Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

આ સસ્તા પાનનું ઉકાળેલું પાણી શરીરમાં માટે છે વરદાન સમાન, બ્લડ પ્રેશર, લોહીની કમી, આંખ અને પેટના રોગો મફતમાં થશે દુર…

Social Gujarati by Social Gujarati
February 24, 2025
Reading Time: 1 min read
0
આ સસ્તા પાનનું ઉકાળેલું પાણી શરીરમાં માટે છે વરદાન સમાન, બ્લડ પ્રેશર, લોહીની કમી, આંખ અને પેટના રોગો મફતમાં થશે દુર…

મિત્રો લીલા પાંદડા વાળા શાકભાજી અનેક પ્રકારના જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી તેનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે લાભદાયક એવું જ એક શાક છે પાલક. પાલકમાં વિટામીન એ,બી,સી, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ અને ડાયટરી ફાઇબરથી ભરપૂર હોય છે. આપણે તેનું સેવન શાકભાજીના રૂપમાં કરવા સિવાય તેનાથી બનેલી અનેક વાનગીઓ પણ ખાઈએ છીએ જેમ કે પકોડા અને પરાઠા. તમે કોઈપણ રૂપે તેનું સેવન કેમ ન કરો, આ દરેક પ્રકારે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. ઘણા બધા લોકો પાલકનું જ્યુસ અને પાણીને ઉકાળીને પણ તેનું સેવન કરવાનું પસંદ કરે છે.

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

પરંતુ તમે અવારનવાર લોકોને એવું કહેતા સાંભળ્યું હશે કે પાલકને હંમેશા પકવીને જ ખાવી જોઈએ. તેથી ઘણા લોકો તેને જ્યુસનું સેવન કરવાથી પરેજી કરે છે. એવામાં ઘણા બધા લોકો એ સલાહ આપે છે કે તમે પાલકના પાણીને ઉકાળીને તે પાણીનું સેવન કરી શકો છો. આ રીતે પણ તમે પાલકના સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરી શકો છો. પાલકનું પાણી ઉકાળીને પીવાથી સ્વાસ્થ્યને કયા લાભ મળે છે તે વિશે આજે આપણે આ લેખમાં જાણીશું.પાલક નું પાણી ઉકાળીને પીવાના ફાયદા:- ડાયટીશિયન ના કહેવા પ્રમાણે તમે પાલકને સીધી રીતે ઉકાળીને તેના પાણીને ગાળીને પી શકો છો. તેમજ તમે ઈચ્છો તો તેને મિક્સરમાં પીસીને સ્મૂથી બનાવીને પણ પી શકો છો. બંને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક છે. અહીંયા કેટલાક સ્વાસ્થ્ય લાભ જણાવવામાં આવ્યા છે 

1) ઇમ્યુનિટી વધારે:- જો તમે જલ્દી બીમાર પડી જતા હોય અને શરદી કફથી મોટાભાગે પરેશાન રહેતા હોય. તો આવું ઇમ્યુનિટી કમજોર હોવાના કારણે થાય છે. પરંતુ તમે નિયમિત રૂપે સવારમાં ઉકાળેલા પાલકના પાણીને પીવો છો તો તેનાથી ઇમ્યુનિટી મજબૂત બનવામાં મદદ મળે છે.

2) પેટને સ્વસ્થ રાખે:- ડાયટરી ફાઇબરથી ભરપૂર હોવાના કારણે પાલકનું સેવન પેટ માટે અત્યંત લાભકારી છે. આ આંતરડામાં સારા બેક્ટેરિયાનું સંતુલન જાળવી રાખે છે. આ પાચનમાં સુધારો કરે છે અને પેટથી જોડાયેલી અનેક સમસ્યાઓને પણ દૂર રાખે છે. જેમકે છાલા, સોજો, પેટમાં ગેસ, કબજિયાત અને બ્લોટીંગ વગેરે.3) લોહીની કમી થી બચાવે:- શરીરમાં લોહીની કમી વાળા લોકો જો નિયમિત પાલકના પાણીનું સેવન કરે છે તો તેનાથી જલ્દી લોહી વધવામાં મદદ મળે છે. કારણ કે તેમાં આયર્નની ભરપૂર માત્રા ઉપલબ્ધ હોય છે. જેથી આ રક્તમાં ઓક્સિજન વધારવા અને હિમોગ્લોબિન ના સ્તરમાં સુધારો કરે છે.

