Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

ચાણક્યના મત મુજબ આ ચાર આદતો જે વ્યક્તિમાં જોવા મળે તે હોય છે “બુદ્ધિમાન.” જાણો તે ચાર આદત કઈ છે

Social Gujarati by Social Gujarati
October 31, 2021
Reading Time: 1 min read
1
ચાણક્યના મત મુજબ આ ચાર આદતો જે વ્યક્તિમાં જોવા મળે તે હોય છે “બુદ્ધિમાન.” જાણો તે ચાર આદત કઈ છે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

RELATED POSTS

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…

ચાણક્યના મત મુજબ આ ચાર આદતો જે વ્યક્તિમાં જોવા મળે તે હોય છે “બુદ્ધિમાન.”

મિત્રો આજકાલ લોકો દરેક જગ્યાએ પોતાની બુદ્ધિમતા સાબિત કરવાની કોશિશ કરતા હોય છે તેના માટે તેઓ ઘણી અલગ અલગ રીતો અપનાવતા હોય છે જેમ કે પોતાનો એટીટ્યુડ બદલી નાખવો વગેરે. પરંતુ મિત્રો આચાર્ય ચાણક્ય કહેવું છે કે અમુક આદતો માત્ર બુદ્ધિમાન વ્યક્તિઓમાં જ જોવા મળે છે.

તો મિત્રો આજે અમે જણાવશું કે ચાણક્યના મત મુજબ કંઈ ચાર આદતો હોય છે. એક બુદ્ધિમાન વ્યક્તિમાં તો તમે આ લેખ વાંચો અને જાણો કે તમે પણ બુદ્ધિમાન નથી ને….

(1) બુદ્ધિમાન લોકોમાં પહેલી આદત હોય છે કંઈ પણ બોલતા પહેલા વિચારવું :

મિત્રો ઘણા લોકોની એવી આદત હોય છે કે તેઓ ધડાધડ બોલતા રહે છે. તેમને એ પણ નથી ખબર હોતી કે તેઓ શું બોલે છે. આ પરિસ્થિતિમાં સામે વાળા તરત જ સમજી જ જાય છે કે વ્યક્તિ કેવો છે. પરંતુ તેનાથી વિપરીત જો તમે કંઈ પણ બોલતા પહેલા સામે વાળાની વાત સાંભળો છો અને કંઈ પણ બોલતા પહેલા વિચારો છો તો તેનો ખુબ જ સારો પ્રભાવ પડશે અને સામે વાળી વ્યક્તિ પણ તમને બરાબર સાંભળશે અને સમજશે.

(2) બીજી આદત બુદ્ધિમાન લોકોની એ હોય છે કે તેઓ તર્કહીન વાતો નથી કરતા : મિત્રો આમ તો જીવનમાં ક્યારેય પણ વધારે તર્ક હીન વાતો ન કરવી જોઈએ. કારણ કે આવું કરવાથી આધારહીન વ્યક્તિત્વના માલિક બની જઈએ છીએ. તમે કોઈ પણ વાત કોઈ વ્યક્તિ સામે રાખો તો તેને સત્ય સિદ્ધ કરતા તમને આવડવું જોઈએ.

મતલબ જે વિષયમાં તમને જાણકારી છે તેના પર જ તમારે કંઈક કહેવું જોઈએ. જેમાં તમને જાણકારી ન હોય તો ત્યારે ચુપ રહેવું જ સારું માનવામાં આવે છે. જ્યારે આપણે તર્ક વાળી વાતો જ કરતા હોઈએ તો જાણકારી પ્રાપ્ત થવા લાગે છે.

(3) ઓછું બોલવું અને વધારે સાંભળવું આ આદત પણ હોય છે બુદ્ધિમાન વ્યક્તિમાં : મિત્રો જે લોકો બુદ્ધિમાન હોય છે તે પોતાના મોં માંથી ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ કરે છે અને જો કોઈ બોલતું હોય તો તેને વધારે સાંભળે છે. આવું કરવાથી વ્યક્તિ સામે વાળી વ્યક્તિની માનસિકતાનો અંદાજો લગાવી શકે છે. માનસિકતા જાણ્યા બાદ તેને અનુરૂપ જવાબ આપી શકે. જેથી તેમની સામે તમે વધારે પરિપક્વ અને બુદ્ધિમાન સાબિત થશો. જો કોઈ વ્યક્તિ એવી આવે કે જે બેમતલબ વાતો કરે છે તો તેનાથી દુર રહેવું જેથી ભવિષ્યમાં જો તે વ્યક્તિ સામે આવે તો એ તમારી સાથે સમજી વિચારીને વાત કરે.

