Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ફક્ત પાણીથી ધોવાથી શાકભાજીમાં રહેલ ઝેરી દવા દુર નથી થતી, ઝેરી દવાને દુર કરવા કરો આ કામ.

Social Gujarati by Social Gujarati
July 13, 2020
Reading Time: 1 min read
0
ફક્ત પાણીથી ધોવાથી શાકભાજીમાં રહેલ ઝેરી દવા દુર નથી થતી,  ઝેરી દવાને દુર કરવા કરો આ કામ.

મિત્રો, તમે ફળ કે શાકભાજી તો ઘરે ધોઈને જ ખાતા હશો. કારણ કે અત્યારે અથવા તો ગમે ત્યારે ફળ કે શાકભાજી હંમેશા ધોઈને જ ખાવા જોઈએ. પરંતુ શું તમે એ જાણો છો કે આ ફળો અને શાકભાજીને ધોવા છતાં પણ તેમાં રહેલ કીટનાશક દવાનું પ્રમાણ રહી જાય છે અને આપણને ખ્યાલ પણ નથી આવતો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ પરંતુ જો તેમાં રહેલ આ કીટનાશક દવાનું પ્રમાણ વધુ હોય તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે. તેથી ક્યાં ફળોમાં કે શાકભાજીમાં કેટલા પ્રમાણમાં જંતુનાશક દવાનું પ્રમાણ રહેલ છે અને તેને તમે કેવી રીતે દુર કરી શકો છો, તેના અંગે એક ખુબ જ ઊંડાણ પૂર્વકની શોધ કરવામાં આવી. બજારમાં વહેંચાતા કોઈ પણ ફળ કે શાકભાજીમાં જંતુનાશક દવાનું પ્રમાણ હોય જ છે. જેને તમે જો સતત 15 સેકંડ માટે પણ વહેતા પાણીમાં ધોવો તો પણ તેમાં રહેલ દવાનું પ્રમાણ નથી જતું. તો પછી આપણે ફળ કે શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ કે નહિ ? આ પ્રશ્ન ઉદ્દભવે છે. આ મતે ખુબ રીસર્ચ કર્યા બાદ એ જાણી શકાયું છે કે ફળ અને શાકભાજીમાંથી કેવી રીતે જંતુનાશક દવાને દુર કરી શકાય.

આજે દુનિયામાં વધતી જતી વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે ફળ અને શાકભાજીમાં દવાનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી લોકોને ખોરાકની જરૂરિયાત પૂરી પાડવા માટે ખેતરોમાં ફળ કે શાકભાજી ઉગાડવા માટે દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે. જંતુનાશક દવા જંતુઓને તો નાશ કરે જ છે, પરંતુ સાથે સાથે તે જંતુનાશક દવા માણસના પેટમાં જવાથી તેને પણ નુકસાન કરે છે.

આમ ફળ અને શાકભાજીમાં જંતુનાશક દવા પેટમાં જવાથી માણસને ઘણા પ્રકારની પ્રોબ્લેમ થઈ શકે છે. જેવી કે ફ્રુડ પોઈઝન, હોર્મોન્સમાં ફેરફાર, સ્કીન પ્રોબ્લેમ, હેર ર્પ્રોબ્લેમ, મગજ, કીડની, હાર્ટ અને કેન્સર જેવી બીમારીઓ પણ થઈ શકે છે. પરંતુ ફળો અને શાકભાજીમાંથી જંતુનાશક દવાને કાઢવી ખુબ જરૂરી છે. તેના માટેનો એક ખાસ ઉપાય છે જેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું.

