Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શા માટે લસણ ડુંગળીનો નિષેધ કરવામાં આવ્યો છે..કારણ જાણવા જેવું છે.

Social Gujarati by Social Gujarati
January 6, 2019
Reading Time: 2 mins read
0
જાણો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શા માટે લસણ ડુંગળીનો નિષેધ કરવામાં આવ્યો છે..કારણ જાણવા જેવું છે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

જાણો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શા માટે લસણ ડુંગળીનો નિષેધ કરવામાં આવ્યો છે..

મિત્રો જ્યારે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત આવે તો સૌથી પહેલા લસણ ડુંગળીની જ વાત આવે કે આ સંપ્રદાયમાં લસણ ડુંગળીના સેવન પર નિષેધ કરવામાં આવ્યો છે. img source
સામાન્ય રીતે તમે સાંભળ્યું હશે કે લસણ અને ડુંગળીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. તેમ છતાં પણ શા માટે તેના પર નિષેધ લગાવવામાં આવ્યો છે તેનું સાચું કારણ આજે અમે તમને આ લેખ દ્વારા જણાવશું.

મિત્રો આપણને એ તો ખબર છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લસણ ડુંગળી ખાવાની મનાઈ છે. પરંતુ આજે અમે તમને જણાવી દઈએ કે તે અધૂરું સત્ય છે. કારણ કે માત્ર સ્વામિનારાયણ નહિ પરંતુ લગભગ દરેક ધર્મના કોઈને કોઈ ગ્રંથમાં લખાયેલું છે કે લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો માને છે જ્યારે બીજા ધર્મમાં આવો કોઈ ચુસ્ત નિયમ નથી બનાવેલો.

img source
મિત્રો તમને જણાવી દઈએ કે વૈષ્ણવોમાં પણ લસણ ડુંગળીની મનાઈ હોય છે. કારણ કે શ્રી મદ્દ ભગવત ગીતામાં પણ ના પાડી છે. અને આગળ વાત કરીએ તો શિવપુરાણ અને જૈન ધર્મમાં પણ ડુંગળી લસણની મનાઈ છે.

મિત્રો કહેવાય છે કે ડુંગળી અને લસણ રાજસિક તેમજ તામસિક પ્રકૃતિના હોય છે. જેના કારણે પ્રમાદ, ક્રોધ, ઊંઘ, જૂનુન, આળસ અને અજ્ઞાનતામાં વૃદ્ધિ થાય છે. માટે સાત્વિક અને આધ્યાત્મિક જીવન જીવવા માટે લસણ ડુંગળી પર નિષેધ કરવામાં આવ્યો છે.

img source
લસણ ડુંગળીના નિષેધ પર ઘણી ધાર્મિક માન્યતાઓ પણ પ્રચલિત છે તો કોઈ વૈજ્ઞાનિક કારણો પણ જણાવે છે. તો તે માન્યતાઓ પણ જાણી લઈએ. શાસ્ત્રો અનુસાર લસણ, ડુંગળી અને મશરૂમની ગણતરી અશુદ્ધ ખોરાકમાં કરવામાં આવે છે અને તેના સેવનથી વ્યવહારમાં બદલાવ આવે છે. માટે સારા વ્યવહાર તેમજ પવિત્રતા બનાવી રાખવા માટે ડુંગળી લસણ જેવા ખોરાક પર નિષેધ કરવામાં આવ્યો છે.

img source
સનાતન ધર્મના વેદ શાસ્ત્રો અનુસાર લસણ ડુંગળી જેવા શાકભાજી પ્રકૃતિ પ્રદત્ત ભાવનાઓમાંથી સૌથી નીચા દરજ્જાની ભાવનાઓ ઉત્પન્ન કરે છે. તેથી લસણ ડુંગળીનું સેવન જુનુન, ઉત્તેજના અને અજ્ઞાનતાને વધારે છે. આધ્યાત્મના માર્ગ પર ચાલવામાં વિઘ્નો ઉભા કરે છે વ્યક્તિની ચેતના પ્રભાવિત થાય છે માટે સેવન ન કરવું જોઈએ.

