Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

નેપાળના PM એ આપ્યો ભડકાઉ નિવેદન- કહ્યું ભગવાન રામ હતા નેપાળી, તે ભારતના નથી.

Social Gujarati by Social Gujarati
July 15, 2020
Reading Time: 1 min read
0
નેપાળના PM એ આપ્યો ભડકાઉ નિવેદન-  કહ્યું ભગવાન રામ હતા નેપાળી,  તે ભારતના નથી.

મિત્રો આપણા દેશની આસપાસ આવેલા દેશો સાથે લગભગ ખુબ જ સમયથી સરહદી વિવાદ ચાલી રહ્યા છે. કેમ કે આપણી આસપાસના દેશો આપણી સરહદને લંબાવવા ઈચ્છે છે. પહેલા પાકિસ્તાન સાથે આ મુદ્દે સરહદ પર તણાવ રહેતો, ત્યાર બાદ ચીન દ્વારા પણ દબાણ કરવાની કોશિશ કરવામાં આવી અને હાલ નેપાળ દ્વારા પણ સરહદને લઈને વિવાદ કરવામાં આવી રહ્યો છે. તેવામાં નેપાળના પીએમ દ્વારા એક વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે. જેને લઈને નેપાળ સાથેના સંબંધો વધુ તણાવમાં આવી શકે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આવા સમયમાં જ્યારે ભારત અને નેપાળની સરહદઓ વિવાદ ચાલી રહ્યો છે અને તેના કારણે બંને દેશો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. પરંતુ તેની વચ્ચે નેપાળના પ્રધાનમંત્રી પી શર્મા ઓલી દ્વારા અયોધ્યાને લઈને એક વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે. તેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ખુબ જ વધી શકે. કેમ કે આ ટીપ્પણીમાં ભારતીયોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે.

નેપાળના પ્રધાનમંત્રી કવિ ભાનુભક્ત જયંતિના અવસર પર સોવારે પોતાના આધિકારિક આવાસ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, “ભારત પોતાને ત્યાં ફર્જી અયોધ્યા બનાવીને સાંસ્કૃતિક અને ઐતિહાસિક તથ્યોની સાથે છેડછાડ કરી રહ્યું છે. વાસ્તવિક અયોધ્યા નેપાળના બીરગંજના એક ગામમાં આવેલ છે.” નેપાળના પ્રધાનમંત્રીએ આગલ જણાવ્યું કે, “અમે જનકપુરમાં જન્મેલ સીતાના વિવાહ કોઈ ભારતીય રાજા સાથે નથી કર્યા, પરંતુ સીતાના વિવાહ ભારતના નહિ પરંતુ અયોધ્યાના રામ સાથે થયા હતા જે નેપાળમાં છે.”ઓલીએ કહ્યું કે, આટલા દુરથી કોઈ રાજા કેવી રીતે સીતા સાથે વિવાહ કરવા માટે જનકપુર આવી શકે, કેમ કે તે સમયે સંચાર અને પરિવહન સાધનો ન હતા. તેમણે આગળ જણાવ્યું કે, “તેની અયોધ્યાને લઈને ખુબ જ વિવાદ છે જ્યારે આપની અયોધ્યા થોરી ગામમાં છે જેને લઈને કોઈ વિવાદ નથી.” શ્રી ઓલીએ એવો દાવો કરતા કહ્યું છે કે, વિજ્ઞાન અને જ્ઞાનનો વિકાસ નેપાળમાં થયો હતો.

નેપાળના પ્રધાનમંત્રીના આ બયાનથી એવું જણાય રહ્યું છે કે, બંને દેશો વચ્ચે તણાવ હજુ વધી શકે. રાષ્ટ્રીય પ્રજાતાંત્રિક પાર્ટીના સહ-અધ્યક્ષ કમલ થાપાએ પીએમ ઓલીની આલોચના કરી હતી. કમલ થાપાએ આલોચના કરતા જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી તરફથી આવા આધારહિન અને અપ્રમાણિક વક્તવ્ય કરવામાં આવે એ યોગ્ય ન કહેવાય. એવું લાગી રહ્યું છે કે, પ્રધાનમંત્રી ઓલી ભારત-નેપાળના સંબંધોમાં તણાવના ઓછા કરવાના બદલે વધારવા ઈચ્છે છે. હાલ થોડા સમયથી નેપાળ દ્વારા પણ વિવાદ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને હાલ ભારત અને નેપાળ વચ્ચે તણાવની સ્થિતિ ચાલી રહી છે. તો તેને લઈને નેપાળના પીએમ વારંવાર ભારત પર શાબ્દિક આક્રમણ કરી રહ્યા છે. તો તેની વચ્ચે અયોધ્યાને લઈને વિવાદ થાય તેવું ભાષણ કર્યું છે.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
દરેક યુવાનોનો મોટો પ્રશ્ન “જોબ કરવી કે બિઝનેસ કરવો?” સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.

દરેક યુવાનોનો મોટો પ્રશ્ન "જોબ કરવી કે બિઝનેસ કરવો?" સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.

પત્નીએ પોતાના પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે રસ્તા વચ્ચે જ  ઝડપ્યો,  જાણો પછી શું બન્યું.. જોઈ લો વિડીઓ.

પત્નીએ પોતાના પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે રસ્તા વચ્ચે જ ઝડપ્યો, જાણો પછી શું બન્યું.. જોઈ લો વિડીઓ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પસંદ કરો તમારા જન્મનો મહિનો અને જાણો તમારી ખાસ વાતો.

પસંદ કરો તમારા જન્મનો મહિનો અને જાણો તમારી ખાસ વાતો.

November 20, 2022
ઘરમાં વાસ્તુદોષ હશે તો… ગમે એટલા દવાખાનાના ધક્કા ખાશો તો પણ નહીં મટે તમારી આ બીમારીઓ, તમારા ઘરમાં તો નથી ને આ બીમારીઓ ?

ઘરમાં વાસ્તુદોષ હશે તો… ગમે એટલા દવાખાનાના ધક્કા ખાશો તો પણ નહીં મટે તમારી આ બીમારીઓ, તમારા ઘરમાં તો નથી ને આ બીમારીઓ ?

September 29, 2023
શું વાહન પર તમારા વ્યવસાય કે ધંધાના શબ્દો લખવા કાયદેસર છે ? જાણો આ માહિતી નહિ તો પસ્તાશો.

શું વાહન પર તમારા વ્યવસાય કે ધંધાના શબ્દો લખવા કાયદેસર છે ? જાણો આ માહિતી નહિ તો પસ્તાશો.

October 14, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.