Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

રામ મંદિરમાં નહિ થાય આ વસ્તુનો ઉપયોગ… જાણો કઈ કઈ વસ્તુઓ છે? કેમ તેનો ઉપયોગ નહિ થાય?

Social Gujarati by Social Gujarati
December 12, 2019
Reading Time: 1 min read
0
રામ મંદિરમાં નહિ થાય આ વસ્તુનો ઉપયોગ…  જાણો કઈ કઈ વસ્તુઓ છે?  કેમ તેનો ઉપયોગ નહિ થાય?

મિત્રો ઘણા લાંબા સમયથી ચાલી રહેલો રામ મંદિરનો મામલો શાંત થયો છે. વર્ષોથી ચાલતા આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા 9 નવેમ્બર, 2019 ના રોજ રામલલાના પક્ષમાં ફેંસલો આપ્યો છે.  તો હવે રામ મંદિર બનાવવાનો રસ્તો એકદમ સાફ થઇ ગયો છે. તો લોકો પણ આ ચુકાદાથી ઘણા ખુશ છે. સાથે સાથે એ વાતની પણ ચર્ચા ખુબ જ જોરશોરથી થઇ રહી છે કે, રામ મંદિર હવે કઈ ટેકનીકથી બનાવવામાં આવશે. જેના વિશે જાણવાની લોકોને પણ ખુબ જ આતુરતા છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

રામ મંદિર નિર્માણની તૈયારીઓ 90 ના દાયકામાં એટલે કે આજથી લગભગ 30 વર્ષ પહેલા થઇ ગઈ હતી. જેની તૈયારીઓ આર્કિટેક્ચર ચંદ્રકાંત ભાઈએ ચાલુ કરી દીધી હતી. તેમણે આ બધું કાર્ય વિશ્વ હિંદુ પરિષદના વડા અશોક સિંઘલ સાથે મળીને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રામ મંદિર નિર્માણ માટે જો 2000 કારીગર કામે લાગી જાય તો અઢી વર્ષમાં જ તૈયાર થઇ શકે છે. ત્યારે મંદિર બનાવવા માટે લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો અંદાજ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે રામ મંદિર માટે વર્ષ 1989 માં ડિઝાઈન તૈયાર કરી લેવામાં આવી હતી. આ ડિઝાઈનને તૈયાર કરનાર શિલ્પકાર ચંદ્રકાંત સોમપુરા એ જણાવ્યું કે રામ મંદિર કેવી રીતે બનાવવામાં આવશે. રામ મંદિર મશહુર નાગર શૈલીના આધાર પર બનશે. ઉત્તર ભારતમાં નાગર શૈલી ખુબ જ પ્રસિદ્ધ માનવામાં આવે છે. મંદિર માટે 50% કામ પૂરું થઇ ગયું છે. પરંતુ હાલમાં તેના ગુંબજની ડિઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે.

રામ મંદિરમાં નહિ થાય લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ : પરંતુ મિત્રો તમને સૌથી મંદિર વિશેની જરૂરી વાત જણાવીએ તો આ મંદિરમાં લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ નથી થતો. તેનું સૌથી સારું ઉદાહરણ છે ભુવનેશ્વરમાં સ્થિત લિંગરાજ મંદિર. જે નાગર શૈલીમાં બનેલું છે. જે હિસાબથી રામ મંદિરને ડિઝાઈન કરવામાં આવ્યું છે તે પ્રમાણે મંદિર બનાવવા માટે લગભગ 2 લાખ 63 ઘનફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 1 લાખ 60 હજાર ઘનફૂટ પથ્થર તૈયાર થઇ ગયો છે. આ ટેકનીકનો કરવામાં આવશે ઉપયોગ : રામ મંદિરનો નકશો ઉત્તર ભારતની નાગર શૈલી પર તૈયાર કરવામાં આવ્યો છે. આ નાગર શૈલી ભારતીય હિંદુ સ્થાપત્ય કળાની ત્રણ માંથી એક શૈલી છે. વાસ્તુશાત્રનું માનવામાં આવે તો નાગર શૈલીના મંદિરો ઓળખ આધારથી લઈને સર્વોચ્ચ અંશ સુધી તેનું ચતુષ્કોણ થવું. તેની ખાસ અને મોટી બે વિશેષતા છે, વિશિષ્ટ યોજના અને વિમાન.

તેની મુખ્ય ભૂમિ આયાતકાર થાય છે. જેમાં વચ્ચેના બંને અને ક્રમિક વિમાન હોય છે. ત્યાર બાદ તેનો પૂર્ણ આકાર ત્રિકોણ બની જાય છે. આ મંદિર બે માળ વાળું બનશે.જેમાં પહેલા માળ પર ભગવાન શ્રી રામનું મંદિર હશે અને બીજા માળ પર ભગવાન શ્રી રામનો રામદરબાર હશે. જ્યાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીની મૂર્તિ મુકવામાં આવશે. ટૂંકમાં આ મંદિર ભારતમાં ખુબ જ અદ્દભુત રીતે બનવા જઈ રહ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: ayodhya casegujarati dayroRam mandirram mandir ayodhyaram mandir casesocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
હાથમાં પૈસા ન ટકતા હોય તો જાણો આ બે ઉપાય વિશે…    ધન સાથે યશમાં પણ કરે છે વૃદ્ધિ.

હાથમાં પૈસા ન ટકતા હોય તો જાણો આ બે ઉપાય વિશે… ધન સાથે યશમાં પણ કરે છે વૃદ્ધિ.

આ રાશિના જાતકો માટે કાળો દોરો છે શ્રાપ સમાન,   જાણો તે કઈ કઈ બે રાશી છે?

આ રાશિના જાતકો માટે કાળો દોરો છે શ્રાપ સમાન, જાણો તે કઈ કઈ બે રાશી છે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ત્રણ નામ વાળા લોકોની જોડી ભગવાન ઉપરથી બનાવીને મોકલે છે | જાણો તમારી રાશી આમાં છે કે નહિ.

આ ત્રણ નામ વાળા લોકોની જોડી ભગવાન ઉપરથી બનાવીને મોકલે છે | જાણો તમારી રાશી આમાં છે કે નહિ.

April 17, 2019
એપ્પલ કંપનીના લોગો શા માટે કપાયેલો છે….  જાણો તેની પાછળનું અદ્દભુત રહસ્યમય કારણ…

એપ્પલ કંપનીના લોગો શા માટે કપાયેલો છે…. જાણો તેની પાછળનું અદ્દભુત રહસ્યમય કારણ…

June 24, 2019
શહેરી છોકરી અને ગામડાની છોકરી બંને માંથી કોણ યોગ્ય?  જાણો શું તફાવત છે.

ઓપરેશન સમયે ડોક્ટર લીલા કે વાદળી રંગના કપડાં જ કેમ પહેરે છે ? જાણો કહીકત..

October 25, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.