Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

ઘરમાં રહેલા આ દાણાને ભોજન કરતા પહેલા ખાઈ લ્યો, ગમે તેવી વર્ષો જૂની ડાયાબિટીસ આવી જશે કંટ્રોલમાં… દવાઓ કરતા 10 ગણી ઝડપે આપશે રાહત…

Social Gujarati by Social Gujarati
March 13, 2025
Reading Time: 1 min read
0
ઘરમાં રહેલા આ દાણાને ભોજન કરતા પહેલા ખાઈ લ્યો, ગમે તેવી વર્ષો જૂની ડાયાબિટીસ આવી જશે કંટ્રોલમાં… દવાઓ કરતા 10 ગણી ઝડપે આપશે રાહત…

મિત્રો ડ્રાયફ્રુટનું સેવન સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ડ્રાયફ્રુટ્સમાં અનેક જરૂરી પોષક તત્વો પણ ઉપલબ્ધ હોય છે. આવા ડ્રાયફ્રુટ્સ માંથી એક બદામ છે જેને ખાવાથી સ્વાસ્થ્યને અસંખ્ય ફાયદા થાય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન, મેગ્નેશિયમ, ઝીંક અને આયર્ન જેવા દરેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે, જે શરીરમાં સારા કામકાજ માટે જરૂરી છે. બદામ નો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જેના કારણે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ ફૂડ માનવામાં આવે છે.

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

હાલમાં જ ભારતીય સંશોધનકર્તાઓ દ્વારા ડાયાબિટીસ પર બદામથી થતી અસરોને લઈને અધ્યયન કરવામાં આવ્યા છે. એક અધ્યયનમાં સંશોધનકર્તાઓનું માનવું છે કે ભોજનના 30 મિનિટ પહેલા 20 ગ્રામ બદામ ખાવાથી બ્લડ સુગર લેવલમાં સુધારો કરવામાં મદદ મળે છે, ખાસ કરીને પ્રી ડાયાબિટીસવાળા લોકોમાં. આ અધ્યયન ભારતીય ડોક્ટરોએ દેશના લોકોને લઈને કર્યું છે.સંશોધન કારોનું કહેવું છે કે એશિયાઈ ભારતીયો માં પ્રી ડાયાબિટીસની સાથે ગ્લાયસેમિયા ના માપદંડો પર ભોજન પહેલા બદામ ખાવાથી થતી અસરોની તપાસ કરવા વાળું આ પહેલું અધ્યયન છે. તો ચાલો જાણીએ કે બદામ કેવી રીતે બ્લડ સુગરને ઘટાડે છે અને તમને ભોજનથી પહેલા કેટલી બદામ ખાવી જોઈએ. 

1) બ્લડ સુગર થશે ઓછુ, ઇન્સ્યુલિનમાં થશે સુધાર:- સંશોધનકારો નું માનવું છે કે ભોજન કરતા પહેલા જો તમે બદામ ખાવ છો તો ભોજન બાદ બ્લડ શુગરમાં કમી આવી શકે છે. એટલું જ નહીં તેમાં ઇન્સ્યુલિન, સી પેપ્ટાઇડ, ગ્લુકાગોન લેવલમાં સુધારો થવાની સાથે સાથે ગ્લુકોઝ વેરીબીલીટી અને ગ્લાયસેમિક પેરામીટરમાં સુધારો થયો.

2) એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?:- સામાન્ય રીતે ઘણા બધા લોકો સવારના સમયમાં બદામ ખાવાનું પસંદ કરે છે અને એક દિવસમાં પાંચથી છ બદામ ખાય છે. આ સ્ટડીના ડોક્ટર દ્વારા દરેક ભોજન પહેલા 20 ગ્રામ કે 17 થી 18 ગ્રામ બદામ ખાવાની સલાહ આપવામાં આવી છે. તેમાં નાસ્તો,બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન સામેલ છે. 3) 60 લોકો પર થયું અધ્યયન:- અધ્યયનમાં 27 એવા પુરુષો અને 33 મહિલાઓ સામેલ હતા જેમને કોઈને કોઈ કારણે ડાયાબિટીસ થવાનું જોખમ હતું. એટલે કે અત્યારે તેઓ પ્રી ડાયાબિટીસની શ્રેણીમાં છે. સંશોધનકારોને જાણવા મળ્યું કે ભોજન કરતા પહેલા બદામ ખાવાથી ભોજન કર્યા બાદ બ્લડ સુગર માં અત્યંત ઘટાડો જોવા મળ્યો. એટલું જ નહીં તેમનું બ્લડ ગ્લુકોઝ, સીરમ ઇન્સ્યુલિન, પ્લાઝમા ગ્લુકાગન અને સીરમ સી પેપ્ટાઈડ માં પણ કમી જોવા મળી.

