Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home રસોઈ

આ તેલનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, ઉપયોગ કરો માત્રા આ ખાદ્ય તેલ.

Social Gujarati by Social Gujarati
December 23, 2021
Reading Time: 1 min read
0
આ તેલનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે છે હાનિકારક,  ઉપયોગ કરો માત્રા આ ખાદ્ય તેલ.

મિત્રો આજે દરેક ઘરોમાં ભોજન બનાવવા માટે રિફાઈન તેલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજના સમયમાં ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે કે આપણા સ્વાસ્થ્ય માટે ક્યું તેલ ફાયદાકારક છે, અને ક્યું તેલ નુકશાનકારણ છે. માટે આજે અમે તમને રિફાઈન તેલની એવી વાસ્તવિકતા વિશે જણાવશું, જેને જાણીને તમે ચોંકી જશો. જેને આપણે રોજ સેવનના ભાગમાં લઈને એ વસ્તુ આપણા માટે કેટલા અંશે નુકશાનકારક છે એ જાણીએ. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

RELATED POSTS

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

મિત્રો જે રિફાઈન તેલથી આપણે આપણા નાના બાળકોના માલીશ નથી કરી શકતા, જે રિફાઈન તેલને આપણે વાળમાં લગાવી નથી શકતા, તો પછી તે હાનિકારક રિફાઈન તેલનું સેવન આપણે બધા શા માટે કરીએ છીએ ?

કોઈ પણ તેલનો એક પ્રકાર ભારતના અલગ અલગ સ્થાનોના વિસ્તારોમાં ઉપયોગ ન કરવો જોઈએ. અર્થાત તમે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં જે તેલી પાકનું ઉત્પાદન થતું હોય, એ તેલનું સેવન કરવું જોઈએ. જેવી રીતે રાજસ્થાનમાં સરસવનું તેલ વધારે ઉત્પન્ન થાય, ચેન્નઈ તમિલનાડુમાં નાળીયેરનું તેલ વધારે ઉપયોગી થાય છે. આ સિવાય રિફાઈન તેલનો ઉપયોગ બિલકુલ પણ ન કરવો જોઈએ.

રિફાઈન તેલ કેમ બને છે : રિફાઈન તેલ બનવાની પદ્ધતિ જાણીને તમે પણ ચોંકી જશો. કોઈ પણ રિફાઈન તેલને બનવામાં 6 થી 7 કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને ડબલ રિફાઈન કરવાથી આ સંખ્યા 12 થી 13 થઇ જાય છે. તેમાં મેળવવામાં આવતા કેમિકલ માનવ સર્જિત હોય છે. પ્રયોગશાળામાં ભગવાન દ્વારા બનાવેલ એક પણ કેમિકલ ઉપયોગમાં નથી લેવાતું. ભગવાનનું બનાવેલ એટલે કે પ્રાકૃતિક કોઈ પણ વસ્તુનો ઉપયોગ હોય છે, પરંતુ તેમાં કેમિકલ્સનો ઉપયોગ તેલની શુદ્ધતા નથી હોતી.

તો હવે એવો પ્રશ્ન થાય કે, ક્યાં તેલનું સેવન કરવું  ? તો તમને જણાવી દઈએ કે, શુદ્ધ તેલનું સેવન કરવું જોઈએ. સરસવનું તેલ, મગફળીનું તેલ, સેઇ તેલ, અથવા તો નાળિયેરનું તેલ. હંમેશા આ પ્રકારના શુદ્ધ તેલને ઓળખવા માટે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે, શુદ્ધ તેલ જેનું બનેલું હોય તેની વાસ આવતી હોય છે. તેમજ શુદ્ધ તેલમાં ચિકાસ પણ વધારે હોય છે.

