Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ચાણક્યના મતે જો તમે આ ત્રણ ભૂલ કરશો તો ક્યારેય લાઈફ માં આગળ નહિ આવો … જાણો તે કઈ ભૂલ છે

Social Gujarati by Social Gujarati
December 22, 2023
Reading Time: 1 min read
0
ચાણક્યના મતે જો તમે આ ત્રણ ભૂલ કરશો તો ક્યારેય લાઈફ માં આગળ નહિ આવો … જાણો તે કઈ ભૂલ છે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આ ત્રણ ભૂલો લાવી શકે છે તમને રોડ પર માટે ખાસ વાંચો…

મિત્રો તમે જીવનમાં ઘણા એવા લોકો  જોયા હશે કે જેઓ ઓછું ભણેલા હોય તેમ છતાં તેમની જિંદગીમાં  સુખી હોય છે. જ્યારે અમુક લોકો ભણેલા ગણેલા અને સંપન્ન હોવા છતા પણ દુઃખી રહેતા હોય છે. તો મિત્રો તમે ક્યારેય તે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આટલા સંપન્ન હોવા છતાં તેઓ કંઈ એવી ભૂલો કરે છે જેના કારણે તેઓ દુઃખી થઇ જાય છે ? તો મિત્રો આ વાતનો જવાબ આચાર્ય ચાણક્ય પાસેથી મળે છે.

ચાણક્યે એવી ત્રણ વાતો જણાવી છે જેના કારણે વ્યક્તિ બુદ્ધિમાન હોય તેમ છતાં પણ તેને કષ્ટનો સામનો કરવો પડે છે. તો મિત્રો આ ત્રણ ભૂલો જાણો અને તેને તમારા જીવનમાં ક્યારેય ન કરતા નહિ તો તમારે આખી જિંદગી પસ્તાવું પડશે.

આચાર્ય ચાણક્ય પહેલી વાત એ જણાવે છે કે ક્યારેય ભૂલથી પણ તમારે એક મુર્ખ વ્યક્તિને સલાહ ન આપવી જોઈએ. કારણ કે મુર્ખ વ્યક્તિ હંમેશા દરેક સારી વાતને નકારત્મક રીતે લેતા હોય છે અને પોતાની ભૂલ સુધારવાને બદલે સલાહ આપનાર વ્યક્તિને જ પોતાના શત્રુ સમજી બેસે છે. તમને નુકશાન પહોંચાડી શકે છે. તેમાં તમે તેના સારા માટે સલાહ આપવા જતા હોવ અને તમારું જ નુકશાન કરી બેસો તેવું થઇ શકે છે. માટે ક્યારેય ભૂલથી પણ કોઈ મુર્ખ વ્યક્તિને તમારી કિંમતી સલાહ ન આપવી જોઈએ.

ચાણક્યએ બીજી વાત એ જણાવી છે કે જિંદગીમાં ક્યારેય એવી સ્ત્રીના સંપર્કમાં ન રહેવું જે સ્ત્રી દુષ્ટ અને ચરિત્રહીન હોય. કારણ કે આવી સ્ત્રી કોઈ પણ સંપન્ન, સુખી અને બુદ્ધિમાન વ્યક્તિને આખી જિંદગી માટે રડાવી શકે છે. એક બાજુ સંસ્કારી સ્ત્રી કોઈ વ્યક્તિની જિંદગીને સ્વર્ગ બનાવે છે તો બીજી બાજુ દુષ્ટ અને ચરિત્રહીન સ્ત્રી એક સારા વ્યક્તિના જીવનને નર્ક બનાવી દે છે.

બીજી વાત એ કે આજના સમયને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો આજે સ્ત્રીઓ પુરુષો સાથે તાલથી તાલ મેળવીને ચાલે છે. માટે માત્ર પુરુષોએ જ નહિ પરંતુ સ્ત્રીઓએ પણ દુષ્ટ અને ચરિત્રહીન પુરુષોથી બચીને રહેવું જોઈએ. કારણ કે તેનું ખુબ જ જોખમ છે. એક દુષ્ટ અને ચરિત્રહીન પુરુષ કોઈ સ્ત્રીનું સંપૂર્ણ જીવન બરબાદ કરી નાખે છે અને આપણા સમાજમાં તેવા લોકોની કમી નથી. માટે સ્ત્રીઓએ પણ આવા નરાધમ પુરુષોથી બચીને રહેવું જોઈએ.