img source
મિત્રો જે લોકો સાત્વિક જીવન જીવવા માગે છે તેમજ ક્રોધ, આળસ, નિંદ્રા તેમજ અજ્ઞાનતાથી દુર રહેવા માંગે છે તો તેમણે લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. પરંતુ આજના સમયમાં આ બધી ધાર્મિક માન્યતા તેમજ શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલી વાતો માનતા નથી. આજના મોર્ડન યુગમાં તેને એક અંધવિશ્વાસ માનવામાં આવે છે. અને નિષેધ કરેલી વસ્તુનું સેવન છોડવાનું તો દુર પરંતુ કરે છે તે લોકો પણ અને ખાસ કરીને યુવાનો તેનું સેવન જરૂરત કરતા વધારે કરવા લાગે છે. જેના કારણે વ્યક્તિમાં જૂનુન, ઉત્તેજના અને અજ્ઞાનતા જેવી ભાવનાઓનો વધારો થાય છે.

img source
આ જ ભાવના જેવી કે ક્રોધ,આળસ, ઊંઘ, પ્રમાદ અને અજ્ઞાનતા માત્ર આપણને સાત્વિક બનતા નથી અટકાવતી. પરંતુ આ એજ ભાવનાઓ છે જે આપણને આપણા જીવનના લક્ષ્યોથી પણ ભટકાવે છે. મિત્રો આપણી જીવન શૈલી બદલવાના કારણે આ નિયમનું પાલન કરવું આપણા માટે થોડું અઘરું છે. પરંતુ મિત્રો બની શકે તો ભોજનમાં તેની માત્ર ઘટાડી શકીએ આપણે.

તો મિત્રો તમારું શું કહેવું છે આપણે લસણ અને ડુંગળી ખાવું જોઈએ કે નહિ. જણાવો નીચે કોમેન્ટ કરીને….img source
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: AMAIZINGBESTBEST NICEDUNGLIfoodLOCELYonion
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
રોજ સવારે જો આ વસ્તુ દેખાય તો સમજો બદલશે તમારું ભાગ્ય… શું તમને પણ આવી વસ્તુ દેખાણી છે ક્યારેય.

રોજ સવારે જો આ વસ્તુ દેખાય તો સમજો બદલશે તમારું ભાગ્ય… શું તમને પણ આવી વસ્તુ દેખાણી છે ક્યારેય.

શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલી 7 આદતો જે તમારી જિંદગી બદલી નાખશે… તમે જરૂર એકવાર વાંચો

શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલી 7 આદતો જે તમારી જિંદગી બદલી નાખશે... તમે જરૂર એકવાર વાંચો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હોસ્પિટલમાં બાળકી સાથે તેની ઢીંગલીને પણ કરવામાં આવ્યું પ્લાસ્ટર, કારણ જાણી ચોંકી જશો

હોસ્પિટલમાં બાળકી સાથે તેની ઢીંગલીને પણ કરવામાં આવ્યું પ્લાસ્ટર, કારણ જાણી ચોંકી જશો

September 4, 2019
સામાન્ય લાગતા આ દાણા શરીર આટલા રોગો કરી દેશે ગાયબ. હાડકા, ઇમ્યુનિટી અને પાચનશક્તિ કરી દેશે પાવરફુલ…

સામાન્ય લાગતા આ દાણા શરીર આટલા રોગો કરી દેશે ગાયબ. હાડકા, ઇમ્યુનિટી અને પાચનશક્તિ કરી દેશે પાવરફુલ…

January 31, 2025
આજથી જ બની રહ્યો છે રાજયોગ…. આ પાંચ રાશી ની કિસ્મત ખુલતા કોઈ નહિ અટકાવી શકે. જાણો તમારી રાશી

આજથી જ બની રહ્યો છે રાજયોગ…. આ પાંચ રાશી ની કિસ્મત ખુલતા કોઈ નહિ અટકાવી શકે. જાણો તમારી રાશી

June 20, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.