Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

તિરુપતિ બાલાજીએ વાળનું દાન શા માટે કરવાનું હોય છે? તે વાળનું શું કરવામાં આવે છે ?

Social Gujarati by Social Gujarati
November 21, 2022
Reading Time: 1 min read
2
તિરુપતિ બાલાજીએ વાળનું દાન શા માટે કરવાનું હોય છે? તે વાળનું શું કરવામાં આવે છે ?

સામાન્ય રીતે દક્ષીણ ભારતના દરેક મંદિર તેની ભવ્યતા અને સુંદરતાને કારણે ખુબ જ પ્રખ્યાત છે. પરંતુ તિરુપતિ બાલાજીનું મંદિર સૌથી વધારે લોકપ્રિય છે. તિરુપતિ બાલાજીનું મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લામાં છે. આ મંદિરને ભારતનું સૌથી ધનવાન મંદિર માનવામાં આવે છે. કારણ કે અહીં રોજ કરોડો રૂપિયાનું દાન આવે છે. કોઈ પણ વ્યક્તિ ત્યાં દર્શન કરવા માટે જાય તો ત્યાં વાળનું દાન કરવાની પરંપરા છે. આ સાથે કોઈ પણ વ્યક્તિ અહીં દર્શન કરવા માટે આવે વાળનું દાન કરવાની પણ પરંપરા છે. વાળનું દાન એટલે લોકો ત્યાં મુંડન કરાવે છે.પરંતુ મિત્રો અહીં શા માટે વાળને દાન કરવાની પરંપરા છે તેમજ તે વાળનું શું કરવામાં આવે છે તેના પર ઘણા લોકોને સવાલ થતો હોય છે. તો આજે અમે તે સવાલોના જવાબ આપીશું. મિત્રો તિરુપતિ બાલાજી વિષ્ણુ ભગવાનનો જ એક અવતાર છે. માટે તેમને પ્રસન્ન કરવાથી લક્ષ્મીજી અવશ્ય મળે છે અને બધી જ પ્રકારની મુશ્કેલીઓ દુર થાય છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

એવી માન્યતા છે કે જે લોકો પોતાના બધા પાપોને અને તેના મૂળને અહીં છોડીને જાય છે તેના જીવનમાંથી માતા લક્ષ્મીજી દરેક દુઃખને દુર કરે છે. મિત્રો અહીં માત્ર મનથી જ બધી બુરાઈ અને પાપ છોડીને જવું એટલું જ કાફી નથી. પરંતુ વ્યક્તિ અહીં પોતાની દરેક બુરાઈ અને પાપના મૂળ માટે પોતાના વાળને અહીં છોડતા જાય છે. જેથી માતા લક્ષ્મી અને વિષ્ણુના આશીર્વાદ રહે અને તેમનું ઘર ધન ધાન્યથી ભરાઈ જાય. આ ઉપરાંત ઘણા ભક્તો પોતાની માનતા પૂર્ણ થવાથી અહીં વાળનું દાન કરતા જાય છે.રોજના હજારો, લાખો લોકો તિરુપતિ બાલાજીના દર્શન માટે આવે છે અને તે લોકો પોતાના વાળનું દાન દાન પણ કરતા જાય છે. રોજે પુષ્કળ પ્રમાણમાં તિરુપતિ બાલાજીમાં વાળનું દાન થાય છે અને લગભગ રોજના અઢળક પ્રમાણમાં વાળ એકઠા થાય છે અને તેની સપ્લાય પણ કરવામાં આવે છે. હવે મિત્રો સવાલ એ છે કે આટલા વાળ એકઠા થાય છે તો તેનું શું કરવામાં આવે છે. આ વાળનું જે કરવામાં આવે છે તે જાણીને તમે હેરાન રહી જશો.

