Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

જાણો સુદામાની ગરીબીનું કારણ શ્રીકૃષ્ણ કેવી રીતે હતા…..શા માટે સુદામાને મળી હતી ગરીબી જાણો અહીં.

Social Gujarati by Social Gujarati
May 16, 2018
Reading Time: 1 min read
0
જાણો સુદામાની ગરીબીનું કારણ શ્રીકૃષ્ણ કેવી રીતે હતા…..શા માટે સુદામાને મળી હતી ગરીબી જાણો અહીં.

જ્યારે પણ મિત્રતા ની વાત આવે ત્યારે આપણા મનમાં શ્રીકૃષ્ણ અને સુદામા ની જોડી આવે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

કળિયુગમાં પણ મિત્રતાની સરખામણી શ્રીકૃષ્ણ અને સુદામા સાથે જ કરાય છે.

આજના આર્ટિકલ માં આપણે સુદામાને શા માટે દરિદ્રતા મળી એ જાણીશું.

શ્રીકૃષ્ણ અને સુદામા બાળપણ થી જ સારા મિત્રો હતા.

સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા એક જ ગુરૂ પાસે ભણ્યા. બાળપણ દરમ્યાન આ બન્ને વચ્ચે મૈત્રી સંબંધ રચાયો. આગળ જતાં કૃષ્ણ દ્વારકા જેવા અતિસમૃદ્ધ અને બળવાન રાજ્યના મહારાજા બન્યા. ઐશ્વર્ય અને બળ બન્ને બાબતે કૃષ્ણ ખૂબ આગળ નીકળી ગયા. સામે પક્ષે સુદામા ગરીબ બ્રાહ્મણ જ રહ્યા.

શ્રીકૃષ્ણ અને સુદામા બન્ને સાથે  જ  સંદીપની ઋષિના આશ્રમમાં શિક્ષા ગ્રહણ કરતા હતા.

આશ્રમની નજીક માં એક ગામ હતું.  ગામમાં એક ખૂબ જ દરિદ્ર બ્રહ્માણી રહેતી હતી. બ્રાહ્મણી ભિક્ષા માંગી ને પોતાનું જીવન ગુજરાન કરતી. એક વાર સતત 4 દિવસ સુધી ભિક્ષા ના મળી. રોજ રાત્રે પાણી પીઈ ભગવાન વાસુદેવ નું નામ લઈ સુઈ જતી.

પાંચમા દિવસે ભિક્ષા માં એક પોટકી જેટલા ચણા મળ્યા. ભિક્ષા માંગી બ્રાહ્મણી પોતાના ઝૂંપડે આવી ,અને સંકલ્પ કર્યો કે આ ચણા સવારે વાસુદેવને ભોગ કરી ને પોતે ખાશે. આવું વિચારી સુઈ ગઈ.

મધરાતે ઝૂંપડામાં 2 ચોર આવ્યા. આમતેમ બધું ખોળવા લાગ્યા. ત્યાં તેમને ચણા ની પોટલી મળી. ચણા ની પોટલી ને સોનાની પોટલી સમજી ચોર ભાગવા લાગ્યા. એટલામાં બ્રાહ્મણી જાગી ગઈ અને ચોર ની પાછળ બુમો પાડવા લાગી. ચોર પણ ભાગતા ભાગતા ગામ તરફ આવ્યા.

ગામમાં આશ્રમ જોઈ બંને ત્યાં સંતાઈ જવાનું નક્કી કર્યુ. જેવા આશ્રમમાં દાખલ થયા કે ગૃહમાતા જાગી ગયા અને બહાર આવ્યા. ચોર ત્યાંથી પણ ભાગવા લાગ્યા. ભાગતા ભાગતા ચણા ની પોટલી આશ્રમ માં જ પડી ગઈ.

આ બાજુ  દરિદ્ર બ્રાહ્મણી પણ ખૂબ હતાશ અને દુઃખી થઈ ગઈ.  સંતાપ કરવા લાગી. બ્રાહ્મણી ના મુખે થી શ્રાપ નીકળી ગયો કે જે પણ  આ ચણા ખાશે, એ ખૂબ દરિદ્ર થઈ જશે.

ગૃહમાતા ને ચણા ની પોટલી મળે છે , જે પોતે જ રાખી લે છે.અને આશ્રમ માં મૂકી દે છે.

સવાર પડતા જ સંદીપન મુનિ શ્રી કૃષ્ણ અને સુદામા ને જંગલ માં લાકડા કાપવા માટે મોકલે છે. એ દરમિયાન ગૃહમાતા પેલી ચણા ની પોટલી સુદામા ને જંગલ માં લાકડા કાપ્યા બાદ ભૂખ લાગે તો ખાઈ લેવા આપે છે.