તમે કોઈ પણ જગ્યા કે પછી શાક માર્કેટમાં ખરીદી કરવા જાવ છો, તેમાં મુખ્યત્વે 3 પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી પહેલું છે Ripening agents, જે મોટાભાગે કેળા કે કેરી જેવા ફળમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સમાન્ય રીતે આ agents નો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે, તેનાથી ફળો જલ્દી પાકી જાય અને સિઝન પહેલા જ આ ફળો માર્કેટમાં આવવા લાગે.જ્યારે બીજા પ્રકારના કેમિકલ agents માં આવે Coating agents. આ agents નો ઉપયોગ સફરજન, દ્રાક્ષ અથવા તો બધા જ પ્રકારના વિદેશી ફળોમાં તેનો ઉપયોગ થાય છે. આ agents નો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે, જેથી કરીને આ ફળોને ટ્રાન્સપોર્ટ કરવામાં લગતા સમયમાં તે તાજા રહી શકે. અને ત્રીજો agents છે pesticide. જે ખુબ જ ખતરનાક કેમિકલ છે. આ agents નો ઉપયોગ બે રીતે કરવામાં આવે છે એક કે તેને વૃક્ષની નીચે જ નાખવામાં આવે છે. જેના કારણે તે વૃક્ષના પાન, ફળ અને જડ સુધી પહોંચી જાય. જ્યારે બીજી રીત ખુબ જ ખતરનાક છે. જેને ફળ કે શાકભાજીની ઉપર જ છાંટવામાં આવે છે. આ બધા કેમિકલથી બચી શકાય છે. એ માટે જરૂરી છે કે તમે સિઝન પહેલા કોઈ પણ ફળ કે શાકભાજી ન ખાવો. જે સીજનમાં જે ફળ કે શાક આવે તેનો જ ઉપયોગ કરો. તેમજ બને ત્યાં સુધી વિદેશી ફળ કે શાક ઓછું ખાવો. આ રીતે તમે ભારતીય ખેડૂતની પણ મદદ કરી શકો છો. તેમજ દેશી વસ્તુઓની માંગ પણ વધશે.

ફળ કે શાકભાજીમાંથી જંતુનાશક દવાને દુર કરવા માટેનો સૌથી સહેલો ઉપાય એ છે કે, તમે જ્યારે પણ બજારમાંથી ફળ કે શાકભાજી લાવો છો તેને પહેલા તો એક મોટા વાસણમાં કાઢી લો. પછી તેમાં પાણી ભરી લો. હવે તેમાં એક ચમચી જેટલો બેન્કિંગ સોડા નાખો. ત્યાર બાદ તેને 15 થી 20 મિનીટ સુધી એમ જ રહેવા દો. હવે તેને ચોખા પાણીથી સારી રીતે ધોઈ નાખો. આમ બેન્કિંગ સોડાના ઉપયોગથી ફળ કે શાકભાજીમાં રહેલ pesticide 98% જેટલો નાશ પામે છે. જે ખુબ જ કારગર ઉપાય સાબિત થાય છે.

આમ આ સૌથી સહેલો અને સસ્તો ઉપાય છે પરંતુ આ સિવાય પણ ઘણી રીતે પણ ફળ કે શાકમાંથી pesticide દુર કરી શકાય છે. જ્યારે પણ શાકમાં કોબી કે ડુંગળીનો ઉપયોગ કરો છો ત્યારે તમારે તેમનું ઉપરનું પડ કાઢી નાખો. પછી જ તેને બેકિંગ સોડાના પાણીમાં નાખો. આ સિવાય જ્યારે તમે કોઈ એવા ફળને ખાવાના છો જેની છાલનો ઉપયોગ તમે નથી કરવાના તો તમારે પહેલા તો તેની છાલ કાઢી પછી બેન્કિંગ સોડામાં નાખો અને પછી તેને ખાઈ શકો છો. જ્યારે તમે કોઈ સબ્જીને ખાવો છો તેને પહેલા તો સારી રીતે ગેસ પર ચડાવીને ખાઈ શકો છો. કારણ કે મોટાભાગના જંતુનાશકો સબ્જી ચડવામાં ઉડી જતા હોય છે. જો કે કોઈ પણ ફળ અકે શાકમાંથી 100% pesticide કાઢી નથી શકાતું પણ આ રીતે ઘણી હદ સુધી તેમાંથી કાઢી શકાય છે.

