Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

વીજળીનો થાંભલો પડી રહ્યો હતો અને થયો ચમત્કાર, સાક્ષાત હનુમાનજીએ કરી રક્ષા.

Social Gujarati by Social Gujarati
June 3, 2020
Reading Time: 1 min read
0
વીજળીનો થાંભલો પડી રહ્યો હતો અને થયો ચમત્કાર,  સાક્ષાત હનુમાનજીએ કરી રક્ષા.

આપણે બધા જ હનુમાનજી વિશે ખુબ જ સારી રીતે જાણીએ છીએ. હનુમાનજીને સંકટ મોચન કહે છે. કેમ કે હનુમાનજી માટે એવું કહેવામાં આવે છે કે તેઓ આપણા દરેક સંકટને દુર કરે છે. તો આજે અમે તમને આ લેખમાં એવી જ ઘટના વિશે જણાવશું. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

તેમાં આકસ્મિક જે ઘટના બની તેણે લોકોની શ્રદ્ધા વધારી છે. એ ફોટો હાલ ફેસબુકથી લઈને ટ્વિટરમાં પણ લોકો ખુબ જ શેર કરી રહ્યા છે. આ ફોટોને જોઇને લોકો એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે, “અમસ્થા જ હનુમાનજીને સંકટ મોચન નથી કહેતા.”

તે ફોટોની અંદર તમે પણ જોઈ શકો છો કે, એક વીજળીનો થાંભલો નીચે પડવા જઈ રહ્યો હતો, પરંતુ તે થાંભલો નીચે ન પડ્યો અને બજરંગ બલીના હાથ પર અટકી જાય છે. ફોટોમાં જોવા મળી રહ્યું છે કે હનુમાનજીના ડાબા હાથમાં પહાડ છે અને તેના પર થાંભલો અટકી ગયો છે. પરંતુ એવું જાણવા નથી મળ્યું કે, આ ફોટો ક્યાંનો છે. હનુમાનજી પ્રત્યે લોકોની જે આસ્થા છે તે આ ફોટોમાં સ્પષ્ટ દેખાય રહી છે.

સોશિયલ મીડિયામાં આ ફોટો પર ઘણા લોકોએ પોતાના પ્રતિભાવો દર્શાવ્યા છે. તો લોકોનું હનુમાનજી વિશે એવું પણ કહેવું છે કે, જ્યારે કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા પર જઈએ ત્યારે ત્યાં રસ્તામાં ઘણા બધા હનુમાનજીના દેવ સ્થાનો આવે છે, જે દરેક ભક્તજનોને હિંમત અને જુસ્સો આપે છે.

પરંતુ આ ફોટોને લઈને એક ખાસ વાત તમને જણાવી દઈએ કે, લોકોએ આ ફોટોને જોતા મોટાભાગે “જય શ્રી રામ” જ લખ્યું છે. સાથે સાથે ઘણા લોકોએ કોમેન્ટમાં હનુમાનજીના આ સ્થાન વિશે પણ પૂછ્યું હતું. પરંતુ તેનો કોઈ જ જવાબ હજુ સુધી જાણવામાં આવ્યો નથી.

Tags: AMAZING FACTSGOD HANUMANJIhanumanhanumanji statue save lifehanumanji statue stop electricity pole
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
વીજળીનો થાંભલો પડી રહ્યો હતો અને થયો ચમત્કાર,  સાક્ષાત હનુમાનજીએ કરી રક્ષા.

ખેડૂતો ઈચ્છે ત્યાં પાકનું વહેંચાણ કરી શકશે, ઓછા વ્યાજે આટલી લોન કરવામાં આવી મંજુર.

એક એવી બુક જેની 3 અદ્દભુત વાતો તમારા જીવનને બદલી નાખશે.  જાણો આ ખાસ બુક વિષે..

એક એવી બુક જેની 3 અદ્દભુત વાતો તમારા જીવનને બદલી નાખશે.  જાણો આ ખાસ બુક વિષે..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દરરોજ સવારમાં ફક્ત એક ચમચી આ 2 વસ્તુનું સેવન… જીવો ત્યાં સુધી નહીં થાય આટલા રોગ.જાણો સેવનની રીત.

દરરોજ સવારમાં ફક્ત એક ચમચી આ 2 વસ્તુનું સેવન… જીવો ત્યાં સુધી નહીં થાય આટલા રોગ.જાણો સેવનની રીત.

September 16, 2023
ગરમીમાં પેટની બીમારીઓ ભાગશે ઉભી પૂછડીએ, પાણીમાં નાખી પીવો આ એક વસ્તુ… પેટ સાફ કરી અનેક બીમારીઓ કરશે દુર…

ગરમીમાં પેટની બીમારીઓ ભાગશે ઉભી પૂછડીએ, પાણીમાં નાખી પીવો આ એક વસ્તુ… પેટ સાફ કરી અનેક બીમારીઓ કરશે દુર…

February 25, 2025
અમેરિકાનો આ ટાપુ ઓળખાય છે વિધવાઓના ટાપુ તરીકે,   ત્યાં પુરુષોના થાય છે આ રહસ્યમય રીતે મૃત્યુ. 

અમેરિકાનો આ ટાપુ ઓળખાય છે વિધવાઓના ટાપુ તરીકે, ત્યાં પુરુષોના થાય છે આ રહસ્યમય રીતે મૃત્યુ. 

May 19, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.