4) ત્વચા અને વાળને સ્વસ્થ રાખે:- આ એક શ્રેષ્ઠ ડિટોક્ષ ડ્રિંક છે, તેનું સેવન કરીને શરીરમાં હાજર ટોક્સિન્સનો નાશ કરવામાં મદદ મળે છે. કારણકે આ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર ડ્રિન્ક છે. તેની સીધી અસર તમારી ત્વચા પર જોવા મળે છે. ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર રહે છે અને ત્વચામાં ગ્લો આવે છે. તેમજ આયર્નની કમી થી વાળથી જોડાયેલી અનેક સમસ્યાઓ થાય છે જેને દૂર કરવામાં પાલકનું પાણી ખૂબ જ લાભદાયક છે.5) આંખોની રોશની વધારે:- પાલકમાં વિટામીન એ હાજર હોય છે, જે એક શક્તિશાળી એન્ટિઓક્સિડેન્ટ છે અને આંખોને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવે છે. સાથે જો તેમાં લ્યુટીન અને ઝેક્સૈન્થિન નામના સંયોજનો પણ હોય છે. જે આંખોની અનેક સમસ્યાઓના જોખમને દૂર કરે છે. પાલકનું પાણી આંખોની રોશની વધારે છે. મોતિયો અને રતાંધળાપણા જેવી સમસ્યાઓને દૂર રાખવામાં પણ મદદરૂપ થાય છે.

6) બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે:- પાલકમાં નાઇટ્રેટ્સ નામનું યૌગિક હોય છે, જે રક્તવાહિકાઓને ફેલાવવામાં મદદ કરે છે. તેના સિવાય આ મેગ્નેશિયમ અને પોટેશિયમ નો પણ સારો સ્ત્રોત છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. એવામાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પાલકનું પાણી ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. આ હૃદય રોગના જોખમને પણ દૂર કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AnemiaBeautiful skinBlood pressureBoiled SpinachBoost immunityeye powerhair careSpinachStomach
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
ઘરમાં રહેલા આ દાણાને ભોજન કરતા પહેલા ખાઈ લ્યો, ગમે તેવી વર્ષો જૂની ડાયાબિટીસ આવી જશે કંટ્રોલમાં… દવાઓ કરતા 10 ગણી ઝડપે આપશે રાહત…

ઘરમાં રહેલા આ દાણાને ભોજન કરતા પહેલા ખાઈ લ્યો, ગમે તેવી વર્ષો જૂની ડાયાબિટીસ આવી જશે કંટ્રોલમાં... દવાઓ કરતા 10 ગણી ઝડપે આપશે રાહત...

બસ આ 3 વાતનું ધ્યાન રાખશો તો ડાયાબિટીસમાં પણ કેરીની મજા ભરપુર માણી શકશો… કેરી ખાવી હોય તો જરૂર જાણો આ ત્રણ વાત…

બસ આ 3 વાતનું ધ્યાન રાખશો તો ડાયાબિટીસમાં પણ કેરીની મજા ભરપુર માણી શકશો... કેરી ખાવી હોય તો જરૂર જાણો આ ત્રણ વાત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લાલ અને સફેદમાંથી ક્યાં જામફળ શરીર માટે છે વધુ લાભકારી, મોટાભાગના લોકો છે અજાણ છે બંનેના ગુણોથી… માટે જાણો ક્યાં રંગનું જામફળ ખાવું…

લાલ અને સફેદમાંથી ક્યાં જામફળ શરીર માટે છે વધુ લાભકારી, મોટાભાગના લોકો છે અજાણ છે બંનેના ગુણોથી… માટે જાણો ક્યાં રંગનું જામફળ ખાવું…

February 6, 2025
મહેંદી લગાવતા સમયે ઉમેરીદો એમાં આ એક વસ્તુ, વાળ સૂકા અને રફ પણ નહીં લાગે બની જશે એકદમ સિલ્કી…

મહેંદી લગાવતા સમયે ઉમેરીદો એમાં આ એક વસ્તુ, વાળ સૂકા અને રફ પણ નહીં લાગે બની જશે એકદમ સિલ્કી…

September 28, 2021
ખાલી પેટ ફક્ત 7 દિવસ આનું સેવન.. પરણિત પુરુષ માટે છે વરદાનરૂપ.. ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે…

ખાલી પેટ ફક્ત 7 દિવસ આનું સેવન.. પરણિત પુરુષ માટે છે વરદાનરૂપ.. ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે…

June 10, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.