જ્યારે શુદ્ધ તેલ પર શોધ અને રીચર્સ કરવામાં આવ્યું તો તેમાં જાણવા મળ્યું કે, તેલની ચિકાસ તેનું સૌથી મહત્વપૂર્ણ ઘટક છે. તેલમાંથી જેમ જેમ ચિકાસ નીકળતી જાય, ત્યારે જાણવા મળે કે, આ તેલ છે જ નહિ. ત્યાર બાદ તેમાં આવતી વાસ આવતી હોય તે તેનું પ્રોટીન કન્ટેન્ટ હોય છે. શુદ્ધ તેલોમાં પ્રોટીન ખુબ જ માત્રામાં હોય છે. દરેક દાળમાં કુદરતી પ્રોટીન ખુબ જ પ્રમાણમાં હોય છે. પરંતુ દાળ બાદ જો કોઈ વસ્તુમાં પ્રોટીનની માત્રા વધારે હોય તો કુદરતી તેલોમાં હોય છે. જેને ઓર્ગેનિક પણ કહીએ છીએ.

મિત્રો તમે જો રિફાઈન ઓઈલનું સેવન કરતા હો, તો આજે જ બંધ કરો અને શુદ્ધ તેલ અપનાવો જે કુદરતી રીતે બનેલ હોય, કોઈ પણ ભેળસેળ વગરનું તેલ અપનાવો. તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય લાઈટ ટાઈમ હેપ્પી રહેશે.

Tags: cooking oilgujarati dayrooilproblems of cooking oilrefind cooking oilsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
રસોઈ

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

September 26, 2023
ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
રસોઈ

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

February 9, 2024
ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…
તથ્યો અને હકીકતો

ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

July 23, 2024
શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
રસોઈ

શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

February 14, 2024
હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…
રસોઈ

હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…

April 26, 2023
જાણી લ્યો દહીં મેળવવાની આ રીત, થશે એકદમ થક્કાદાર અને કડક… કોઈ પણ સિઝનનમાં જામી જશે ફટાફટ…
રસોઈ

જાણી લ્યો દહીં મેળવવાની આ રીત, થશે એકદમ થક્કાદાર અને કડક… કોઈ પણ સિઝનનમાં જામી જશે ફટાફટ…

February 25, 2025
Next Post
વીજળીનો થાંભલો પડી રહ્યો હતો અને થયો ચમત્કાર,  સાક્ષાત હનુમાનજીએ કરી રક્ષા.

વીજળીનો થાંભલો પડી રહ્યો હતો અને થયો ચમત્કાર, સાક્ષાત હનુમાનજીએ કરી રક્ષા.

વીજળીનો થાંભલો પડી રહ્યો હતો અને થયો ચમત્કાર,  સાક્ષાત હનુમાનજીએ કરી રક્ષા.

ખેડૂતો ઈચ્છે ત્યાં પાકનું વહેંચાણ કરી શકશે, ઓછા વ્યાજે આટલી લોન કરવામાં આવી મંજુર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જીભ પર દેખાતા આવા દાગ શરીર માટે છે ખતરા સમાન, હોય શકે છે આવી ગંભીર બીમારીઓના સંકેતો…

જીભ પર દેખાતા આવા દાગ શરીર માટે છે ખતરા સમાન, હોય શકે છે આવી ગંભીર બીમારીઓના સંકેતો…

May 23, 2022
આ 8 પ્રકારના લોકો માટે ખજુરનું સેવન સાબિત થઈ શકે હાનિકારક, આટલી બીમારીઓમાં કરે છે વધારો… જાણો કોણે ન ખાવો જોઈએ ખજુર…!

આ 8 પ્રકારના લોકો માટે ખજુરનું સેવન સાબિત થઈ શકે હાનિકારક, આટલી બીમારીઓમાં કરે છે વધારો… જાણો કોણે ન ખાવો જોઈએ ખજુર…!

January 12, 2023
આજીવન પીઠ, ગરદન, હાથ અને પગના દુઃખાવા દુર કરવા માટેનો મફત દેશી ઉપાય, ઘરે બેઠા મટી જશે શરીરના બધા દુઃખાવા…

આજીવન પીઠ, ગરદન, હાથ અને પગના દુઃખાવા દુર કરવા માટેનો મફત દેશી ઉપાય, ઘરે બેઠા મટી જશે શરીરના બધા દુઃખાવા…

February 23, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.