લાકડા કાપ્યા બાદ શ્રી કૃષ્ણ  સુદામા ને ચણાની પોટલી આપવા કહે છે.

સુદામા બાળપણ થી જ બ્રહ્મજ્ઞાની હતા. ચણા ની પોટલી હાથ માં લેતા જ શ્રાપ વિશે જાણ થઈ જાય છે. તેથી તે મિત્રતા ખાતર એવું વિચારે છે કે, આ પોટલીના ચાના જો શ્રીકૃષ્ણ ખાઈ જશે તો તે દરિદ્ર થઇ જશે એટલા માટે તે શ્રીકૃષ્ણને કહ્યા વગર જ ચણા ખાઈ લેવાનું નક્કી કરે છે. અને એવું વિચારે છે કે, પોતાનો મિત્ર અને જગત નો નાથ દરિદ્ર થઈ જાય તો મારી મિત્રતા ખોટી કેવાય. આથી પોતેજ બધા ચણા ખાઈ જાય છે. શ્રીકૃષ્ણ ને એકપણ દાણો આપતા નથી.

આમ બ્રાહ્મણી નો શ્રાપ પોતાના પર લઈ લે છે. આજીવન પોતે દરિદ્રતા ભોગવી ને મિત્રે ને ધનવાન રાખે છે.

આવી મિત્રતા હતી સુદામા અને શ્રી કૃષ્ણ ની.

★ જોયું મિત્રો, કૃષ્ણ અને સુદામાનો પ્રેમ એટલે સાચો મિત્રપ્રેમ.તો મિત્રો, સાચા પ્રેમમાં નથી ઊંચ – નીચ જોવાતી કે નથી જોવાતી અમીરી- ગરીબી. માટે જ આજે યુગો પછી પણ દુનિયા કૃષ્ણ સુદામાની ભાઇબંધીને સાચા મિત્ર પ્રેમના પ્રતિક તરીકે યાદ કરે છે.

★  ધન્ય છે શ્રીકૃષ્ણને…  ગરીબીમાં પણ મૈત્રીની ગરિમા જાળવનાર સુદામાને.


★ આ બન્નેં  માંથી મહાન કોણ ?
કૃષ્ણ કે સુદામા ?
કે પછી બન્ને ?
જવાબ તમારા પર છોડું છું.

જય_શ્રીકૃષ્ણ

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો. 

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro  

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

 

Tags: Devotionalkrishnapoorpovertyshri krishnasudama
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
શરીર માટે હાનીકારક ફ્રીઝનું પાણી ન પીવો,….. અપનાવો માટલાનું પાણી ક્યારેય નહિ થાય આવી આવી બીમારીઓ.

શરીર માટે હાનીકારક ફ્રીઝનું પાણી ન પીવો,..... અપનાવો માટલાનું પાણી ક્યારેય નહિ થાય આવી આવી બીમારીઓ.

ચંદ્ર એ કરી હતી આવી ભુલ...... જેના કારણે થઇ પ્રથમ જ્યોતિલિંગ સોમનાથની સ્થાપના... જાણો કઈ હતી ચંદ્રની ભૂલ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મળી ગયો છે નબળાઈનો આયુર્વેદિક ઉપાય, કમળો, મલેરિયા, કફ જેવા 10 રોગોનો ઉપચાર કરી શકે છે આ આયુર્વેદિક જડીબુટ્ટી… 

મળી ગયો છે નબળાઈનો આયુર્વેદિક ઉપાય, કમળો, મલેરિયા, કફ જેવા 10 રોગોનો ઉપચાર કરી શકે છે આ આયુર્વેદિક જડીબુટ્ટી… 

September 16, 2022
તાવડી સાથે જોડાયેલી આ વસ્તુ ટીપ્સ ગરીબ માણસને પણ બનાવી દેશે ધનવાન, જાણો તાવડીને યોગ્ય રીતે મુકવાથી લઈ ઉપયોગ કરવા સુધી ટીપ્સ…

તાવડી સાથે જોડાયેલી આ વસ્તુ ટીપ્સ ગરીબ માણસને પણ બનાવી દેશે ધનવાન, જાણો તાવડીને યોગ્ય રીતે મુકવાથી લઈ ઉપયોગ કરવા સુધી ટીપ્સ…

February 25, 2022
આ તેલથી શરદી, ઉધરસ સહિત ગઠીયાનો રોગ મિનીટોમાં જ થઇ જશે છુમંતર… જાણો શિયાળામાં ઉપયોગ કરવાની રીત… દવાઓ ખાવાની નોબત નહિ આવે…

આ તેલથી શરદી, ઉધરસ સહિત ગઠીયાનો રોગ મિનીટોમાં જ થઇ જશે છુમંતર… જાણો શિયાળામાં ઉપયોગ કરવાની રીત… દવાઓ ખાવાની નોબત નહિ આવે…

November 25, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.