(4) બુદ્ધિમાન લોકોમાં પીઠ પાછળ બુરાઈ કે ઈર્ષા કરવાની આદત હોતી નથી : ઘણા લોકો તમે જોયા હશે કે તે વ્યક્તિ પાછળથી બુરાઈ કરવામાં માહિર હોય છે. પરંતુ આવું ક્યારેય કરવું જોઈએ નહિ કારણ કે આવું કરવાથી લોકો પર તમારી એક ઈર્ષાળુ માનસિકતાની છબી ઉભી થાય છે અને ત્યાર બાદ તે વ્યક્તિ આપણી સાથે પોતાની નીજી વાત નથી કરતા અને આપનાથી દુર રહે છે.

જે વ્યક્તિની બુદ્ધિ સામાન્ય હોય તે બીજાની વાતો કરવામાં પોતાનો કિંમત સમય બગાડે છે. જ્યારે બુદ્ધિમાન વ્યક્તિ પોતાનો સમય બીજાની વાતોમાં બરબાદ કરવાને બદલે તે પોતાનો સમય પોતાના કાર્યોમાં લગાવે છે.

તો ચાણક્યના મત મુજબ એક બુદ્ધિમાન વ્યક્તિમાં આ ચાર આદતો જોવા મળે છે. તમારામાં પણ જો આમાંથી કોઈ પણ આદત હોય તો કોમેન્ટ બોક્સમાં લાખો અને અમને જણાવો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: CHANKYAchankya tips for know peoplechankya tips for understand people by there natureknow people by there behavior chanakya
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…
Inspiration

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…

April 9, 2024
આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…
ધાર્મિક

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

September 18, 2021
આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…
તથ્યો અને હકીકતો

આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…

July 17, 2021
દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.
Inspiration

દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.

February 27, 2021
ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.
Inspiration

ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.

April 25, 2021
મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન
Inspiration

મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન

February 21, 2021
Next Post
ચાણક્યના મતે જો તમે આ ત્રણ ભૂલ કરશો તો ક્યારેય લાઈફ માં આગળ નહિ આવો … જાણો તે કઈ ભૂલ છે

ચાણક્યના મતે જો તમે આ ત્રણ ભૂલ કરશો તો ક્યારેય લાઈફ માં આગળ નહિ આવો ... જાણો તે કઈ ભૂલ છે

વિશ્વની સૌથી સુંદર 5 મહિલા ક્રિકેટર…જેમાંથી એક ક્રિકેટરે કર્યો હતો કોહલીને પ્રપોઝ… હિરોઈન કરતા પણ સુંદર છે તેના ફોટોઝ

વિશ્વની સૌથી સુંદર 5 મહિલા ક્રિકેટર...જેમાંથી એક ક્રિકેટરે કર્યો હતો કોહલીને પ્રપોઝ... હિરોઈન કરતા પણ સુંદર છે તેના ફોટોઝ

Comments 1

  1. Mahendra Solanki says:
    4 years ago

    Very helpful
    Good better than best information !

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લોન લેનારનું મૃત્યુ થાય તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય ?  જાણો સંપૂર્ણ માહિતી

લોન લેનારનું મૃત્યુ થાય તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય ? જાણો સંપૂર્ણ માહિતી

March 14, 2022
1 દિવસમાં આંખની આંજણીમાં મળી જશે રાહત.. કરો આ 3 માંથી કોઈ 1 ઉપાય, દુખાવો પણ નહીં થાય અને ઝડપથી સારું પણ થઈ જશે

1 દિવસમાં આંખની આંજણીમાં મળી જશે રાહત.. કરો આ 3 માંથી કોઈ 1 ઉપાય, દુખાવો પણ નહીં થાય અને ઝડપથી સારું પણ થઈ જશે

December 14, 2022
સોનાથી પણ મોંઘા છે આ ફળના બીજ જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. જાણીલો તેનો ઉપયોગ

સોનાથી પણ મોંઘા છે આ ફળના બીજ જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. જાણીલો તેનો ઉપયોગ

April 29, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.