4) બદામ ખાવાથી કેવી રીતે ઘટે છે બ્લડ સુગર:- સંશોધનકારોનું માનવું છે કે ભોજન કરતા પહેલા બદામ ખાવાથી ઇન્સ્યુલિન રેસીસ્ટન્ટ માં સુધારો થાય છે જે આંતરડાના કાર્યને વધારો આપે છે અને ગ્લુકોઝ લેવલને કંટ્રોલ કરે છે. તેમાં હેલ્દી ફેટ હોય છે જે ગેસ્ટ્રીક ખાલી કરવાના સમયને ધીમો કરી શકે છે. આ પ્રકારે ગ્લુકોઝના અવશોષણ માં વિલંબ થાય છે. બદામમાં મોનો અનસેન્ચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે જે ઇન્સ્યુલિન રેસીસ્ટ્ન્ટને વધારી શકે છે.5) પલાળેલી નહીં, કાચી બદામ છે વધારે ફાયદાકારક:- મોટાભાગના લોકો પલાળેલી બદામ ખાવાનું પસંદ કરે છે પરંતુ આ અધ્યયનના તારણમાં સલાહ આપવામાં આવી છે કે કાચી બદામનું સેવન કરવું જોઈએ. જ્યારે બદામને કાચી ખાવામાં આવે છે તો તે પોષક તત્વોની સંરચના તેવી જ રીતે જાળવી રાખે છે. નિષ્ણાતો એ જણાવ્યું કે પલાળેલી બદામમાં એન્ટિઓક્સિડન્ટ નું પ્રમાણ ઓછું થઈ જાય છે અને તેની છાલની નીચે હાજર પોષક તત્વ પણ નીકળી જાય છે.

6) બદામના પોષક તત્વો અને ફાયદા:- બદામ મોનોઅનસેન્ચ્યુરેટેડ ફેટ અને ફાઇબરથી ભરપૂર હોય છે. દરરોજ બદામ ખાવાથી ન માત્ર ડાયાબિટીસમાં મદદ મળે છે પરંતુ સ્વાસ્થ્યને પણ ફાયદા થાય છે 20 ગ્રામ બદામમાં 2.9 ગ્રામ ફાઇબર હોય છે.અને તેમાં 116 કેલેરી હોય છે. અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું કે બદામ કોલેસ્ટ્રોલ માં ઘટાડો કરીને હૃદય રોગના જોખમને દૂર કરે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: almond for diabetes patientalmonds benefitsBlood sugarDiabetes
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
બસ આ 3 વાતનું ધ્યાન રાખશો તો ડાયાબિટીસમાં પણ કેરીની મજા ભરપુર માણી શકશો… કેરી ખાવી હોય તો જરૂર જાણો આ ત્રણ વાત…

બસ આ 3 વાતનું ધ્યાન રાખશો તો ડાયાબિટીસમાં પણ કેરીની મજા ભરપુર માણી શકશો... કેરી ખાવી હોય તો જરૂર જાણો આ ત્રણ વાત...

જો આટલી રકમથી વધારે ઘરમાં રાખ્યા કેશ, તો ભરવો પડશે મોટો દંડ, કેટલી લિમિટમાં રાખી શકાય ઘરમાં કેશ… જાણો શું છે ઇન્કમટેક્સના નિયમ…

જો આટલી રકમથી વધારે ઘરમાં રાખ્યા કેશ, તો ભરવો પડશે મોટો દંડ, કેટલી લિમિટમાં રાખી શકાય ઘરમાં કેશ... જાણો શું છે ઇન્કમટેક્સના નિયમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અર્થ વ્યવસ્થાને કેવી રીતે ખરાબ કરે છે નકલી નોટો ? ક્યાં થાય છે નોટોનું છાપ કામ ? જાણો નકલી નોટોનું કૌભાંડ કેવી રીતે થાય… લગભગ લોકોને ખબર નથી…

અર્થ વ્યવસ્થાને કેવી રીતે ખરાબ કરે છે નકલી નોટો ? ક્યાં થાય છે નોટોનું છાપ કામ ? જાણો નકલી નોટોનું કૌભાંડ કેવી રીતે થાય… લગભગ લોકોને ખબર નથી…

March 17, 2023
મહેંદીના મિશ્રણમાં ઉમેરી દો આ એક વસ્તુ, તરત જ વધી જશે વાળનો ગ્રોથ, ખરતા વાળ અટકાવી બની જશે મુલાયમ અને ચમકદાર

મહેંદીના મિશ્રણમાં ઉમેરી દો આ એક વસ્તુ, તરત જ વધી જશે વાળનો ગ્રોથ, ખરતા વાળ અટકાવી બની જશે મુલાયમ અને ચમકદાર

April 7, 2023
62 વર્ષના અભણ નવલબેન દૂધ વહેંચી કમાય છે કરોડો રૂપિયા, કમાણીનો આંકડો જાણીને ચોંકી જશો…..

62 વર્ષના અભણ નવલબેન દૂધ વહેંચી કમાય છે કરોડો રૂપિયા, કમાણીનો આંકડો જાણીને ચોંકી જશો…..

January 5, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.