Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ભગવાન શિવાજી પણ ખુદ કરે છે આ વસ્તુનું ધ્યાન…. જાણો કંઈ છે એ વસ્તુ જેનું ધ્યાન મહાદેવે પણ કરવું પડે છે…..

Social Gujarati by Social Gujarati
May 6, 2019
Reading Time: 1 min read
0
ભગવાન શિવાજી પણ ખુદ કરે છે આ વસ્તુનું ધ્યાન…. જાણો કંઈ છે એ વસ્તુ જેનું ધ્યાન મહાદેવે પણ કરવું પડે છે…..

ભગવાન શિવાજી પણ ખુદ કરે છે આ વસ્તુનું ધ્યાન…. જાણો કંઈ છે એ વસ્તુ જેનું ધ્યાન મહાદેવે પણ કરવું પડે છે…..
મિત્રો ભગવાન શિવજી એટલે કે જેનો કોઈ અંત નથી કે નથી કોઈ આરંભ. ભગવાન શિવજી અર્થાત એવું તત્વ કે જે નિરંતર સમાધિ અવસ્થામાં છે. ભગવાન શિવજી, શંકર, ભોળાનાથ, મહાદેવ, ઉમાપતિ, પર્વતીપતિ, દેવોના દેવ મહાદેવનું આપણે સૌ કોઈ ધ્યાન ધરીએ છીએ, પુજા કરીએ છીએ, જળાભિષેક, દૂધથી અભિષેક કરીએ છીએ. ભગવાન શિવજીનું ધ્યાન, તેનું જપ-તપ, માળા ઈત્યાદી ઘણા ભક્તો કરતા હોય છે. પુજા અર્ચના કરી આપણે ભગવાન શિવજી પાસે દુઃખ નિવારણની કામના તો કરીએ જ છીએ અને ભગવાન શિવજી પણ પોતાની મહિમાથી પોતાના ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે. પરંતુ મિત્રો ક્યારેય એવો પ્રશ્ન થયો કે ભગવાન શિવજી પણ ધ્યાન ધરતા હોય છે, એ કોનું ધ્યાન ધરે છે ? તે કોની પુજા કરે છે ? ખુબ જ ઓછા લોકોને આ વિશે જાણ હશે. કારણ કે આ રહસ્ય લોકો પણ ક્યારેય જાહેર નથી કરતાં જેની પુજા ભગવાન શિવજી કરે છે. ચાલો તો આજે અમે તમને આ અદ્દભુત રહસ્યની વાત કરીશું. જાણો ભગવાન શિવજી કોનું ધરે છે ધ્યાન.  

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

ભગવાન શિવજી એટલા ભોળા છે કે તમારે તેમને પ્રસન્ન કરવા માટે ઘોર તપ કે લાંબી ભક્તિ કરવાની જરૂર નથી. એ તો થોડીક ભક્તિમાં જ ખુશ થઈ જાય છે. ભગવાન શિવશંકર શવની રાખ પોતાના પર ચડાવે છે, શમશાનમાં નિવાસ કરે છે, તેમના જીવનમાં વૈરાગ્ય છે, ત્યાગ છે, આથી જ ભગવાન શિવજી પૂજામાં કોઈ શુંગારિક વસ્તુઓનો પ્રયોગ નથી થતો. તે બધી જ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે જેને સામાન્ય રૂપે પસંદ નથી કરવામાં આવતી.

શિવ પુરાણમાં આવતી કથા અનુસાર એવું કહેવામા આવે છે કે ભગવાન શિવજીના પત્ની સતીની સાથે પોતાના સસરા દક્ષરાજાના ઘરે એક યજ્ઞમાં ગયા હતા. દક્ષરાજા દ્રારા આયોજિત આ યજ્ઞમાં ભગવાન શિવજીએ પોતાના સસરા પક્ષમાં કોઈને પણ પ્રણામ ન કર્યા. આ વાત દક્ષરાજાને પસંદ ન આવી. દક્ષરાજાને ભગવાન શિવજી પર ગુસ્સો આવ્યો, આથી યજ્ઞના અંતમાં દક્ષરાજાએ ભગવાન શિવજીને બોલાવ્યા અને કહ્યું કે, ‘તમે ભગવાન છો, એ માન્યું પણ એક જમાઈના સંબંધથી મને પ્રણામ કરી શકો છો.’ પણ વાત ખુબ આગળ વધી ત્યારે દક્ષરાજાએ ભગવાન શિવજીને શ્રાપ આપ્યો કે તમને ક્યારેય કોઈ કોઈપણ યજ્ઞમાં સમાવિષ્ટ નહીં કરે. ત્યારે ભગવાન શિવજીએ ખુબ જ પ્રેમથી આ શ્રાપને સ્વીકારી લીધો.