જાણકારી માટે જણાવી દઈએ કે દાનમાં આવેલા વાળના પાંચ ટ્રક રોજના સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી જ ખરીદે છે. હવે સવાલ એ થાય કે નીતિન ગડકરી શા માટે ખરીદે આટલા બધા વાળ. તો મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના કહેવા અનુસાર વર્ધાના મહાત્મા ગાંધી વિજ્ઞાન સંસ્થાએ શોધ કરીને કપાયેલા વાળમાંથી એમીનો એસીડ બનાવ્યું. પરિવહન મંત્રીએ તે એસિડને ખેતરમાં ઉપયોગ કરાવ્યો અને તેનાથી પાકમાં ઘણો ફાયદો થયો. જેના કારણે આ વાળની મદદથી નીતિન ગડકરીએ ખેડૂતોને મદદ કરવાનું વિચાર્યું અને વાળમાંથી એમીનો એસીડ બનાવવાનું એક યુનિટ બનાવ્યું છે.આ બાબત પર નીતિન ગડકરીનું કહેવું છે કે પ્લાન્ટ માટે કપાયેલા વાળમાંથી તૈયાર થયેલ એમીનો એસિડની બોટલ 900 રૂપિયાની કિંમતની હોય છે. પરંતુ તેને માત્ર 300 રૂપિયામાં જ ભારતમાં વહેંચવામાં આવે છે. દુબઈની સરકારે પણ 180 કન્ટેઈનરનો ઓર્ડેર આપેલો છે. જેમાથી 40 કન્ટેઈનર સપ્લાય પણ થઇ ગઈ છે.  એટલું જ નહિ પરંતુ કપાયેલા વાળમાંથી તૈયાર થયેલ એમીનો એસિડના કારણે સરકારને એક વર્ષે 12 થી 15 કરોડ રૂપિયાનો ફાયદો થાય છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય વાળોની કિંમત ખુબ જ વધારે છે. કારણ કે ભારતીય લોકોના વાળ વર્જિન હેઈર હોય છે. તેના પર કોઈ પ્રકારના કેમિકલનો ઉપયોગ નથી થતો તેમજ કેરોટીનની માત્ર ખુબ વધારે હોય છે. એકઠા થયેલા વાળોને સાફ કરીને ફંગશ અને બેક્ટેરિયાથી મુક્ત કરવામાં આવે છે. ત્યાર બાદ તેના પર વૈજ્ઞાનિક પ્રક્રિયા કરીને જાત જાતના કેમિકલ બનાવીને તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવે છે.તમે પણ ક્યારેય તિરુપતિ બાલાજી ગયા હોવ અથવા તો જાવ તો વાળનું દાન અવશ્ય કરજો અને ક્યારેય તિરુપતિ બાલાજીના દર્શન કર્યા હોય તો જણાવો કોમેન્ટ કરીને…. જય બાલાજી…

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: hairHAIR REMOVELoveTIRUPATI BALAJI
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
નીતા અંબાણી રાખે છે દુનિયાનો સૌથી મોંઘો ફોન….. જાણો તેની કિંમત અને ખાસિયત….

નીતા અંબાણી રાખે છે દુનિયાનો સૌથી મોંઘો ફોન..... જાણો તેની કિંમત અને ખાસિયત....

જાણો રહસ્યથી ભરેલી આ પાંચ પુસ્તક વિશે…. જેમાં જાદુઈ શક્તિ મેળવવાની લખેલી છે વિધિ…

જાણો રહસ્યથી ભરેલી આ પાંચ પુસ્તક વિશે…. જેમાં જાદુઈ શક્તિ મેળવવાની લખેલી છે વિધિ…

Comments 2

  1. Kishor kosti says:
    5 years ago

    🙏 GOVINDA… GOVINDA……..GOOOVINDA🙏

    Reply
  2. Deepaksing katewal says:
    4 years ago

    Nice

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ગામમાં વસ્તુને સ્પર્શ કરો તો ૧૦૦૦ રૂપિયા દંડ ભરવો પડશે.. છતાં પણ અહીં આવે છે હજારો લોકો, જાણો તેનું કારણ.

આ ગામમાં વસ્તુને સ્પર્શ કરો તો ૧૦૦૦ રૂપિયા દંડ ભરવો પડશે.. છતાં પણ અહીં આવે છે હજારો લોકો, જાણો તેનું કારણ.

November 15, 2018
સવારે વહેલા ઉઠીને આ કાર્ય કરો, વજન ઘટશે આસાનીથી, સૌથી અસરકારક પદ્ધતિ…

સપનામાં જોવા મળે આ પાંચ વસ્તુઓ… તો સમજી લેવાનું મૃત્યુના છે આ સંકેતો. કઈ 5 વસ્તુઓ?

February 1, 2022
પ્રેગ્નેન્ટ પત્નીની તબિયત 9 મહિના સુધી રહેશે એકદમ સ્વસ્થ… પતિએ જરૂર કરવા જોઈએ આ 7 કામ… પત્ની પણ રહેશે એકદમ ખુશ અને તંદુરસ્ત…

પ્રેગ્નેન્ટ પત્નીની તબિયત 9 મહિના સુધી રહેશે એકદમ સ્વસ્થ… પતિએ જરૂર કરવા જોઈએ આ 7 કામ… પત્ની પણ રહેશે એકદમ ખુશ અને તંદુરસ્ત…

September 21, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.