Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

લસણ, ડુંગળી સહિત આ પાંચ વસ્તુ પણ નથી હોતી સાત્વિક, નવરાત્રીમાં ભૂલથી ન કરો તેનું સેવન.

Social Gujarati by Social Gujarati
October 8, 2020
Reading Time: 1 min read
0
લસણ, ડુંગળી સહિત આ પાંચ વસ્તુ પણ નથી હોતી સાત્વિક, નવરાત્રીમાં ભૂલથી ન કરો તેનું સેવન.

મિત્રો આ જીવની મુખ્ય ચાર જરૂરિયાતો હોય છે – આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. તેમાં સૌથી વધારે મહત્વપૂર્ણ કોઈ વસ્તુ હોય તો એ આહાર છે. આહાર દ્વારા નિર્માણ અને વિકાસની પ્રક્રિયા પૂર્ણ થાય છે. ભલે તમે ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ન કરો, પરંતુ ક્યાંકથી તમારે ઉર્જા લેવી જ પડે છે. ઉર્જા વગર જીવનની લાંબા સમય સુધી કલ્પના કરી શકાતી નથી. નવરાત્રિ ના સમયમાં વ્રત રાખવા વાળા લોકો સાત્વિક ભોજનનું સેવન કરે છે. આ વખતે નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. તો આજે આ લેખમાં અમે તમને અમુક ખાસ વાત જણાવશું. નવરાત્રીના સમયમાં ઘણા લોકો સાત્વિક ભોજન લેતા હોય છે. તો આ સમયમાં અમુક ખાસ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આહાર આપણી વ્યવહાર પર કેવી કેવી અસર કરે છે ? : શરીરના માનસિક સ્તરનું નિર્માણ વિભિન્ન કોષોથી થાય છે. તેમાં એક કોષ અન્નમય કોષ પણ છે. આ કોષની શુદ્ધિ વગર તમે મનની શુદ્ધિ સુધી પહોંચી શકતા નથી. આહારથી આપણી કોશિકાઓનું નિર્માણ થાય છે. પછી તે કોશિકાઓની મદદથી શરીરમાં રસનું ક્ષરણ થાય છે. રસ (હોર્મોન્સ) થી આપણી વિચારસરણીમાં વિકાસ અને પરિવર્તન આવે છે. જેવી રીતે આહારને આપણે ગ્રહણ કરીએ છીએ, તેવી જ રીતે વ્યવહાર અને વિચાર આપણી અંદર ઉત્પન્ન થાય છે.

કંઈ વસ્તુને આપણે સાત્વિક આહાર કહી શકતા નથી ? : ડુંગળી, લસણ, મસ્ટર્ડ ગ્રીન્સ, મશરૂમ, માસ, મચ્છી, માદક પદાર્થ, પેક્ડ ફૂડ અને વાસી ખોરાક જેવા આહારને સાત્વિક આહાર ન કહી શકાય. આ બધા જ આહારો તામસી ખોરાક કહેવામાં આવે છે.શું છે સાત્વિક આહાર ? : બધા પ્રકારના અનાજ, બધા પ્રકારની દાળ, દૂધ અને તેમાંથી બનતા પદાર્થો, બધા પ્રકારના શાકભાજી, બધા પ્રકારના ફળો અને સુકામેવા જેવા આહારને સાત્વિક આહાર કહેવામાં આવે છે. જે આપણા સ્વાસ્થ્ય અને માનસિક સંતુલનને જાળવી રાખે છે. તેમજ એ આપણા શરીર પર ખુબ જ શુદ્ધ પ્રભાવ પાડે છે.

ક્યાં પ્રકારના સ્વભાવ માટે ક્યાં પ્રકારનો આહાર છે ? : જો તમે વધારે ભાવુક છો, તો ગોળ અને મીઠી વસ્તુ ખાવી જોઈએ, રોટલી ખાવી જોઈએ અને વાસી ખોરાકથી બની હ્સકે એટલું દુર રહેવું જોઈએ. જો તમારો સ્વભાવ વધારે ક્રોધી હોય, તો તમારે ડુંગળી, લસણ અને માસ-માછલીથી દુર રહેવું જોઈએ.

તેમજ જો તમને તણાવ ખુબ જ રહેતો હોય તો તમારે દૂધ અને દુધથી બનેલી વસ્તુનું સેવન કરવું જોઈએ. મશરૂમ અને કંદમૂળ ન ખાવા જોઈએ. જો તમે શરીરથી પરેશાન છો, તો તમારે વધુમાં વધુ શાકભાજીનું સેવન કરવું જોઈએ અને અનાજ ઓછું ખાવું જોઈએ. જો તમને ખરાબ વિચારો આવતા હોય, તો માસ, માછલી, ડુંગળી અને લસણ ન ખાવું જોઈએ, મસૂરની ડાળથી પણ દુર રહેવું જોઈએ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Tags: 17 OctoberDangerDIETFoodsNavratri 2020Physical performancePsychological influencePurification of the mindSatvikSLEEP
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
પૈસાની લેણદેણ માટેના નિયમોમાં થયા મોટા બદલાવ, જેની સીધી અસર પડશે તમારા પર.

પૈસાની લેણદેણ માટેના નિયમોમાં થયા મોટા બદલાવ, જેની સીધી અસર પડશે તમારા પર.

કોરોનાની લડાઈમાં ભારત વધ્યું જીત તરફ ! દિવસે દિવસે થઈ રહ્યા છે આ બદલાવ.

કોરોનાની લડાઈમાં ભારત વધ્યું જીત તરફ ! દિવસે દિવસે થઈ રહ્યા છે આ બદલાવ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આવી રીતે અંજીર ખાવ પગથી લઈ માથા સુધીની બધીજ બીમારીઓ થઈ જશે જડમૂળથી દૂર.. ફાયદા જાણી વિશ્વાસ નહીં આવે

આવી રીતે અંજીર ખાવ પગથી લઈ માથા સુધીની બધીજ બીમારીઓ થઈ જશે જડમૂળથી દૂર.. ફાયદા જાણી વિશ્વાસ નહીં આવે

May 10, 2024
BSNL આપી રહ્યું છે તેના આ પ્લાન્સ પર એમેઝોન પ્રાઇમ નું ફ્રી સબ્સક્રિપ્શન.

BSNL આપી રહ્યું છે તેના આ પ્લાન્સ પર એમેઝોન પ્રાઇમ નું ફ્રી સબ્સક્રિપ્શન.

April 24, 2020
કાર્પેટ ની લંબાઈ દર્શાવે છે તમારું મહત્વ : અમેરિકા ગયેલા ઈમરાનનું આવું સન્માન જોઈ ઉડી ભરે મજાક…

કાર્પેટ ની લંબાઈ દર્શાવે છે તમારું મહત્વ : અમેરિકા ગયેલા ઈમરાનનું આવું સન્માન જોઈ ઉડી ભરે મજાક…

September 26, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.