આ ઉપરાંત ઘણા એવા ફળો પણ છે, જેના પણ ખુબ વધુ પ્રમાણમાં pesticide નો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કેરી. કેરીની સિઝન શરૂ થાય તે પહેલા જ બજારમાં કેરી આવવા લાગે છે. આ સિવાય કેળાની જરૂરત પૂરી કરવા માટે તેના પર પણ વધુ પડતા pesticide નો ઉપયોગ કરવામાં આવે છે. તેની સામે ઘણી એવી શાકભાજી પણ છે જેમાં પણ pesticide નો ખુબ ઓછો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે જમીનમાં ઉગતી શાકભાજી ડુંગળી, બટેટા, શક્કરીયા વગેરેમાં pesticide નો ઉપયોગ બહુ ઓછો થાય છે. આ સિવાય લીલા શાકભાજી જેવી કે વિવિધ મેથી, પાલક અને તાંજોરમાં pesticide નો ઓછો ઉપયોગ થાય છે.

આમ તમે બને ત્યાં સુધી સીજાનનું જ ફળ કે શાકભાજી ખાવાનો આગ્રહ રાખો. વિદેશી ફળ કે શાકનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરો. ડુંગળી કે કોબી અથવા ફળની ઉપરની છાલ કાઢીને બેકિંગ સોડામાં નાખો, શાકને બનાવતી વખતે તેને ઉપરથી ઢાંકવું નહિ. જે ફળ કે શાકમાં pesticide નો ઓછો ઉપયોગ થાય તેવો ઉપયોગ કરો. આ સિવાય તમે ઓર્ગેનિક ફૂડનો ઉપયોગ કરી શકો છો.

Tags: AMAZING FACTSFOOD TIPSfruitehealth tipspoison vagetablesocial gujarativagetables
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
નેપાળના PM એ આપ્યો ભડકાઉ નિવેદન-  કહ્યું ભગવાન રામ હતા નેપાળી,  તે ભારતના નથી.

નેપાળના PM એ આપ્યો ભડકાઉ નિવેદન- કહ્યું ભગવાન રામ હતા નેપાળી, તે ભારતના નથી.

દરેક યુવાનોનો મોટો પ્રશ્ન “જોબ કરવી કે બિઝનેસ કરવો?” સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.

દરેક યુવાનોનો મોટો પ્રશ્ન "જોબ કરવી કે બિઝનેસ કરવો?" સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો AC માં આવતા 3 સ્ટાર અને 5 સ્ટાર રેટિંગનું ગણિત અને ફાયદા, આ માહિતી જાણી AC ખરીદો, લાઈટ બીલ આવશે ઓછું અને કુલિંગ આવશે વધુ…

જાણો AC માં આવતા 3 સ્ટાર અને 5 સ્ટાર રેટિંગનું ગણિત અને ફાયદા, આ માહિતી જાણી AC ખરીદો, લાઈટ બીલ આવશે ઓછું અને કુલિંગ આવશે વધુ…

March 23, 2022
આ છે વર્ષો જુના સાંધાના દુખાવાનો પ્રાકૃતિક ઉપચાર, મફતમાં જ મળશે એક ઝાટકે 100% પરિણામ…. એકવાર અજમાવો દવાની જરૂર નહિ પડે…

આ છે વર્ષો જુના સાંધાના દુખાવાનો પ્રાકૃતિક ઉપચાર, મફતમાં જ મળશે એક ઝાટકે 100% પરિણામ…. એકવાર અજમાવો દવાની જરૂર નહિ પડે…

March 4, 2025
હાડકાને મજબુત કરી વજન, ડાયાબિટીસને રાખશે આજીવન કાબુમાં… કબજિયાત મટાડી હૃદયરોગનું જોખમ કરશે ઓછું… જાણો કયું છે આ ફળ..

હાડકાને મજબુત કરી વજન, ડાયાબિટીસને રાખશે આજીવન કાબુમાં… કબજિયાત મટાડી હૃદયરોગનું જોખમ કરશે ઓછું… જાણો કયું છે આ ફળ..

July 5, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.