Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ઘરના મંદિરમાં ક્યારેય પણ આ ચાર દેવતાની પૂજા ન કર, થશે અનર્થો, જાણો ક્યાં દેવ.

Social Gujarati by Social Gujarati
February 4, 2022
Reading Time: 1 min read
0
શું તમને ખબર છે દિવસ દરમિયાન કેટલી રોટલી ખાવી જોઈએ..   શું 3 ટાઈમ રોટલી ખાવી જોઈએ?

મિત્રો આજે અમે એવા દેવતાઓ સંબંધિત એક ખાસ વાત કરવા જઇ રહ્યા છીએ. જેની લગભગ તમને અત્યાર સુધી ખબર નહિ હોય. મિત્રો આજે અમે ચાર એવી મૂર્તિઓ વિશે જણાવશું કે જેને ઘરમાં રાખવાથી બરબાદી સિવાય કંઈ નથી મળતું અને જીવનમાં ખુબ જ વિઘ્નો આવ્યા કરે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

હિંદુ ધર્મમાં દરેક દેવી દેવતાઓ માટે એક અલગ અલગ સ્થાન બનાવવામાં આવેલ છે. લોકો પણ તે સ્થાન મુજબ જ પોતાના ઘરમાં દેવી દેવતાઓનું સ્થાપન કરે છે. બધા લોકોના ઘરમાં મંદિર તો હોય જ છે અને તેમાં દેવી દેવતાઓની છબી તેમજ મૂર્તિઓ સ્થાપિત પણ કરેલી હોય છે. તો આજે અમે તેના વિષય પર એક ખાસ વાત જણાવવા જઇ રહ્યા છીએ. કે ચાર એવા દેવી અને દેવતા છે જેને પૂજા ઘરમાં ક્યારેય રાખવા ન જોઈએ. જો રાખવામાં આવે અને પૂજા કરવામમાં આવે તો અનર્થ થઇ જાય છે. મિત્રો સર્વ પ્રથમ આવે છે ભૈરવ દેવ. ભૈરવ દેવ શિવજીનો જ એક ખાસ અવતાર છે. પરંતુ મિત્રો ભગવાન ભૈરવ દેવની મૂર્તિને ક્યારેય આપણા ઘરના પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. તેવું એટલા માટે કારણ કે ભૈરવદેવને તંત્ર વિદ્યાના દેવ માનવામાં આવે છે. પરંતુ ક્યારેય ભૂલથી પણ ઘરની અંદર નહિ પરંતુ બહાર કોઈ અન્ય મંદિરમાં હોય ત્યાં પૂજા કરવી જોઈએ અને જો ભુલથી પણ ઘરની અંદર પૂજા કરવામાં આવે તો તે ઘરમાં અજુગતી ઘટનાઓ બને છે અને અશાંતિ ફેલાઈ છે.

ત્રીજી મૂર્તિ છે રાહુ અને કેતુની. ઘરમાં આ મૂર્તિઓ રાખવી તે અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ કેતુને પાપી ગ્રહ માનવામાં આવ્યા છે. સામાન્ય રીતે જો તેમની પૂજા કરીએ તો તે પ્રસન્ન થાય તો તેમનો દુષ્પ્રભાવ તેમજ કષ્ટો દુર થાય છે. પરંતુ મિત્રો ભૂલથી પણ તેની પૂજા ક્યારેય ઘરમાં ન કરવી જોઈએ. તેની પૂજા બહાર જ કરવી જોઈએ. કારણ કે જો ઘરમાં આવે તો ઘરમાં રાક્ષસી ગુણ આવે છે. ઘરમાં અજબ ગજબની ઘટનાઓ બને છે તેમજ આપણા કાર્યો બનતા અટકી જાય છે. હવે વાત કરીએ ચોથી મૂર્તિની. મિત્રો આપણે ઘરમાં ઘણા એવા દેવી દેવતાઓની મૂર્તિ રાખતા હોઈએ છીએ જેની સવારી સિંહ હોય છે. મતલબ કે જે દેવી દેવતાઓ સિંહની સવારી કરે છે. તો મિત્રો આવી મૂર્તિઓ ઘરમાં રાખવી સારી વાત છે. પરંતુ તે સિંહનું મો ખૂલ્લું હોય તો તે તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. મિત્રો સિંહ સવારી વાળી મૂર્તિ લાવવી જોઈએ પરંતુ તેના રૌદ્ર ભાવ વાળી મૂર્તિ ક્યારેય ઘરમાં ન લાવવી જોઈએ.

તો મિત્રો આટલી મૂર્તિઓ ઘર કે મંદિરમાં ન રાખવી. કારણ કે આ મૂર્તિઓ ઘરમાં અશાંતિ લાવે છે અને નુકસાન પણ થાય છે. કારણ કે આપણે મનુષ્ય છીએ અને દેવતાઓના ક્રોધને આપણે સહન ન કરી શકીએ. તેના કારણે આપણા પર આપત્તિઓ પણ આવી શકે છે. માટે આ મૂર્તિઓ ઘરમાં રાખવાની ભૂલ ક્યારેય ન કરવી.જો તમે ઘરમાં આ મૂર્તિ રાખતા હોવ તો આજે જ તેને યોગ્ય સ્થાન પર મુકો. અમે જણાવ્યા પ્રમાણે તમે આ મૂર્તિ રાખતા હોવ અથવા ન રાખતા હોવ તો કોમેન્ટ કરો અને જણાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AMAZING FACTShome tampleindian godindian godessnice tample
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
જાણો 5 એ અભિનેત્રી જે લગ્ન પહેલા જ બની ગઈ હતી માં,  એમાંથી આ 1 નામ સાંભળી ચોંકી જશો.

જાણો 5 એ અભિનેત્રી જે લગ્ન પહેલા જ બની ગઈ હતી માં, એમાંથી આ 1 નામ સાંભળી ચોંકી જશો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની જનતા માટે કર્યું કંઈક આવું,   જાણીને ચોંકી જશો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની જનતા માટે કર્યું કંઈક આવું, જાણીને ચોંકી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ વેપારીના ઘરે પડી મોટી રેડ અને મળી આવ્યા અધધધ રૂપિય, પૈસા ગણવાના 6 મશીન પણ પડ્યા ઓછા. રકમ જાણીને ઉડી જશે હોંશ….

આ વેપારીના ઘરે પડી મોટી રેડ અને મળી આવ્યા અધધધ રૂપિય, પૈસા ગણવાના 6 મશીન પણ પડ્યા ઓછા. રકમ જાણીને ઉડી જશે હોંશ….

December 25, 2021
SBI ની આ નવી યોજના ખેડૂતો માટે છે ખુબ જ ઉપયોગી, મિનીટોમાં જ મળી જશે લોન.

SBI ની આ નવી યોજના ખેડૂતો માટે છે ખુબ જ ઉપયોગી, મિનીટોમાં જ મળી જશે લોન.

September 8, 2020
આ છે ભારતની મિસાઈલ મહિલા, જેણે આપી ભારતને અગ્નિ મિસાઈલ.  કોમેન્ટમાં થેંક્યું લખજો.

આ છે ભારતની મિસાઈલ મહિલા, જેણે આપી ભારતને અગ્નિ મિસાઈલ. કોમેન્ટમાં થેંક્યું લખજો.

March 8, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.