Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શાસ્ત્રો અનુસાર છીંક આવવી એ શુકન કે અપશુકન…. બહાર જતી વખતે છીંક આવે તો શું થાય?

Social Gujarati by Social Gujarati
January 6, 2019
Reading Time: 2 mins read
0
શાસ્ત્રો અનુસાર છીંક આવવી એ શુકન કે અપશુકન…. બહાર જતી વખતે છીંક આવે તો શું થાય?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

છીંક આવવી એ શુકન કે અપશુકન……જાણો કંઈ રીતે તે નક્કી કરી શકાય….

મિત્રો આપણા હિન્દુ સમાજમાં અનેક પરંપરાઓ આવેલી છે અને દરેક પરંપરાઓ પાછળ કંઈકને કંઈક તથ્ય રહેલું જ છે. જેમ જેમ આ પરંપરાઓ જૂની થતી જાય છે તેમ તેમ આ પરંપરામાં લોકોનો અંધવિશ્વાસ  વધતો જાય છે. img source
આમ તો પરંપરાઓ વિશ્વાસના પાયા પર જ ટકેલી હોય છે. પરંતુ તેને અંધવિશ્વાસ વચ્ચે વધુ અંતર નથી. પરંપરામાં રહેલો વિશ્વાસ એ ક્યારેય અંધવિશ્વાસમાં બદલાઈ જાય છે તેનો ખ્યાલ રહેતો નથી. પરંતુ મિત્રો આજે અમે તમને એવી માન્યતા વિશે જણાવીશું કે જેમાં શુકન અને અપશુકન બંનેનો સમાવેશ થાય છે.

છીંક આવે તો તેના પર કોઈનો કાબુ હોતો નથી. છીંક એ કોઇ પણ સમયે, કોઇ પણ  વ્યક્તિને આવી શકે છે. તો મિત્રો ચાલો જાણીએ કે ક્યારે ક્યારે છીક આવવી શુભ મનાય છે અને ક્યારે અશુભ માનવામાં આવે છે.

img source
જો તમે કોઈ મહત્વના કાર્ય માટે ઘરમાંથી બહાર નીકળતા હોય ત્યારે કોઈ વ્યક્તિ તમારી સામે છીંક ખાઈ તો સમજવું કે તમારા કામમાં અડચણો આવશે. તમારું કાર્ય સફળતાથી પૂર્ણ થશે નહીં. પરંતુ મિત્રો શું તે જાણો છો કે  ઘરની બહાર નીકળતા સમયે જો કોઈ પણ વ્યક્તિ તમારી સામે એકથી વધુ વખત છીંક ખાય તો કાર્ય સફળતાથી પૂર્ણ થાય છે.

કોઈપણ વ્યક્તિ સવારના છ વાગ્યાથી લઇ દસ વાગ્યા સુધીમાં  પૂર્વ દિશામાં છીંકનો અવાજ સાંભળે છે તો તેના પર સમસ્યાઓ આવી શકે છે અને તેનો સંપૂર્ણ દિવસ અડચણોનો સામનો કરવામાં જ વિતે છે. ત્યારબાદ સવારના ૧૦ વાગ્યાથી ૧ વાગ્યા સુધીમાં પૂર્વ દિશામાંથી અવાજ સંભળાય તો તેને શારીરિક કષ્ટનો  સામનો કરવો પડે છે.

img source
જો બપોરના ૧ થી ૩ વાગ્યા સુધીમાં છીંકનો અવાજ સંભળાય તો સ્વાદિષ્ટ ભોજન મળવાની સંભાવના હોય છે.

દિવસના ચોથા પ્રહર એટલે કે ૩ થી ૬ વાગ્યા સુધીમાં કોઈ વ્યક્તિને છીંકનો અવાજ સંભળાય તો તે વ્યક્તિને તેના મિત્ર સાથે મળવાની તક મળે છે.

જો તમે કોઈ મુસાફરી કરવા અથવા તો કોઈ કાર્ય કરવા માટે ઘરની બહાર નીકળો છો ત્યારે  કોઈ વ્યક્તિ તમારી ડાબી બાજુએ છીંક ખાય તો તે અશુભ માનવામાં આવે છે. આવામાં તમારે ઘરની બહાર જવું ન જોઈએ. જો તમારું કાર્ય એટલું મહત્વનું હોય તો એક લવિંગ ખાઈને નીકળવું જોઈએ.

img source
જો તમે કોઈપણ વસ્તુની ખરીદી કરતા હોય ત્યારે તમે અથવા તમારા સાથે રહેલ વ્યક્તિ છીંક ખાય તો તે વસ્તુ તમને લાભ આપવા જઈ રહી છે.