ભગવાન શિવજીને આ શ્રાપ મળવાથી નંદીને ક્રોધ આવ્યો અને તેને દક્ષરાજાને શ્રાપ આપી દીધો કે તમારું બકરા જેવુ શરીર થઈ જાય અને આખી જિંદગી કામી-અભિમાની બનીને રહો. આ સિવાય નંદીએ યજ્ઞમાં આવેલ બ્રાહ્મણને પણ શ્રાપ આપ્યો. એ સમયે બ્રાહ્મણને શ્રાપ મળવાથી ક્રોધિત થયેલ ભૃગુ ઋષિએ પણ ભગવાન શિવજીને શ્રાપ આપ્યો કે તમારા ભક્તો ધર્મ-કર્મ અને શાસ્ત્રોથી અલગ આચરણ કરશે અને તેઓ જટા ધારણ કરશે , ઉપરાંત તેઓ ભસ્મનો શૃંગાર પણ કરશે.

આ સમયે ભગવાન શિવજીએ બંને શ્રાપ સ્વીકારી લીધા. પરંતુ બીજો શ્રાપ ખુબ જ અઘરો હતો. તેમાં ભગવાન શિવજીએ ખૂબ તપસ્યા કરવાની હતી, રહેવા માટે શમશાનમાં જવું પડે, માથા પર જટા ધારણ કરવાની હતી, તેમજ ભસ્મને શરીર પર લગાવવાની હતી. આવી કઠિન સ્થિતિ થવાથી ભગવાન શિવજીએ પોતાના ભક્તોને ‘અઘોરી’ એવું નામ આપ્યું. અને તેમને વરદાન આપ્યું કે અઘોરી લોકો ત્યાં સુધી ધરતી પર રહેશે જ્યાં સુધી ધરતી પર પ્રલય ન આવે. આ અઘોરી લોકો ખુબ જ શક્તિશાળી હશે. ઉપરાંત અઘોરીની તપસ્યા દેવતાઓને બરાબર હશે. આમ ભગવાન શિવજી પણ આ અઘોરી લોકોનું ધ્યાન ધરે છે. ભગવાન શિવજી અઘોરી લોકોનું ધ્યાન એટલા માટે ધરે છે કારણ કે આ લોકો ખૂબ જ ખતરનાક હોય છે, તેનો ગુસ્સો ઘાતક છે. આમ સંસારના કલ્યાણ માટે ભગવાન શિવજી અઘોરી લોકોની પુજા કરે છે.

મિત્રો ભગવાન શિવજી ૐ ધ્યાન પણ ધરે છે. કેમ કે કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડમાં કંઈ ન હતું ત્યારે માત્ર ૐ નાદ હતો. એટલા માટે ભગવાન ૐનું પણ સ્મરણ કરતા હોય છે. અને નાસાના વિજ્ઞાનિકોએ પણ માન્યું છે કે બ્રહ્માંડમાંથી કોઈ ઓમ પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય છે. આ ઓમ ધ્વની ક્યાંથી આવે છે તે હજુ સુધી શોધાયું નથી. જાણે બ્રમ્હાડ માં કોઈ ધ્યાન કરી રહ્યું હોય તેમ અવિરત આ ધ્વની સંભળાતો રહે છે.

તમે યોગ કે ધ્યાન કરો છો? રોજ કેટલો સમય યોગ કે ધ્યાન કરો છો તે કોમેન્ટમાં લખો..

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: DHYANmahadevOMSHIVJIYoga
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
સૂર્યદેવના ખાલી આ એક મંત્રનો જાપ કરો, પછી જુઓ થશે તમને આ ચૌન્કાવનારા ફાયદાઓ… જાણો તે મંત્ર વિશે

સૂર્યદેવના ખાલી આ એક મંત્રનો જાપ કરો, પછી જુઓ થશે તમને આ ચૌન્કાવનારા ફાયદાઓ... જાણો તે મંત્ર વિશે

સૂર્યના ખરાબ પ્રભાવની અસરથી મુક્ત થશે…. આ પાંચ રાશિના જાતકો બદલી જશે ભાગ્ય…

સૂર્યના ખરાબ પ્રભાવની અસરથી મુક્ત થશે…. આ પાંચ રાશિના જાતકો બદલી જશે ભાગ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ જોડીએ બનાવ્યો અનોખો વલ્ડ રેકોર્ડ. પસંદ હતા ઊંચી હાઈટ વાળા પુરુષો છતાં દિલ આપી બેઠી આ ઠીંગણા માણસને. પછી જે થયું જાણી નવાઈ લાગશે..

આ જોડીએ બનાવ્યો અનોખો વલ્ડ રેકોર્ડ. પસંદ હતા ઊંચી હાઈટ વાળા પુરુષો છતાં દિલ આપી બેઠી આ ઠીંગણા માણસને. પછી જે થયું જાણી નવાઈ લાગશે..

June 28, 2021
માત્ર 1 રૂપિયાનો સિક્કો પણ તમને બનાવી દેશે માલામાલ ! એક સિક્કા 5 લાખ રૂપિયા પણ મળી શકે છે.

માત્ર 1 રૂપિયાનો સિક્કો પણ તમને બનાવી દેશે માલામાલ ! એક સિક્કા 5 લાખ રૂપિયા પણ મળી શકે છે.

March 22, 2021
એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

September 26, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.