નિંદર આવી જશે અને દૂર કરશે શરીરની આ 8 સમસ્યાઓ….

હૂંફાળા દૂધમાં નાખીને પીવો આ વસ્તુ, ગાઢ નિંદર આવી જશે અને દૂર કરશે શરીરની આ 8 સમસ્યાઓ….

October 18, 2022
અમેરિકા, બ્રાઝીલ, રશિયા અને ભારતમાં કેસોની સંખ્યામાં વધારો,  તે પાછળ WHO એ જણાવ્યું આ કારણ.

અમેરિકા, બ્રાઝીલ, રશિયા અને ભારતમાં કેસોની સંખ્યામાં વધારો, તે પાછળ WHO એ જણાવ્યું આ કારણ.

May 25, 2020
લગ્ન સંબંધોને આજીવન સુખી અને સંપન્ન રાખવા માટે અજમાવો આ 5 ટીપ્સ, ક્યારેય નહિ થાય પતિ-પત્ની વચ્ચે ઝગડા અને વિખવાદ… જાણો સુખી થવાનો ફોર્મ્યુલા…

લગ્ન સંબંધોને આજીવન સુખી અને સંપન્ન રાખવા માટે અજમાવો આ 5 ટીપ્સ, ક્યારેય નહિ થાય પતિ-પત્ની વચ્ચે ઝગડા અને વિખવાદ… જાણો સુખી થવાનો ફોર્મ્યુલા…

May 10, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.