ઊંઘ આવતા પહેલાં અને ઊંઘ કર્યા પછી જો તમને છીંકનો અવાજ સંભળાય તો તમારા માટે અશુભ સાબિત થાય છે.

જો તમે નવુ મકાન ખરીદ્યું હોય અને ગૃહ પ્રવેશનું કાર્ય થતું હોય ત્યારે કોઈ વ્યક્તિ છીંક ખાય તો ગૃહ પ્રવેશનું કાર્ય ૪ કલાક માટે સ્થગિત કરવું જોઈએ અને ત્યારબાદ સૌ પ્રથમ ગણપતિજીને પ્રવેશ કરાવવો અને પછી તમારે પ્રવેશ કરવો જોઈએ.

img source
જો તમે કોઈ નવો ધંધો શરૂ કરી રહ્યા છો અને તેવામાં છીંક આવે તો ધંધામાં સફળતા મળવાનો સંકેત છે. કોઈ દર્દીને એ દવાખાને લઈ જતી વખતે અથવા તો દવા ખરીદતી વખતે જો છીંક આવે તો સમજવું કે તે  જલદી સાજો થઈ જશે.

ધાર્મિક કાર્યો કરતા સમયે છીંક આવે તો અપશુકન માનવામાં આવે છે. ભોજન કર્યા બાદ છીંક આવે તો તેને અશુભ માનવામાં આવે છે. આજ સમયે જો કોઇ બીજો વ્યક્તિ છીંક ખાય તો તમે કરેલા ભોજનથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

img source
જો તમે વિદ્યાર્થી છો અને પરીક્ષા દેવા જઈ રહ્યા છો ત્યારે  કોઈ તમારી પાછળ છીંક ખાય તો તમને પરિક્ષામાં અસફળતા મળવાની સંભાવના રહે છે.

નાના બાળક અને રોગીને  છીંક આવતી હોય તો તેના વિશે કશું વિચારવું નહિ. તેનો સંબંધ શુભ અને અશુભને લાગતો નથી.

આ લેખમાં દર્શાવવામાં આવેલી કોઈ પણ બાબત તમારા સાથે બની હોય તો કોમેન્ટ કરીને જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

Tags: amazingBESTbodyCHINKLOVELYNICE
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
જાણો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શા માટે લસણ ડુંગળીનો નિષેધ કરવામાં આવ્યો છે..કારણ જાણવા જેવું છે.

જાણો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શા માટે લસણ ડુંગળીનો નિષેધ કરવામાં આવ્યો છે..કારણ જાણવા જેવું છે.

રોજ સવારે જો આ વસ્તુ દેખાય તો સમજો બદલશે તમારું ભાગ્ય… શું તમને પણ આવી વસ્તુ દેખાણી છે ક્યારેય.

રોજ સવારે જો આ વસ્તુ દેખાય તો સમજો બદલશે તમારું ભાગ્ય… શું તમને પણ આવી વસ્તુ દેખાણી છે ક્યારેય.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભગવાનને ધરાવેલ ચરણામૃત હોય છે ચમત્કારિક…. ચરણામૃતનો ઈતિહાસ જાણીને તમે પણ રોજ પીવા લાગશો.

ભગવાનને ધરાવેલ ચરણામૃત હોય છે ચમત્કારિક…. ચરણામૃતનો ઈતિહાસ જાણીને તમે પણ રોજ પીવા લાગશો.

March 5, 2019
અજમાવો આ 5 ઉપાય, ફક્ત 1 મહિનામાં વાળ થઈ જશે કમર સુધી લાંબા, વાળ લાંબા કરવાની સૌથી અસરકારક અને 100% ઉપાય…

અજમાવો આ 5 ઉપાય, ફક્ત 1 મહિનામાં વાળ થઈ જશે કમર સુધી લાંબા, વાળ લાંબા કરવાની સૌથી અસરકારક અને 100% ઉપાય…

May 6, 2022
આ 5 વસ્તુ પપૈયા સાથે ખાવાથી પેટમાં બની જાય છે એસિડ, ઉભી થાય છે શરીરમાં ગંભીર સમસ્યાઓ અને રોગો… જાણો કંઈ કંઈ વસ્તુ પપૈયા સાથે ન ખાવી જોઈએ…

આ 5 વસ્તુ પપૈયા સાથે ખાવાથી પેટમાં બની જાય છે એસિડ, ઉભી થાય છે શરીરમાં ગંભીર સમસ્યાઓ અને રોગો… જાણો કંઈ કંઈ વસ્તુ પપૈયા સાથે ન ખાવી જોઈએ…

July 23, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.