આચાર્ય ચાણક્યે ત્રીજી અને છેલ્લી વાત એ જણાવી છે કે જો આપણે જીવનમાં સુખી રહેવું હોય તો ભૂલથી પણ કોઈ દુઃખી અને નકારાત્મક વિચારધારા ધરાવતા વ્યક્તિ સાથે વ્યવહાર ન રાખવો જોઈએ. અહીં દુઃખીનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિ ગરીબ હોય અથવા તેના જીવનમાં કોઈ કષ્ટ હોય પરંતુ અહીં દુઃખી એટલે આપણી આસપાસ રહેલા એવા લોકો જે કારણ વગર દુઃખી રહેતા હોય છે અને હંમેશા પોતાના દુઃખને જ રોતા હોય પછી ભલેને કોઈ ખુશીનો માહોલ હોય પરંતુ તેના ચહેરા પર દુઃખ જ હોય છે. તેઓ હંમેશા નકારાત્મક વાતો કરતા હોય. આવા લોકો બીજા માટે પણ દુઃખનું કારણ બની શકે છે.

ચાણક્યજી  કહે છે કે દુઃખી અને નાકારાત્મક વિચારો ધરાવતા લોકો પોતાની ચારે બાજુ નકારાત્મકતા ફેલાવે છે અને તે વાતાવરણમાં આવનાર અન્ય વ્યક્તિ પણ નકારાત્મક બની શકે છે. જે રીતે નદીમાં પૂર આવે તો વૃક્ષો પણ વહી જતા હોય છે તે જ રીતે જો કોઈ સારો વ્યક્તિ નકારત્મક વ્યક્તિના સંપર્કમાં આવે તો નકારાત્મકતામાં વહી જતો હોય છે માટે આવા લોકોથી દુર રહેવું હિતાવહ છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: 3 tips from chanakyachanakyachankya mantrachankya nitichankya success tips
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
વિશ્વની સૌથી સુંદર 5 મહિલા ક્રિકેટર…જેમાંથી એક ક્રિકેટરે કર્યો હતો કોહલીને પ્રપોઝ… હિરોઈન કરતા પણ સુંદર છે તેના ફોટોઝ

વિશ્વની સૌથી સુંદર 5 મહિલા ક્રિકેટર...જેમાંથી એક ક્રિકેટરે કર્યો હતો કોહલીને પ્રપોઝ... હિરોઈન કરતા પણ સુંદર છે તેના ફોટોઝ

2019 માં શનિના અશુભ પ્રભાવથી મુક્ત થવા માગો છો તો કરો આ નાનકડો ઉપાય. શનિદેવ થઈ જશે રાજી રાજી

2019 માં શનિના અશુભ પ્રભાવથી મુક્ત થવા માગો છો તો કરો આ નાનકડો ઉપાય. શનિદેવ થઈ જશે રાજી રાજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પ્રેગ્નેન્સીમાં રોજ કરો આ 5 દાણાનું સેવન, 9 મહિના સુધી નહિ થાય કબજિયાત, કેલ્શિયમ અને લોહીની કમી… માતા અને બાળક બંને માટે છે વરદાન સમાન…

પ્રેગ્નેન્સીમાં રોજ કરો આ 5 દાણાનું સેવન, 9 મહિના સુધી નહિ થાય કબજિયાત, કેલ્શિયમ અને લોહીની કમી… માતા અને બાળક બંને માટે છે વરદાન સમાન…

April 21, 2022
જાણો ઉંમર પ્રમાણે શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ કેટલું હોવું જોઈએ ? 99% લોકો અજાણ છે આ માહિતીથી… જાજુ જીવવું હોય તો અચૂક વાંચો આ માહિતી…

જાણો ઉંમર પ્રમાણે શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ કેટલું હોવું જોઈએ ? 99% લોકો અજાણ છે આ માહિતીથી… જાજુ જીવવું હોય તો અચૂક વાંચો આ માહિતી…

December 7, 2022
દિવસ માં ૧ વાર શંખ વગાડવાથી ઘરમાં થાય છે આ ખાસ અસર | આ લેખ વાંચી તમે પણ ઘરમાં શંખનાદ કરશો.

દિવસ માં ૧ વાર શંખ વગાડવાથી ઘરમાં થાય છે આ ખાસ અસર | આ લેખ વાંચી તમે પણ ઘરમાં શંખનાદ કરશો.

October 13, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.